- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં તુવેરની ખરીદીની ચુકવણીમાં વિલંબથી ખેડૂતો ચિંતિત, જાણો કારણ શું?
મુંબઈ: મહારાષ્ટ્ર રાજ્યના માર્કેટિંગ વિભાગની મની ટ્રાન્સફર સિસ્ટમમાં ટેકનિકલ ખામીને કારણે તુવેરના અનેક ખેડૂતોને ચુકવણીમાં વિલંબ થયો હોવાનું એક અધિકારીએ જણાવ્યું છે. અનેક ઉત્પાદકોને તેમના ઉત્પાદનોની ખરીદી સામે પૈસા જમા થયા હોવાની પુષ્ટિ કરતા મેસેજ મળ્યા હોવા છતાં હજી સુધી…
- ગાંધીનગર
ગુજરાતના વાતાવરણમાં પલટોઃ કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો
ગાંધીનગરઃ ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે કમોસમી વરસાદ આવ્યો છે. કમોસમી વરસાદના કારણે આજે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ માટે તાપમાનમાં 3થી 5 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી કરવામાં આવી હતી. છેલ્લા ઘણાં દિવસેથી ત્રાહિમામ પોકારતી…
- ગાંધીનગર
વિદ્યાર્થીઓની આતુરતાનો અંતઃ આવતીકાલે બારમા ધોરણનું પરિણામ જાહેર થશે
ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલી ધોરણ 12ની બોર્ડ પરીક્ષામાં 4.23 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. આ વિદ્યાર્થીઓ સાથે સાથે વાલીઓ પણ પરિણામ જાહેર થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે બોર્ડના પરિણામને લઈ ખુશીના…
- નેશનલ
યુરોપના દેશોને વિદેશમંત્રી એસ. જયશંકરનો કડક સંદેશ, કહ્યું ભારતને ભાગીદારોની જરૂર છે સલાહકારોની નહિ
નવી દિલ્હી : ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે યુરોપના દેશોને કડક સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું છે કે ભારત સાથે ગાઢ સંબંધો વિકસાવવા માટે યુરોપને થોડી સંવેદનશીલતા અને પારસ્પરિક હિતોને ધ્યાનમાં રાખવાની જરૂર છે. એસ. જયશંકરે એક ઇન્ટરેક્ટિવ સત્રમાં આ…
- નેશનલ
દિલ્હીથી તેલ અવીવ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ અબુ ધાબીમાં કરી ડાઈવર્ટ, મિસાઈલ હુમલા પછી લીધો નિર્ણય
નવી દિલ્હીઃ દિલ્હીથી તેલ અવીવ જઈ રહેલી એર ઈન્ડિયાના AI139 વિમાનને કાલે સવારે બેન ગુરિયન એરપોર્ટ પર ઘટેલી એક ઘટનાને ગંભીરતાથી લેતા અબુ ધાબી ડાયવર્ટ કરવામાં આવી હતી. ફ્લાઇટ અબુ ધાબીમાં ઉતારવામાં આવી હતી, જો કે આગામી ટૂંક સમયમાં દિલ્હી…
- નેશનલ
પહલગામ આતંકી હુમલાની તપાસ એનઆઈએ તેજ કરી, ટુરિસ્ટ ગાઈડની પૂછપરછ શરૂ કરી
અનંતનાગ: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં બૈસરન ખીણમાં થયેલા આતંકવાદી હુમલાની એનઆઇએ તપાસ કરી રહી છે. જેમાં એનઆઇએ આ હુમલા સાથે જોડાયેલા શંકાસ્પદ લોકોની સતત તપાસ કરી રહી છે. જેમાં હુમલા વખતે હાજર ખચ્ચર ચાલકો, ઝિપલાઇન ટ્રેનર્સ અને ફોટોગ્રાફર્સની ઉલટ તપાસ…
- નેશનલ
જૈન ધર્મમાં ‘સંથારા’ હેઠળ ઉપવાસ બાદ ત્રણ વર્ષની બાળકીનું મૃત્યુ, જાણો શું છે મામલો?
ઇન્દોર: મધ્ય પ્રદેશના ઇન્દોરમાં એક એવી આઘાતજનક ઘટના બની હતી જેનાથી જૈન ધર્મની સદીઓ જૂની ‘સંથારા’ પ્રથા પર સવાલો ઉઠી રહ્યા છે. ટર્મિનલ બ્રેઈન ટ્યુમરથી પીડાતી ત્રણ વર્ષની એક બાળકીને તેના માતા પિતાએ જૈન મુનીની સલાહ હેઠળ સંથારામાં હેઠળ ઉપવાસ…
- IPL 2025
KKR vs RR: અજિંક્ય રહાણેએ ટોસ જીતીને આ નિર્ણય લીધો, બંને ટીમોમાં મોટા ફેરફાર
કોલકાતા: આજે ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2025 આજે રવિવારે 2 મોટી મહત્વની મેચ રમાશે. પહેલી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડીયમમાં રમાશે. પ્લેઓફ રમવાની આશા જીવંત રાખવા માટે KKR ને આજે કોઈપણ કિંમતે…
- રાશિફળ
આજનું રાશિફળ (04-05-25): આ સાત રાશિના જાતકોને થઈ રહ્યો છે ધનલાભ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેવાનો છે. સાસરિયામાંથી કોઈને પારાવાર લાભ થઈ રહ્યો છે. પરિવારમાં જો કોઈ સમસ્યા ચાલી રહી હશે તો તેનો પણ ઉકેલ આવી રહ્યો છે. માતા કોઈ જવાબદારી સોંપશે. પિતા પાસેથી કોઈ સમસ્યા માટે સલાહ…