- આમચી મુંબઈ
મુંબઈથી ગુજરાત વચ્ચે ટ્રેનમાં મુસાફરી કરનારા માટે મોટા ન્યૂઝ, બે દિવસ બ્લોક રહેશે
મુંબઈ: ઉત્તરાયણના તહેવાર પછી મુંબઈથી ગુજરાત કે ગુજરાતથી મુંબઈ પાછા ફરનારા પ્રવાસીઓ એક મહત્વના સમાચાર આવ્યા છે, કારણ બે દિવસનો મહત્ત્વનો બ્લોક હાથ ધરવામાં આવશે. ગુજરાતના ભીલાડ અને કરમબેલી સ્ટેશનની વચ્ચે બ્રિજ નંબર 264ના સમારકામ માટે 16 અને 17 જાન્યુઆરી…
- આમચી મુંબઈ
Loksabha Election: ચૂંટણી પંચની ટીમ બે દિવસ માટે આવશે મુંબઈ, કરશે આ કામ
મુંબઈઃ આગામી લોકસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષો રણશિંગુ ફૂંકી રહ્યા છે ત્યારે કેન્દ્રીય ચૂંટણી પંચે પણ તેની તૈયારીઓ ઝડપથી કરી રહી છે. સામાન્ય ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા શુક્રવારે દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં રાજ્ય ચૂંટણી પંચની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ત્યાર…
- આમચી મુંબઈ
એકનાથ શિંદેએ રાજ્યના મંદિરોમાં આ અભિયાન હાથ ધરવાની કરી અપીલ
મુંબઈઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી અપીલ અનુસાર રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની પાર્શ્વભૂમિ પર સમગ્ર રાજ્યમાં મંદિર સ્વચ્છ કરવાનું અભિયાન હાથ ધરવામાં આવશે એવી ઘોષણા રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શનિવારે થાણેમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન કરી હતી. વડા…
- નેશનલ
અમને ધમકાવવાનું લાયસન્સ કોઇની પાસે નથી: માલદીવ્સના રાષ્ટ્રપતિ મુઇઝ્ઝુ
માલદીવ્સના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુ ચીનનો પાંચ દિવસીય પ્રવાસ પૂરો કરીને સ્વદેશ પરત ફર્યા છે. એક તરફ જ્યાં ભારતમાં માલદીવ્સના ઉપમંત્રીઓએ પીએમ મોદી અંગે કરેલી અપમાનજનક ટિપ્પણી અંગેનો વિવાદ ચાલી રહ્યો હતો અને બીજી તરફ મુઇઝ્ઝુ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે…
- મનોરંજન
શ્રીરામની ભક્તિમાં લીન થઈ Bollywoodની આ એક્ટ્રેસ, કરી આવી પોસ્ટ…
બોલીવૂડની ક્વીન પોતાના પ્રોફેશનલ કરિયરની સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ ખાસી એવી એક્ટિવ રહે છે અને દરેક મુદ્દા પર તે પોતાના વિચારો વ્યક્ત કરે છે પછી મુદ્દો પોલિટિક્સનો હોય કે ધાર્મિક હોય કે સામાજિક… પોતાના આ સ્વભાવને કારણે જ…
- આમચી મુંબઈ
કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે મહારાષ્ટ્ર સરકારે આપ્યા નવા આદેશો
મુંબઈઃ કોવિડના નવા પ્રકારના વેરિયન્ટના સંક્રમણની ચિંતા વચ્ચે મહારાષ્ટ્ર સરકારે આરોગ્ય પ્રશાસનને મહત્ત્વના આદેશ આપ્યા હતા. રાજ્યમાં તાજેતરમાં હાથ ધરાયેલી મોક ડ્રીલ્સમાં રાજ્યની અનેક હોસ્પિટલમાં ઓક્સિજન શુદ્ધતામાં ઘટાડો, બિન-કાર્યકારી વાલ્વ અને ઓક્સિજન ઈન્ફ્રાસ્ટ્રક્ચરની અધૂરી સામગ્રી જેવી ગંભીર સમસ્યાઓ જાણમાં આવી…
- આપણું ગુજરાત
વ્યસનના અંધકાર સામે સમાજને બચાવવામાં સોનલ માતાનું ઘણું યોગદાન: પીએમ મોદી
જૂનાગઢ: પીએમ મોદીએ કહ્યું હતું કે “ગુજરાત અને સૌરાષ્ટ્રની ધરતી એ સંતો અને વિભૂતિઓની ધરતી રહી છે. વ્યસનના અંધકાર સામે સમાજને બચાવવામાં સોનલ માતાએ ઘણું યોગદાન આપ્યું છે. તેમનું સમગ્ર જીવન જનકલ્યાણ માટે સમર્પિત રહ્યું છે.” પીએમ મોદીએ ચારણ સમાજના…
- નેશનલ
ભારતીય સેનાને મળ્યા બે નવા ઘાતક હથિયારો, હવે રાતે ઓપરેશન બંધ નહીં થાય…..
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીર સહિત ઘણા સરહદી વિસ્તારોમાં આતંકવાદી હુમલાઓ થતા હોય છે ત્યારે ઘણીવાર એવું થતું હોય છે કે કોઈ વિસ્તારમાં આતંકવાદી છુપાયા હોય પરંતુ સાંજ ઢળતા જ આતંકવાદીઓને શોધવાનું સર્ચ ઓપરેશન બંધ કરવું પડતું હોય છે કારણકે રાતના સમયે…
- નેશનલ
અરૂણાચલ પ્રદેશમાં છ આતંકવાદીની હથિયારો સાથે ધરપકડ
ઇટાનગરઃ અરૂણાચલ પ્રદેશના લોંગડિંગ જિલ્લામાં સુરક્ષા દળોએ એનએસસીએન-આઇએમના છ આતંકવાદીઓને ઝડપી પાડ્યા હતા તેમ જ તેમના કબ્જામાંથી શસ્ત્રો અને દારૂગોળો જપ્ત કર્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. લોંગડિંગના એસપી ડેકિયો ગુમ્જાના જણાવ્યા અનુસાર તાજેતરમાં અર્ધલશ્કરી દળો અને લોંગડિંગ પોલીસ દ્વારા જિલ્લાના…
- નેશનલ
કોહલીનું 14 મહિને કમબૅક: ભારત બીજી મૅચ પણ જીતીને ટ્રોફી પર કબજો કરવાના મૂડમાં
ઇન્દોર: કિંગ કોહલી ટી-20 ઇન્ટરનૅશનલ્સમાં 14 મહિને વાપસી કરી રહ્યો છે. તે શનિવારે બપોરે ઇન્દોર આવવા મુંબઈથી રવાના થયો હતો. ભારત વતી ટી-20માં છેલ્લે તે 2022માં ટી-20 વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં રમ્યો હતો. મોહાલીમાં ભારતે અફઘાનિસ્તાન સામે સિરીઝની પ્રથમ મૅચ…