- નેશનલ
અયોધ્યા ગયેલાં માસ્ટર બ્લાસ્ટર Sachin Tendulkar સાથે થયું કંઈક એવું કે…
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના રંગમાંથી હજી દેશવાસીઓ બહાર નથી આવી શક્યા ત્યાં ગઈકાલની ઈવેન્ટમાંથી અલગ અલગ વીડિયો અને મજેદાર ઘટનાઓ સામે આવી રહી છે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા પહોંચેલા માસ્ટર બ્લાસ્ટર Sachin Tendulkar સાથે કંઈક એવું બન્યું હતું કે…
- આમચી મુંબઈ
મિઝોરમમાં ઘુસી આવેલા મ્યાંમારના 184 સૈનિકોને ભારતે પાછા મોકલ્યા
ગત 17 જાન્યુઆરીએ આંતરવિગ્રહને કારણે મિઝોરમમાં ઘુસી આવેલા મ્યાંમારની સેનાના 184 સૈનિકોને ભારતે પરત મોકલ્યા છે. મ્યાંમારમાં લાંબા સમયથી વંશીય બળવાખોર જૂથો અને લોકશાહી તરફી દળો અને મ્યાંમારની સેના વચ્ચે ઘર્ષણ થઇ રહ્યું છે, જેનાથી બચવા માટે મ્યાંમારના સૈનિકોએ ભારતના…
- સ્પોર્ટસ
ICCએ સર્વશ્રેષ્ટ ટેસ્ટ ટીમની કરી જાહેરાતઃ ભારતના સ્ટાર ક્રિકેટરને મળ્યું સ્થાન
દુબઇઃ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ વર્ષ 2023ની સર્વશ્રેષ્ઠ ટેસ્ટ ટીમની જાહેરાત કરી છે. ટીમની કેપ્ટનશિપ પેટ કમિન્સને સોંપવામાં આવી છે. આ ટીમમાં ઓસ્ટ્રેલિયન ખેલાડીઓનો દબદબો રહ્યો છે. સર્વશ્રેષ્ઠ ટેસ્ટ ટીમમાં ભારત અને ઈંગ્લેન્ડના બે-બે, શ્રી લંકા અને ન્યૂ ઝીલેન્ડના એક-એક…
- આમચી મુંબઈ
MTHL Project: હાઈ કોર્ટના આદેશ પછી ખેડૂતોને અભૂતપૂર્વ વળતર મળશે
નવી મુંબઈ: તાજેતરમાં ખુલ્લો મુકવામાં આવેલા મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક (એમટીએચએલ) પ્રોજેક્ટના કારણે અસરગ્રસ્ત લોકોને 2014ના કાયદા અનુસાર આર્થિક વળતર આપવાનો આદેશ બોમ્બે હાઈ કોર્ટે સિટી એન્ડ ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (સિડકો)ને આપ્યો છે. આ આદેશને પગલે જમીન સંપાદનને આગલે અભૂતપૂર્વ…
- નેશનલ
સીતામઢી કે જનકપુરી? ક્યાં જન્મ્યા હતા માતા સીતા…
ગઈકાલે અયોધ્યા ખાતે રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ યોજાયો, હજારો લોકોએ આ ઐતિહાસિક કાર્યક્રમના સાક્ષી બન્યા. પરંતુ માતા સીતાની વાત આવે તો તેમના જન્મસ્થાનને લઈને અલગ અલગ લોકવાયકાઓ સાંભળવા મળે છે. આજે અમે અહીં તમને માતા સીતાના જન્મસ્થળ વિશે કેટલીક…
- ટોપ ન્યૂઝ
આસામમાં એફઆઈઆર નોંધાતા રાહુલ ગાંધી ભડક્યા, પ્રાણ પ્રતિષ્ઠા મુદ્દે પ્રતિક્રિયા આપી
ગુવાહાટીઃ આસામમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીની આગેવાની હેઠળની ભારત જોડો ન્યાય યાત્રાને આસામના ગુવાહાટીમાં પ્રવેશ કરવામાં રોક લગાવી ત્યાર બાદ કોંગ્રેસના કાર્યકર્તાઓએ જોરદાર બબાલ અને પ્રદર્શન કર્યું હતું. કાર્યકર્તાઓએ બેરિકેડ તોડીને આસામની સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. આસામના મુખ્ય…
- આમચી મુંબઈ
બોલો, મુંબઈ મેરેથોનમાં થઈ હતી આની ચોરી, પોલીસે છ જણની કરી ધરપકડ
મુંબઈ: રવિવારે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી શરૂ થયેલી ટાટા મુંબઈ મેરેથોનમાં અંદાજે 60,000 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. મેરેથોનમાં ભાગ લેનાર દરેક સ્પર્ધકને મેડલ આપવામાં આવે છે, પણ આ વર્ષે અમુક લોકોને મેડલ નહીં મળતા મેરેથોનના આયોજક દ્વારા મેડલ ચોરી…
- નેશનલ
તેજ પ્રતાપે ભગવાન રામની પ્રતિષ્ઠા પર કેમ એવું કહ્યું કે હજી કલ્કી અવતાર….
પટણા: ઘણા વાદ વિવાદો અને વિપક્ષોની નિવેદનો વચ્ચે 22 જાન્યુઆરીના રોજ ભગવાન રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબજ ધામધૂમથી ઉજવાયો હતો. આ કાર્યક્રમમાં પીએમ મોદી સહિત દેશના અનેક દિગ્ગજ લોકોએ ભાગ લીધો હતો. જો કે મોટાભાગના વિરોધ પક્ષોએ આ કાર્યક્રમને ફક્ત…
- ધર્મતેજ
બસ નવ દિવસ અને બદલાશે આ રાશિના જાતકોનું ભાગ્ય… જોઈ લો કઈ છે ભાગ્યશાળી રાશિઓ..
જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહની ખાસિયત અને વિશેષતાઓ જણાવવામાં આવી છે અને ગ્રહોના રાજકુમાર બુધને જ્યોતિષશાસ્ત્રમાં વાણી અને બુદ્ધિનો કારક ગ્રહ માનવામાં આવ્યો છે. બુધને એવા ગ્રહો માનવામાં આવે છે જે લોકોને સારું સ્વાસ્થ્ય અને આરામ આપે છે. જે લોકોની કુંડળીમાં બુધનું…
- નેશનલ
અયોધ્યાથી પરત ફરી PM મોદીએ ‘પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના’ની કરી જાહેરાત, જાણો સમગ્ર હકીકત?
નવી દિલ્હીઃ અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાન રામલલાના પ્રાણ પ્રતિષ્ઠાના પ્રસંગને સંપન્ન કર્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મોટી સોલાર સ્કીમ (PM solar scheme)ની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે અયોધ્યામાં રામલલ્લાના જીવન અભિષેક પ્રસંગે તેમનો સંકલ્પ વધુ મજબૂત થયો કે…