- આપણું ગુજરાત
વડોદરા બોટકાંડ મામલે PIL,મોરબી બ્રિજ દુર્ઘટના એસોસિએશને સુપ્રીમમાં મામલો પહોંચાડ્યો
વડોદરા: વડોદરાની બોટ દુર્ઘટના બાદ રાજ્યમાં જેટલા પણ પ્રવાસન સ્થળો છે ત્યાંના સ્થાનિક તંત્ર દ્વારા વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીઝમાં અધિકારીઓ દ્વારા કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જેની અસરને લઈને ઓખા-બેટ દ્વારકા ફેરી બોટમાં લાઇફ જેકેટ સહિતના સુરક્ષાના સાધનો ફરજિયાત કરી…
- આમચી મુંબઈ
સાંતાક્રુઝમાં જ્વેલર્સને પિસ્તોલની ધાક બતાવી દાગીનાની લૂંટ: ત્રણ પકડાયા
મુંબઈ: ઘરમાં ઘૂસી જ્વેલર્સને પિસ્તોલની ધાકે બાનમાં લીધા પછી અંદાજે 31 લાખ રૂપિયાના સોનાના દાગીના લૂંટી ભૂતપૂર્વ કર્મચારી સહિત ત્રણ જણ ફરાર થઈ ગયા હોવાની ઘટના સાંતાક્રુઝમાં બની હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી બે આરોપીને પાલઘર જિલ્લામાંથી, જ્યારે એકને ગુજરાતના…
- સ્પોર્ટસ
ફરી એક વખત ઘોડીએ ચડવા તૈયાર છે ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર પ્લેયર?
વન-ડે વર્લ્ડકપ-2023માં પોતાના દમદાર પર્ફોર્મન્સથી લોકોના દિલ જીતી લેનાર ટીમ ઈન્ડિયાનો સ્ટાર પ્લેયર મોહમ્મદ શમી હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ લાઈમલાઈટમાં રહે છે. મોહમ્મદ શમી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તે અવારનવાર તેના ફેન્સ સાથે પર્સનલ…
- આમચી મુંબઈ
રવિવારે આખા શહેર પર છવાઈ જશે મુંબઈ મૅરેથૉનનો જાદુ
મુંબઈ: એશિયાની સૌથી મોટી અને રનર્સમાં સૌથી વધુ ફૉલો થતી ટાટા મુંબઈ મૅરેથૉન (ટીએમએમ) ફરી એકવાર આવી ગઈ છે. રવિવાર, 21 જાન્યુઆરીની આ મહા-દોડમાં 50,000થી પણ વધુ લોકો ભાગ લેશે. ઐતિહાસિક છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) આ જગવિખ્યાત મુંબઈ મૅરેથૉનની…
- આમચી મુંબઈ
મનોજ જરાંગેના આંદોલનમાં સહભાગી થશે બચ્ચુ કડુ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પ્રહાર સંગઠનના વિધાનસભ્ય બચ્ચુ કડુ મનોજ જરાંગે-પાટીલના આંદોલનમાં સહભાગી થવાના છે. સત્તાધારી મહાયુતિના એક વિધાનસભ્ય દ્વારા અપનાવવામાં આવેલું આ વલણ ચોંકાવનારું છે. શનિવારે બચ્ચુ કડુએ અંતરવાલી સરાટીથી મુંબઈના દિશામાં કૂચ કરી હતી અને કહ્યું હતું કે મુંબઈમાં…
- આમચી મુંબઈ
જરાંગે પાટીલ મુંબઈ આવવા રવાના
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મરાઠા અનામત માટે આંદોલન કરી રહેલા મનોજ જરાંગે-પાટીલે શનિવારે જાલનાના અંતરવાલી સરાટી ગામથી પોતાની મુંબઈ આવી રહેલી પદયાત્રાનો પ્રારંભ કર્યો હતો. તેમની સાથે હજારો મરાઠા કાર્યકર્તા જોડાયા હતા. તેમણે યાત્રા શરૂ કરતાં પહેલાં તેમણે રાજ્ય સરકારના ક્રુર…
- નેશનલ
અદ્ભુત રામ મંદિરનું નિર્માણ પણ અદ્ભુત, ક્યાય લોખંડનો ઉપયોગ નહીં! જાણો કારણ
22 જાન્યુઆરીએ રામ મંદિરનુ ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. આ મંદિરના નિર્માણમાં એવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના કારણે તે સદીઓ સુધી આવું જ રહેશે. આ મંદિરના નિર્માણમાં મોટી આશ્ચર્યની વાત એ છે કે રામ મંદિરના નિર્માણમાં સ્ટીલ અને…
- આમચી મુંબઈ
આવતી કાલે મુંબઈના આ રેલવે માર્ગ પર રહશે બ્લૉક, લોન્ગ વિકેન્ડ પ્લાન કર્યો હોય તો જાણીલો આ માહિતી
મુંબઈ: મુંબઈના રેલવે માર્ગ પર આવતી કાલે 21 જાન્યુઆરીએ મધ્ય અને હાર્બર માર્ગ પર વિશેષ બ્લૉક હાથ ધરવામાં આવવાનો છે. અયોધ્યામાં 22 તારીખે શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠ કાર્યક્રમને લઈને મહારાષ્ટ્ર સરકાર દ્વારા પણ સોમવારે સાર્વજનિક રજા જાહેર કરવામાં આવી…
- મનોરંજન
Break Upના સમાચાર વચ્ચે આ રીતે જોવા મળ્યા Malaika Arorra-Arjun Kapoor
બી-ટાઉનમાં સૌથી વધુ કોઈ ચર્ચાતુ અને લાઈમલાઈટમાં રહેતું કપલ હોય તો તે છે મલાઈકા અરોરા અને અર્જુન કપૂર. પરંતુ અત્યારે મલાઈકા અને અર્જુન ખૂબ જ ચર્ચામાં છે અને એનું કારણ છે તેમનું બ્રેકઅપ… બ્રેકઅપના સમાચારો વચ્ચે મલાઈકા અને અર્જુન ફરી…