- આપણું ગુજરાત
વડોદરામાં પ્રભુ શ્રીરામની શોભાયાત્રા દરમિયાન પથ્થરમારાની ઘટના
વડોદરા: આજે રામનગરી અયોધ્યામાં ભવ્ય રામમંદિરનું ઉદ્ઘાટન થયું છે ત્યારે વડોદરા શહેરના પાદરા તાલુકામાં ભગવાનની શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટના બની છે. આજે અયોધ્યામાં ભવ્ય રામમંદિરમાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. સમગ્ર દેશ આજે પ્રભુ શ્રીરામની…
- ધર્મતેજ
રામ લલ્લાને પ્રિય છે આ પાંચ રાશિઓ, જોઈ લો તમારી રાશિ તો નથી ને?
આજે માત્ર અયોધ્યા જ નહીં આખો દેશ રામમય બની ગયો છે, રામના રંગે રંગાયો છે. 500 વર્ષના ઈંતેજારનો અંત આવ્યો છે અને રામ લલ્લા આજે ટેન્ટમાંથી ભવ્ય મંદિરમાં બિરાજમાન થયા છે અને આખો દેશ તેનો આનંદ મનાવી રહ્યો છે. રામ…
- આપણું ગુજરાત
પ્રાણ પ્રતિષ્ઠાના મૂહુર્ત પર જ રાજકોટમાં બાળકનો થયો જન્મ, 4 શહેરો મળીને કુલ 26 બાળકો જન્મ્યાં
અમદાવાદ: આજે રામલલ્લાના રામમંદિરમાં વિરાજમાન થવાની સાથે જ ગુજરાતના અનેક ઘરોમાં પણ રામસ્વરૂપે બાળકોનું આગમન થયું છે. રાજ્યના 4 મહાનગરોમાં કુલ 26 બાળકોએ આજે જન્મ લીધો છે. અમદાવાદમાં એક દંપતિને ટ્વીન્સ સાથે એક બાળક એમ 3 બાળકો જન્મ્યા છે, તો…
- આમચી મુંબઈ
‘અટલ સેતુ’ પર બન્યો પહેલો અકસ્માત, જાણો શું થયું?
મુંબઈ: તાજેતરમાં ઉદ્ઘાટન કરવામાં આવેલા અટલ સેતુ પર પહેલા રોડ અકસ્માતની દુર્ઘટના બની હતી. આ કાર અકસ્માતનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર પણ જોરદાર વાીરલ થયો હતો. રવિવારે બપોરે આ અકસ્માત થયો હતો. અટલ સેતુ પર એક કાર રસ્તા પર…
- નેશનલ
Ram Mandir પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં પહોંચેલા બાબા બાગેશ્વરે શું કહ્યું?
આજે રામનગરી Ayodhyaમાં ઉત્સવનો માહોલ છે. રામ મંદિરનું ભવ્ય ઉદ્ઘાટન અને રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઇ ચુકી છે. કાર્યક્રમના સાક્ષી બનેલા અનેક મહેમાનો પોતાની લાગણી મીડિયા સમક્ષ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે બાબા બાગેશ્વર એટલે કે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ પણ…
- ટોપ ન્યૂઝ
અયોધ્યામાં ઉમા ભારતીને ભેટીને સાધ્વી ઋતુંભરા રડી પડ્યા, જાણો શું કહ્યું?
અયોધ્યા: અયોધ્યામાં શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં અનેક દિગ્ગજ નેતાઓ અભિનતાઓ પહોંચ્યા હતા, ત્યારે અયોધ્યામાં રામ મંદિર આંદોલનના મુખ્ય ચળવળકર્તા ઉમા ભારતી અને સાધ્વી ઋતુંભરાએ પણ પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપી છે. અયોધ્યામાં શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં હાજર…
- નેશનલ
PM મોદી થયા ભાવુક, પ્રભુ રામ પાસે માંગી માફી! જાણો કારણ
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદી લોકોને સંબોધિ રહ્યા છે. અત્યંત ધીમી લયમાં શરૂ કરાયેલા તેમના ભાષણની શરૂઆત કરતાં તેને કહ્યું કે ‘હમારે રામ આ ગયે હૈ’ આ સમયે વડા પ્રધાન ભાવુક જણાયા હતા. પોતાના ભાષણમાં તે…
- નેશનલ
હવે અયોધ્યામાં ગોળીઓનો અવાજ ગૂંજશે નહીંઃ યોગી આદિત્યનાથે રામ મંદિરને નવું નામ આપ્યું
અયોધ્યાઃ આજે ભગવાન રામના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્વમાં પોતાનું સંબોધન આપતા ઉત્તર પ્રદેશના ભાજપના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું હતું કે હવે અયોધ્યાની ગલીઓમાં ગોળીઓનો અવાજ નહીં આવે. હવે માતા સરિયુ (નદી) રક્તરંજિત નહીં થાય. તેમણે આમ કહ્યું કારણ કે…
- આમચી મુંબઈ
મીઠી નદી પાસેના વિસ્તારોને પૂરથી બચાવવા ૨૮ ફ્લડગેટ્સ ઊભા કરાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મીઠી નદી નજીકના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા અટકાવવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ અહીં ૨૮ ફ્લડગેટ્સ બનાવવા હાથ ધરેલી યોજના ધીમી ગતીએ ચાલી રહી હતી. જોકે હવે બહુ જલદી આ કામ માટેના ટેન્ડર બહાર પાડવામાં આવવાના છે. લગભગ ૨,૦૦૦…
- નેશનલ
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વે ત્રણ રાજ્યોએ કરી આ જાહેરાત
નવી દિલ્હી/પણજીઃ અયોધ્યામાં આવતીકાલે રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વે દિલ્હી, ગોવા અને ઝારખંડની રાજ્ય સરકારોએ પોતાના રાજ્યની સ્કૂલ/કચેરી/કસિનો બંધ રાખવા મુદ્દે મહત્ત્વની જાહેરાત કરી હતી. દિલ્હી અને ઝારખંડ સરકારે આવતીકાલે સવારની સ્કૂલો બંધ રહેશે, જ્યારે ગોવામાં કસિનો પણ બંધ રાખવાનો…