- આમચી મુંબઈ
મનોજ જરાંગેના આંદોલનમાં સહભાગી થશે બચ્ચુ કડુ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પ્રહાર સંગઠનના વિધાનસભ્ય બચ્ચુ કડુ મનોજ જરાંગે-પાટીલના આંદોલનમાં સહભાગી થવાના છે. સત્તાધારી મહાયુતિના એક વિધાનસભ્ય દ્વારા અપનાવવામાં આવેલું આ વલણ ચોંકાવનારું છે. શનિવારે બચ્ચુ કડુએ અંતરવાલી સરાટીથી મુંબઈના દિશામાં કૂચ કરી હતી અને કહ્યું હતું કે મુંબઈમાં…
- આમચી મુંબઈ
જરાંગે પાટીલ મુંબઈ આવવા રવાના
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મરાઠા અનામત માટે આંદોલન કરી રહેલા મનોજ જરાંગે-પાટીલે શનિવારે જાલનાના અંતરવાલી સરાટી ગામથી પોતાની મુંબઈ આવી રહેલી પદયાત્રાનો પ્રારંભ કર્યો હતો. તેમની સાથે હજારો મરાઠા કાર્યકર્તા જોડાયા હતા. તેમણે યાત્રા શરૂ કરતાં પહેલાં તેમણે રાજ્ય સરકારના ક્રુર…
- નેશનલ
અદ્ભુત રામ મંદિરનું નિર્માણ પણ અદ્ભુત, ક્યાય લોખંડનો ઉપયોગ નહીં! જાણો કારણ
22 જાન્યુઆરીએ રામ મંદિરનુ ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. આ મંદિરના નિર્માણમાં એવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના કારણે તે સદીઓ સુધી આવું જ રહેશે. આ મંદિરના નિર્માણમાં મોટી આશ્ચર્યની વાત એ છે કે રામ મંદિરના નિર્માણમાં સ્ટીલ અને…
- આમચી મુંબઈ
આવતી કાલે મુંબઈના આ રેલવે માર્ગ પર રહશે બ્લૉક, લોન્ગ વિકેન્ડ પ્લાન કર્યો હોય તો જાણીલો આ માહિતી
મુંબઈ: મુંબઈના રેલવે માર્ગ પર આવતી કાલે 21 જાન્યુઆરીએ મધ્ય અને હાર્બર માર્ગ પર વિશેષ બ્લૉક હાથ ધરવામાં આવવાનો છે. અયોધ્યામાં 22 તારીખે શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠ કાર્યક્રમને લઈને મહારાષ્ટ્ર સરકાર દ્વારા પણ સોમવારે સાર્વજનિક રજા જાહેર કરવામાં આવી…
- મનોરંજન
Break Upના સમાચાર વચ્ચે આ રીતે જોવા મળ્યા Malaika Arorra-Arjun Kapoor
બી-ટાઉનમાં સૌથી વધુ કોઈ ચર્ચાતુ અને લાઈમલાઈટમાં રહેતું કપલ હોય તો તે છે મલાઈકા અરોરા અને અર્જુન કપૂર. પરંતુ અત્યારે મલાઈકા અને અર્જુન ખૂબ જ ચર્ચામાં છે અને એનું કારણ છે તેમનું બ્રેકઅપ… બ્રેકઅપના સમાચારો વચ્ચે મલાઈકા અને અર્જુન ફરી…
- સ્પોર્ટસ
બીસીસીઆઇને આઇપીએલના એક જ કૉન્ટ્રૅક્ટથી થશે 2500 કરોડ રૂપિયાની રેકૉર્ડ-બ્રેક કમાણી
મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 17મી સીઝનને આડે હવે ભારતની માત્ર એક સિરીઝ બાકી રહી છે અને એ પૂરી થયા પછી ક્રિકેટજગતની આ સૌથી લોકપ્રિય લીગ ટૂર્નામેન્ટની સાથે ફરી ટાટા કંપનીનું નામ લેવાશે, કારણકે દેશના ટોચના કોર્પોરેટ જૂથમાં ગણાતા ટાટા…
- નેશનલ
Rammandir: દિવાળી કરતા પણ વધારે વેપાર થયો આ વેપારીઓનો
અમદાવાદઃ સમગ્ર દેશ જ નહીં વિશ્વમાં અયોધ્યા ખાતે નિર્માણ પામલે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમ ચાલી રહી છે. દેશના દરેક ખૂણામાંથી કંઈકને કંઈ કાર્યક્રમોની ખબરો આવતી રહે છે. ઘરે ઘરે અને સોસાયટીઓમાં પણ 22મી જાન્યુઆરીના દિવસની ઉજવણીની તૈયારીઓ થઈ…
- આપણું ગુજરાત
Politics: ગુજરાતમાં એક પક્ષમાં નહીં, એક પરિવારમાં પણ ચૂંટણીની ટિકિટ માટે ખેંચતાણ
ભરૂચઃ લોકસભાની ચૂંટણી પહેલા જ ગુજરાત કૉંગ્રેસમાં ભંગાણ શરૂ થઈ ગયું છે. કૉંગ્રેસના દિગ્ગજ નેતાઓ પક્ષ છોડી ભગવો ધારણ કરી રહ્યા છે ત્યારે પક્ષમાં એક જ મોકણ નથી, પરંતુ જાતજાતની પરેશાનીઓ ઊભી થઈ રહી છે. લગભગ છએક મહિનાથી ગુજરાતની ભરૂચ…
- નેશનલ
સાનિયા મિર્ઝા અને શોએબ માલિક વચ્ચે તલાક – પાકિસ્તાની મીડિયા
પાકિસ્તાનના જિયો ન્યૂઝએ શનિવારે પોતાના એક રિપોર્ટમાં જણાવ્યુ કે પૂર્વ ભારતીય ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝાએ પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શોએબ માલિક સાથે છૂટાછેડા (તલાક) લઈ લીધા છે. આ સમાચાર ત્યારે બહાર આવ્યા જ્યારે, શોએબ માલિકે પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદ સાથે તેના…
- સ્પેશિયલ ફિચર્સ
2000 રૂપિયાની નોટ બદલાવવાને લઈને RBIએ આપી Important Information…
મુંબઈઃ 2000 રૂપિયાની નોટ બાબતે Reserve Bank Of India દ્વારા મહત્ત્વની માહિતી આપવામાં આવી છે અને આ માહિતી અનુસાર સોમવારે એટલે કે 22મી જાન્યુઆરીના અયોધ્યા ખાતે રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે બેંકો દ્વારા હાફ ડે જાહેર કરવામાં આવ્યો…