- મનોરંજન
કોને ચિયર અપ કરવા પહોંચ્યા Kareena kapoor-khan, Suhana Khan And Karan Johar?
હેડિંગ વાંચીને તમે ચોક્કસ જ વિચારમાં પડી ગયા હશો કે કરિના કપૂર ખાન, સુહાના ખાન અને કરણ જોહર આખરે કોને ચિયર અપ કરવા પહોંચ્યા હતા તો તમારી જાણ માટે કે આ ત્રણેય જણ ધીરુભાઈ ઈન્ટરનેશનલ સ્કુલમાં સ્ટાર કિડ્સના સ્પોર્ટ્સ ડેમાં…
- આપણું ગુજરાત
વડોદરા દુર્ઘટના બાદ સફાળું જાગ્યું તંત્રઃ ઓખા-બેટદ્વારકામાં પ્રવાસીઓ માટે લાઇફ જેકેટ ફરજિયાત
બેટ દ્વારકા: વડોદરામાં થયેલી દુ:ખદ ઘટના બાદ રાજ્ય સરકાર સફાળી જાગી છે. હરણી લેકમાં બોટિંગની અણઘડ વ્યવસ્થા, લાઇફ જેકેટ સહિતની સુરક્ષાના સાધનોના અભાવના અહેવાલો મીડિયામાં પ્રકાશિત થતા તીર્થસ્થળ બેટ દ્વારકા અને ઓખા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસમાં પણ લાઇફ જેકેટ…
- આમચી મુંબઈ
કારમાંથી કીમતી વસ્તુઓ ચોરનારી આંતરરાજ્ય ટોળકીના ત્રણ પકડાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ડ્રાઈવરને વાતોમાં પરોવી કે પાર્ક કરાયેલી કારમાંથી કીમતી વસ્તુઓ ચોરનારી આંતરરાજ્ય ટોળકીના ત્રણ સભ્યને પકડી પાડી પોલીસે ચોરીની મતા હસ્તગત કરી હતી. ખાર પોલીસે ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ ગણશેખર ઉમાનાથ (27), ગોપાલ ચંદ્રશેખર (42) અને વિજયન સુકુમાર…
- આમચી મુંબઈ
મરાઠા આંદોલનકારી મનોજ જરાંગે મુંબઈમાં આવશે વેનિટી વૅનમાં
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મરાઠા આરક્ષણ માટે આંદોલન કરી રહેલા મનોજ જરાંગે-પાટીલ મુંબઈની રેલી માટે શનિવારે રવાના થવાના છે ત્યારે તેમને પ્રવાસમાં કોઈ અગવડ ન પડે તે માટે બીડના મરાઠા સમાજ દ્વારા તેમના માટે વેનિટી વૅન તૈયાર રાખવામાં આવી છે. આ…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં 22 જાન્યુઆરીએ જાહેર રજા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અયોધ્યાના રામ મંદિરમાં રામ લલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ત્યારે આ ઐતિહાસિક પ્રસંગને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે 22 જાન્યુઆરીએ સાર્વજનિક રજા જાહેર કરી છે. અત્યારે આખા દેશમાં રામ મંદિરમાં થનારી પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સાહ જોવા મળી રહ્યો…
- આમચી મુંબઈ
ઘોડબંદર રોડ પર કન્ટેનર ઊંધું વળ્યા પછી સળગી ઊઠ્યું: એકનું મોત
થાણે: થાણેથી ગુજરાત જઈ રહેલું ખાલી કન્ટેનર ઘોડબંદર રોડ પર ઊંધું વળ્યા પછી તેમાં આગ લાગી હતી. આગમાં દાઝેલા એક જણનું મૃત્યુ થયું હતું તો આ ઘટનાને કારણે લગભગ ત્રણ કલાક સુધી એક માર્ગ પરનો વાહનવ્યવહાર ઠપ રહ્યો હતો.પોલીસના જણાવ્યા…
- નેશનલ
આનંદ મહિન્દ્રાએ કઈ ફિલ્મ જોવાની ભલામણ કરી ફેન્સ અને ફોલોવર્સને? પોસ્ટ થઈ વાઈરલ…
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપના ચેરમેર આનંદ મહિન્દ્રા એક ખૂબ જ કુશળ બિઝનેસ મેન તો છે જ પણ એની સાથે સાથે તેઓ એક સારા વ્યક્તિત્વના માલિક પણ છે. આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ પણ રહે છે અને અવારનવાર…
- નેશનલ
જાણો ક્યારે ક્યારે થશે રામ મંદિરમાં આરતી?
અયોધ્યાઃ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વે આજે રામ લલ્લાના ચહેરાવાળી એક સંપૂર્ણ તસવીર જારી કરવામાં આવી હતી, જેમાં ભગવાન રામનું સંપૂર્ણ સ્વરુપ જોવા મળ્યું હતું. રામ મંદિરના ગર્ભગૃહ સ્થાપિત કરવામાં આવેલી આ મૂર્તિને મૈસુરના મૂર્તિકાર અરુણ યોગીરાજ દ્વારા…
- આપણું ગુજરાત
લગ્નના 17 વર્ષ બાદ બંધાયું હતું પારણું, બાળકો હરણી બોટ દુર્ઘટનામાં કાળનો કોળિયો થઇ ગયા
વડોદરા: હરણી ખાતે બોટ પલટવાની ઘટનામાં મૃત્યુઆંક 17એ પહોંચ્યો છે, હજુ પણ આંકડો વધે તેવી શક્યતાઓ છે. આ દુર્ઘટનાને પગલે અનેક હસતા રમતા પરિવારોમાં માતમ છવાયો છે. દિવસરાત ગુંજતી બાળકની કિલકારીઓ સદાયને માટે શાંત પડી જતા માબાપનો સંસાર સૂનો થયો…