- આમચી મુંબઈ
સર્જનાત્મક ભવિષ્યને આકાર આપવો: અમેરિકા અને ભારત મીડિયા અને મનોરંજનમાં સહયોગ કરશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: યુએસ-ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલે ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે જીવંત અને ટેકનોલોજી-સંચાલિત સર્જનાત્મક અર્થતંત્ર બનાવવા માટે સહયોગના મહત્વ પર ભાર મૂક્યો છે. વેવ્ઝ સમિટ દરમિયાન આ વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો, જે બંને રાષ્ટ્રો વચ્ચે મીડિયા, ગેમિંગ…
- સ્પોર્ટસ
એશિયન વૉલીબૉલમાં ભારત રમ્યા વગર પાકિસ્તાન સામે `જીતી ગયું’: જાણો કેવી રીતે…
કરાચીઃ કાશ્મીરના પહલગામમાં બાવીસમી એપ્રિલે હિન્દુ પર્યટકો પરના આતંકવાદી હુમલાને કારણે ભારતનો દુશ્મનદેશ પાકિસ્તાન આખી દુનિયામાં બદનામ થયો છે અને એનું એક પરિણામ એક વૉલીબૉલ ટૂર્નામેન્ટ (VOLLYBALL tournament) સંબંધમાં આવેલા વળાંકમાં જોવા મળી રહ્યું છે. પહલગામની હૃદયદ્રાવક ઘટનાને પગલે ભારતે…
- નેશનલ
પહેલગામ આતંકી હુમલા બાદ પ્રથમ વખત PM મોદીની જમ્મુ-કાશ્મીરના CM ઉમર અબ્દુલ્લા સાથે મુલાકાત
નવી દિલ્હી:પહેલગામમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોના મોત થયા બાદ જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ શનિવારે દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા, જેમાં મોટાભાગના પ્રવાસીઓનો સમાવેશ થાય છે. 22 એપ્રિલના હુમલા પછી આ તેમની પહેલી મુલાકાત હતી,…
- મહારાષ્ટ્ર
લાડકી બહેન યોજના માટે વિવિધ વિભાગોના ભંડોળમાં કાપ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: નાણાકીય કટોકટી વચ્ચે મહારાષ્ટ્ર સરકાર લાડકી બહેન યોજનાની પાત્ર મહિલા લાભાર્થીઓને માસિક 1,500 રૂપિયાની સહાય પૂરી પાડવા માટે જરૂરી ભંડોળની ફાળવણી કરવામાં સંઘર્ષ કરી રહી હોવાનું જોવા મળી રહ્યું છે. સરકારે મુખ્યમંત્રી માઝી લાડકી બહિણ યોજનાની પાત્ર…
- ભુજ
કચ્છની ગરમી તો કાળઝાળ, પણ શાકભાજીના ભાવ નિયંત્રણમાં રહેતા ગૃહિણીઓ મોજમાં
ભુજઃ ફુલગુલાબી શિયાળો શરૂ થાય એટલે તરત જ માર્કેટમાં લીલા શાકભાજી આવે અને સસ્તા પણ હોય એટલે ગૃહિણીઓને રાહત હોય, પરંતુ ઉનાળામાં સામાન્ય રીતે શાકભાજી મોંઘા થતા હોય છે અને જોઈતી વસ્તુઓ મળતી પણ નથી ત્યારે આ વર્ષે એમ ન…
- ઇન્ટરનેશનલ
શું પહેલગામ હુમલાના આતંકવાદીઓ શ્રીલંકા પહોંચ્યા? ચેન્નાઈ-કોલંબો ફ્લાઇટમાં હાથ ધરાયું સર્ચ ઓપરેશન
કોલંબો: ૩ મેના રોજ ચેન્નાઈથી કોલંબો પહોંચેલી શ્રીલંકન એરલાઇન્સની ફ્લાઇટને એરપોર્ટ પર ખાસ સુરક્ષા કામગીરીનો સામનો કરવો પડ્યો હતો. શનિવારે ચેન્નાઈથી શ્રીલંકા આવી રહેલી ફ્લાઇટની કોલંબોમાં ખાસ સુરક્ષા તપાસ કરવામાં આવી હતી. ભારતીય ગુપ્તચર એજન્સીઓએ તાજેતરના પહેલગામ આતંકવાદી હુમલા સાથે…
- મહારાષ્ટ્ર
રાજ ઠાકરેનો મોટો ચાહક, તેમના જેવા વ્યક્તિએ ઉદ્ધવ ઠાકરે સાથે ન જવું જોઈએ: શિવસેનાના પ્રધાન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેનાના પ્રધાન યોગેશ કદમે શનિવારે પોતાને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરેનો મોટો ચાહક ગણાવતાં જણાવ્યું હતું કે તેમના જેવા વ્યક્તિએ ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (યુબીટી) સાથે હાથ ન મિલાવવો જોઈએ. રાજ્યકક્ષાના પ્રધાનની આ ટિપ્પણી…
- મહારાષ્ટ્ર
મર્સિડીઝની ટક્કર બાદ મોટરસાઇકલ પુલ પરથી નીચે પડતાં ચાલકનું મોત
પુણે: પુણેમાં મર્સિડીઝની ટક્કર બાદ મોટરસાઇકલ પુલ પરથી નીચે પડતાં ચાલકનું મોત થયું હતું, જ્યારે અન્ય ત્રણ જણને ઇજા પહોંચી હતી. પુણેમાં સિંહગઢ રોડ વિસ્તારમાં વડગાંવ પુલ પર શનિવારે મળસકે 4.30 વાગ્યે આ અકસ્માત થયો હતો, એમ પોલીસ અધિકારીએ કહ્યું…
- રાજકોટ
રાજકોટના લોધિકા તાલુકામાંથી ઝડપાયા 3 પાકિસ્તાની નાગરિકો, પોલીસને મળી હતી બાતમી
રાજકોટઃ ભારત સરકાર દ્વારા પાકિસ્તાની નાગરિકોને 30મી એપ્રિલ સુધીમાં ભારત છોડવાનો આદેશ કરવામાં આવ્યો હતો. જો કે, હજી પણ અનેક પાકિસ્તાનીઓ ભારત છોડીને ગયા નથી એવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જેથી ગુજરાત પોલીસ દ્વારા પણ ભારતમાં ગેરકાયદે રહેતા પાકિસ્તાની…