- સ્પોર્ટસ
ભારતીય ટીમ અસંમજસમાં, ઇંગ્લૅન્ડે ઍન્ડરસન વિનાની પ્લેઇંગ ઇલેવન જાહેર કરી દીધી
હૈદરાબાદ: ભારત ઘરઆંગણે ટેસ્ટ-ક્રિકેટમાં એકેય દેશ સામે સિરીઝ નથી હાર્યું અને 2012થી ચાલી આવતી એ પરંપરા જાળવી રાખવાના સંકલ્પ સાથે રોહિત શર્મા અને તેની ટીમ ગુરુવારે હૈદરાબાદમાં શરૂ થતી પાંચ મૅચવાળી શ્રેણીની પ્રથમ મૅચમાં રમવા ઉતરશે. ભારતની પિચો સ્પિન-ફ્રેન્ડ્લી હોવાથી…
- મનોરંજન
એક દિવસનો પીએમ બનીશ તો… Pankaj Tripathiએ કર્યો ચોંકાવનારો ખુલાસો…
પંકજ ત્રિપાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું એક એવું નામ છે કે જેણે ખૂબ જ ઓછા સમયમાં એકદમ ઊંચાઈઓ સર કરી લીધી છે અને એને ખાસ કોઈ વિશેષ પરિચયની આવશ્યકતા નથી. હાલમાં એક્ટર પંકજ ત્રિપાઠી તેની ફિલ્મ મેં અટલ હૂંના કારણે લાઈમલાઈટમાં છે.…
- નેશનલ
NCPCRએ રાહુલ ગાંધી પર પોકસો હેઠળ FIRની કરી માંગ, દિલ્હી હાઇ કોર્ટને જણાવ્યુ આ કારણ
નવી દિલ્હી: નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR) એ દિલ્હી હાઈકોર્ટમાં આપેલા સોગંદનામામાં કહ્યું કે રાહુલ ગાંધી (Rahul Gandhi) એ 2021માં સગીર દલિત રેપ પીડિતાના પરિવારનો ફોટો ટ્વીટ કર્યો હતો, જે કાયદાનું ઉલ્લંઘન છે. અને માંગ કરી છે…
- આમચી મુંબઈ
રેસકોર્સમાં થીમ પાર્ક મુદ્દે મહારાષ્ટ્ર સરકારની હાઈ કોર્ટમાં મોટી સ્પષ્ટતા
મુંબઈ: દક્ષિણ મુંબઈના મહાલક્ષ્મી રેસકોર્સમાં 120 એકરના થીમ પાર્ક બાંધવા અંગે હજી કોઈ અંતિમ નિર્ણય નથી લેવામાં આવ્યો એવી સ્પષ્ટતા મહારાષ્ટ્ર સરકારે બુધવારે બોમ્બે હાઈ કોર્ટ સમક્ષ કરી હતી. અત્યારે માત્ર એ સંદર્ભની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે એમ ઉમેર્યું…
- સ્પોર્ટસ
સૂર્યકુમારને સર્જરી બાદ બેડ પર આઇસીસીના બીજા કયા ગુડ ન્યૂઝ મળ્યા?
મુંબઈ: ટી-20ના વર્લ્ડ નંબર-વન બૅટર સૂર્યકુમાર યાદવને ત્રણ દિવસમાં આઇસીસી તરફથી બે મોટા સારા સમાચાર મળ્યા. છ દિવસ પહેલાં જર્મનીમાં સાથળમાં સર્જરી કરાવ્યા પછી ફક્ત 20 મિનિટ બાદ આઇપૅડ પર રોહિત શર્માની અફઘાનિસ્તાન સામેની અણનમ 121 રનની ધમાકેદાર અને વિક્રમજનક…
- આમચી મુંબઈ
…તો ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં શિંદે કેબિનેટના સભ્યો અયોધ્યા જશે
મુંબઈઃ 22મી જાન્યુઆરીના અયોધ્યામાં રામ મંદિરમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પછી અયોધ્યામાં દર્શન કરનારા ભક્તોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે વીવીઆઈપી લોકોના દર્શન માટે અત્યારે ઉત્તર પ્રદેશ સરકારે માર્ગદર્શિકા જારી કરી છે. હવે વિવિધ રાજ્ય સરકાર (ભાજપ)ની કેબિનેટના સભ્યોને…
- આમચી મુંબઈ
પવઈના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું અપહરણ કરી પાંચ કરોડની માગણી: ચાર પકડાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પવઈના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું કથિત અપહરણ કર્યા બાદ તેની પત્ની પાસે પાંચ કરોડ રૂપિયાની માગણી કરવાના કેસમાં પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી હતી. આરોપીઓએ સીએની કંપની મારફત સ્ટૉક માર્કેટમાં મોટી સંખ્યામાં રોકાણ કર્યું હતું, જેમાં નુકસાન જતાં નાણાંની…
- મનોરંજન
અરૂણ ગોવિલને જ્યારે એરપોર્ટ પર મળ્યા મુસ્લિમ ફેન્સ, આવું હતું અભિનેતાનું રિએક્શન
ટીવી અભિનેતા અરૂણ ગોવિલને કોણ નથી ઓળખતું. દૂરદર્શનની પ્રખ્યાત ધારાવાહિક ‘રામાયણ’માં રામની ભૂમિકા ભજવીને ઘરે ઘરે જાણીતા થયેલા અરૂણ ગોવિલને આજે પણ લોકો સાક્ષાત રામ ભગવાનનું સ્વરૂપ માને છે. ફક્ત હિંદુ જ નહિ પરંતુ દરેક ધર્મના લોકો તેમને ખૂબ આદર…
- આમચી મુંબઈ
મની લોન્ડરિંગ કેસમાં એનસીપીના રોહિત પવાર ઈડી સમક્ષ હાજર
મુંબઈ: મહારાષ્ટ્ર સ્ટેટ કો ઓપરેટિવ બેંકના કથિત સ્વરૂપના કૌભાંડના કેસમાં મની લોન્ડરિંગ કેસની પૂછપરછ સંદર્ભે શરદ પવારના ભત્રીજા રાજેન્દ્ર પવારના પુત્ર રોહિત પવાર (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષના વિધાનસભ્ય) બુધવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) સમક્ષ હાજર થયા હતા. ઈડીના કાર્યાલયના પ્રવેશદ્વાર સુધી એનસીપીના…
- આમચી મુંબઈ
‘અટલ સેતુ’ પરથી વાહનચાલકોને થઈ રહી છે આ મૂંઝવણ, જાણો શું છે?
મુંબઈઃ હાલમાં જ શરૂ થયેલા ‘અટલ બિહારી વાજપેયી શિવડી-ન્વાશેવા અટલ સેતુ’ પર ટોલ મૂંઝવણ ઊભી થઈ રહી છે. વાહનચાલકો પાસેથી પરત મુસાફરીના ૭૫ રૂપિયા વધુ વસૂલાતા હોવાનું જોવા મળ્યું છે. આવું એક કે બે નહીં, કેટલાય ડ્રાઇવરો સાથે બન્યું છે.…