- નેશનલ
પ્રાણ પ્રતિષ્ઠા પર સમગ્ર વિશ્વની નજર, જાણો અમેરિકા, બ્રિટેન, સહિત શું કહે છે વર્લ્ડ મીડિયા?
અયોધ્યામાં નિર્માણ પામી રહેલા વિશાળ રામ મંદિરમાં રામલલાનો પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રસંગ પૂર્ણ થઈ ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ લાલાના પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ પૂર્ણ કરી, જેના કારણે દેશભરમાં ઉજવણીનો માહોલ છે. વિદેશમાં વસતા ભારતીયોમાં પણ દિવાળી જેવી ઉજવણી જોવા મળી…
- સ્પોર્ટસ
સૂર્યકુમાર આઇસીસીની ટીમનો કૅપ્ટન: કચ્છી પ્લેયર રામજિયાણી પણ ટીમમાં
દુબઈ: સૂર્યકુમાર યાદવ 14 ડિસેમ્બર પછી ટીમ ઇન્ડિયાથી દૂર છે એમ છતાં તેણે ટી-20 ઇન્ટરનૅશનલ્સમાં નંબર-વનની રૅન્ક જાળવી રાખી છે. જર્મનીમાં તેણે થોડા જ દિવસ પહેલાં સાથળમાં સર્જરી કરાવી એટલે આઠ-નવ અઠવાડિયા તો નહીં જ રમી શકે એટલે તેની કરીઅરનો…
- આમચી મુંબઈ
‘ટ્રાયલ’ વખતે બળાત્કારના આરોપીએ કરી આવી હરકત, ગુનો નોંધાયો
મુંબઈઃ બળાત્કારના આરોપીના ‘ટ્રાયલ’ વખતે કોર્ટના જજ પર શરમજનક હરકત કરવાને કારણે કોર્ટમાં દોડાદોડી થઈ ગઈ હતી. પોલીસે પોસ્કો (પ્રિવેન્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફન્સીસ) ટ્રાયલની અંતિમ સુનાવણી દરમિયાન શનિવારે દિંડોશી સેશન્સ કોર્ટના ન્યાયાધીશ પર કથિત રીતે ચપ્પલ ફેંકવા બદલ…
- આમચી મુંબઈ
Central Railwayમાં લોકલ ટ્રેનોના ધાંધિયા માટે આ કારણ જવાબદાર નથી, જાણો શું છે?
મુંબઈઃ મુંબઈ સબર્બન રેલવેમાં મધ્ય રેલવેનો સૌથી મોટો રેલ કોરિડોર હોવાની સાથે ટ્રેનનું નેટવર્ક પણ જટીલ છે, પરંતુ સૌથી વધુ ટ્રેનસેવા ખોટકાવાના કિસ્સા અહીં બને છે. મધ્ય રેલવેમાં રોજની 1800થી વધુ લોકલ ટ્રેન દોડાવાય છે, જેમાં અકસ્માત સહિત ટેક્નિકલ ખામીને…
- નેશનલ
રામ લલ્લાના પ્રતિષ્ઠા મહોત્સવમાં આલિયા આ ખાસ સાડી પહેરીને પહોંચી, તમે જોઈ કે નહીં?
લાંબા સમયથી રામભક્તો જે શુભ ઘડીની રાહ જોઈ રહ્યા હતા આખરે એ ઘડી આવી પહોંચી છે અને અયોધ્યાના રામ મંદિરમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ રંગેચંગે પાર પડ્યો. આ ઐતિહાસિક કાર્યક્રમમાં રાજકારણીઓથી લઈને બોલીવૂડના સેલેબ્સ સહિત ઉદ્યોગપતિઓએ હાજરી આપી હતી.…
- નેશનલ
દિપીકા ચીખલીયા, સુનિલ લહેરી, અરૂણ ગોવિલનું ‘હમારે રામ આયે હૈં’ સોંગ રિલીઝ..
આજે Ayodhya Ram Mandirનો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાઇ ગયો. સમગ્ર દેશ આજે ધાર્મિકતાના રંગે રંગાયેલું છે ત્યારે લોકોના હૃદયમાં વસેલા પ્રખ્યાત ‘રામાયણ’ સિરીયલના કલાકારો દિપીકા ચીખલીયા, સુનિલ લહેરી, અરૂણ ગોવિલનું ‘હમારે રામ આયે હૈં’ સોંગ પણ આજે રિલીઝ થયું છે.…
- સ્પોર્ટસ
પૅરિસ ઑલિમ્પિક્સની હૉકીમાં ભારતે કેમ શરૂઆતમાં જ લોઢાના ચણા ચાવવા પડશે?
પૅરિસ: ઑલિમ્પિક ગેમ્સની મેન્સ હૉકીમાં ભારત સૌથી વધુ આઠ વખત ચૅમ્પિયન બની ચૂક્યું છે, પણ આ વર્ષની પૅરિસ ઑલિમ્પિક્સમાં આ બિગેસ્ટ ચૅમ્પિયને શરૂઆતથી જ મોટા વિઘ્નો પાર કરવા પડશે એવી હાલત છે. એશિયન ગેમ્સ ચૅમ્પિયન અને 2021ની ટોક્યો ઑલિમ્પિક્સના બ્રૉન્ઝ…
- આપણું ગુજરાત
વડોદરામાં પ્રભુ શ્રીરામની શોભાયાત્રા દરમિયાન પથ્થરમારાની ઘટના
વડોદરા: આજે રામનગરી અયોધ્યામાં ભવ્ય રામમંદિરનું ઉદ્ઘાટન થયું છે ત્યારે વડોદરા શહેરના પાદરા તાલુકામાં ભગવાનની શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટના બની છે. આજે અયોધ્યામાં ભવ્ય રામમંદિરમાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. સમગ્ર દેશ આજે પ્રભુ શ્રીરામની…
- ધર્મતેજ
રામ લલ્લાને પ્રિય છે આ પાંચ રાશિઓ, જોઈ લો તમારી રાશિ તો નથી ને?
આજે માત્ર અયોધ્યા જ નહીં આખો દેશ રામમય બની ગયો છે, રામના રંગે રંગાયો છે. 500 વર્ષના ઈંતેજારનો અંત આવ્યો છે અને રામ લલ્લા આજે ટેન્ટમાંથી ભવ્ય મંદિરમાં બિરાજમાન થયા છે અને આખો દેશ તેનો આનંદ મનાવી રહ્યો છે. રામ…
- આપણું ગુજરાત
પ્રાણ પ્રતિષ્ઠાના મૂહુર્ત પર જ રાજકોટમાં બાળકનો થયો જન્મ, 4 શહેરો મળીને કુલ 26 બાળકો જન્મ્યાં
અમદાવાદ: આજે રામલલ્લાના રામમંદિરમાં વિરાજમાન થવાની સાથે જ ગુજરાતના અનેક ઘરોમાં પણ રામસ્વરૂપે બાળકોનું આગમન થયું છે. રાજ્યના 4 મહાનગરોમાં કુલ 26 બાળકોએ આજે જન્મ લીધો છે. અમદાવાદમાં એક દંપતિને ટ્વીન્સ સાથે એક બાળક એમ 3 બાળકો જન્મ્યા છે, તો…