- આમચી મુંબઈ
મનોજ જરાંગે પાટીલને મનાવવાના પ્રયાસો નિષ્ફળ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમે હવે આરક્ષણ લીધા વગર પાછા ફરીશું નહીં. અમે આઝાદ મેદાનમાં જઈને બેસીશું, એવો મક્કમ નિર્ધાર મરાઠા અનામત માટે આંદોલન કરી રહેલા મનોજ જરાંગે-પાટીલે ગુરુવારે લોણાવલામાં વ્યક્ત કર્યો હતો. મુંબઈ પોલીસ દ્વારા પરવાનગી નકારવામાં આવ્યા બાદ જરાંગે-પાટીલ…
- સ્પોર્ટસ
એવું તે શું થયું કે ચાલુ મેચમાં Virat પહોંચી ગયો Rohit Sharmaને પગે પડવા?
હેડિંગ વાંચીને તમે પણ મૂંઝાઈ ગયા ને? જોકે, ટીમ ઈન્ડિયાના સ્ટાર પ્લેયર Virat Kohliની ઉટપટાંગ હરકતોને જોઈને કદાચ તમે એકાદ વખત તો વિશ્વાસ કરી પણ લો કે એણે આવું કર્યું હશે. પરંતુ ભાઈસાબ મામલો કંઈક અલગ જ છે. તમે જે…
- ઇન્ટરનેશનલ
ગણતંત્ર દિવસ પહેલા પાકિસ્તાને ભારત પર લગાવ્યો પોતાના નાગરિકોની હત્યાનો આરોપ
ઈસ્લામાબાદઃ પાકિસ્તાને ભારત પર પોતાના 2 નાગરિકની હત્યાનો પાયાવિહોણો આરોપ લગાવ્યો છે. પાકિસ્તાને દાવો કર્યો હતો કે તેના બંને નાગરિકોની હત્યામાં ભારતીય એજન્ટો સામેલ હોવાના તેની પાસે પુરાવા પણ છે. પાકિસ્તાની વિદેશ સચિવ સાયરસ કાઝીએ ઇસ્લામાબાદમાં એક સંમેલન દરમિયાન કહ્યું…
- સ્પોર્ટસ
સ્પિન-ત્રિપુટી પછી યશસ્વીએ બ્રિટિશરોની ખબર લઈ નાખી
હૈદરાબાદ: બેન સ્ટૉક્સના સુકાનમાં ઇંગ્લૅન્ડના ખેલાડીઓ ‘બૅઝબૉલ’ તરીકે ઓળખાતા અપ્રોચને ધ્યાનમાં રાખીને ભારતમાં પાંચ મૅચની ટેસ્ટ-સિરીઝ રમવા આવ્યા છે, પરંતુ તેમને પહેલા જ દિવસે પહેલાં ભારતીય સ્પિનરોએ અને પછી ઓપનર યશસ્વી જયસ્વાલે તેમના જ અપ્રોચથી રમીને વળતો પરચો બતાવી દીધો…
- નેશનલ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રને સંબોધિત કર્યું, ભારતના બંધારણને લઈને કહી આ વાત
નવી દિલ્હી: ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ (Indian President Draupadi Murmu) 75માં ગણતંત્ર દિવસની (75th Republic Day) પૂર્વ સંધ્યાએ તમામ દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. પોતાના 23 મિનિટના સંબોધનમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે હું પાછળ ફરીને જોઉં છું કે પ્રતિકૂળ સંજોગો હોવા છતાં…
- મનોરંજન
બિગ બોસનો ફિનાલે એપિસોડ પહેલીવાર 6 કલાકનો હશે, રોહિત શેટ્ટી કરશે આ ખાસ કામ
બિગબોસ-17ના ફિનાલેને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે શોને લઇને એક મોટું અપડેટ સામે આવ્યું છે. ‘બિગ બોસ’નો ગ્રાન્ડ ફિનાલે 28 જાન્યુઆરીએ છે. સામાન્ય રીતે ગ્રાન્ડ ફિનાલે 1 કલાક અથવા વધુમાં વધુ 2 કલાકનો હોય, જો કે આ વખતે…
- નેશનલ
ભારત જોડો ન્યાય યાત્રા’ની બંગાળમાં ‘એન્ટ્રી’ કરતાં જ રાહુલ દિલ્હી ‘રિટર્ન’! શા માટે યાત્રા અધવચ્ચે છોડી?
કોંગ્રેસની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ પશ્ચિમ બંગાળમાં પ્રવેશી છે. રાહુલ ગાંધી ગુરુવારે સવારે પડોશી રાજ્ય આસામથી બંગાળમાં પ્રવેશ્યા કે તરત જ તેમણે સંદેશ આપ્યો કે તેઓ અહીં ભારતીય ગઠબંધન (I.N.D.I.A.) સહયોગી TMCને ચેલેન્જ કરવા નહીં, પરંતુ તેમની સાથે ઊભા રહેવા…
- આમચી મુંબઈ
મરાઠા રિઝર્વેશનઃ જરાંગેની મુંબઈ તરફ આગેકૂચ, સુરક્ષાનો કડક બંદોબસ્ત
મુંબઈ: મરાઠા સમાજને આરક્ષણ આપવાની માગણીને લઈને 26 જાન્યુઆરીએ મનોજ જરાંગે સહિત તેના કાર્યકરોની મુંબઈ ભણી આગેકૂચ યથાવત્ રહી છે. મુંબઈ-પુણે એક્સ્પ્રેસ હાઇ-વેનો પ્રવાસ કરી લોનાવલાથી મુંબઈ આવવા માટે લાખોની સંખ્યામાં મરાઠા કાર્યકરોને લઈને જરાંગે પાટીલની યાત્રા નીકળી ગઈ છે.…
- આમચી મુંબઈ
કલ્યાણમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી શખસની હત્યા
થાણે: કલ્યાણમાં અજાણી વ્યક્તિ સાથે થયેલા વિવાદ પછી તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી 41 વર્ષના શખસની કથિત હત્યા કરવામાં આવી હોવાની ઘટના બની હતી. માનપાડા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે મૃતકની ઓળખ અબ્દુલ હલીમ તરીકે થઈ હતી. આદિવલી પરિસરના પેટ્રોલ…
- આમચી મુંબઈ
થાણેમાં રૂ. 80.82 લાખનું ચરસ જપ્ત: દહાણુનો શખસ પકડાયો
મુંબઈ: થાણે ક્રાઇમ બ્રાન્ચે માજીવાડા જંકશન ખાતેથી રૂ 80.82 લાખની કિંમતનું ચરસ પકડી પાડીને 43 વર્ષના શખસની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. આરોપીની ઓળખ અજય પરશુરામ પાગધરે તરીકે થઇ હોઇ તે દહાણુનો રહેવાસી છે. થાણે ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-5ના સિનિયર ઇન્સ્પેક્ટર…