- સ્પોર્ટસ
શોએબ મલિકે ફિક્સિંગ કર્યુ? બાંગ્લાદેશના ફ્રેન્ચાઈઝીએ કોન્ટ્રેક્ટ રદ કરી નાખ્યો
ઢાકા: શોએબ મલિકે સાનિયા મિર્ઝાને છોડીને ત્રીજા લગ્ન સના જાવેદ સાથે કરી લીધા એટલે શોએબનું ફોર્ચ્યુન (ભાવિ) મુસીબતમાં મુકાઈ ગયું છે કે શું? જુઓને, બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (બીપીએલ)ની ફોર્ચ્યુન બારિશાલ ટીમના ફ્રેન્ચાઇઝીએ ફિક્સિંગના આક્ષેપને પગલે શોએબ મલિક સાથેનો કોન્ટ્રાક્ટ રદ…
- મનોરંજન
જ્યારે કલાકો સુધી Amitabh Bachchan, Mukesh Ambani કલાકો સુધી આ કારણે લાઈનમાં ઊભા રહ્યા…
હેડિંગ વાંચીને એવું થઈ ગયું ને કે ભાઈ એવું તે શું થઈ ગયું કે શું મેગા સ્ટાર અમિતાભ બચ્ચન, ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ લાઈનમાં ઊભા રહેવું પડે? પણ ભાઈ અશક્ય લાગતી એવી બાબત હકીકતમાં બની છે. આવો તમને જણાવીએ આખો મામલો…
- નેશનલ
બિહારમાં બદલતા રાજકીય સમીકરણો અને આ 4 નેતાઓના ભવિષ્ય પર લટકતી તલવાર! જાણો શું છે સ્થિતિ
પટણા: બિહારમાં પોલિટિકલ પીકચર હાલ તદ્દન નવા જ રૂપમાં જોવા મળી રહ્યું છે. મહાગઠબંધન સરકારનું નેતૃત્વ કરી રહેલા નીતીશ કુમારની આગેવાની હેઠળની જનતા દળ યુનાઇટેડ (JDU) અને લાલુ યાદવના રાષ્ટ્રીય જનતા દળ (RJD) વચ્ચેની ખેંચતાણ એટલી હદે વધી ગઈ છે…
- નેશનલ
આખુ વર્ષ શનિ રહેશે મહેરબાન, આ રાશિના જાતકોને રહેશે ઘી-કેળાં…
જ્યોતિષશાસ્ત્રમાં શનિને ન્યાયના દેવતા તરીકે ઓળખવામાં અને શનિની સ્થિતિ સમૃદ્ધિ અને પતન તરફ દોરી જાય છે. શનિદેવને ક્રૂર, પાપી ગ્રહ માનવામાં આવે છે અને જો તમારી કુંડળીમાં એની સ્થિતિ અશુભ હોય તો જાતકને મુશ્કેલીઓ અને અવરોધોનો સામનો કરવો પડે છે.…
- નેશનલ
ગણતંત્ર દિવસ પહેલા પુલવામામાંથી મળ્યા IED, જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાબળ સતર્ક
શ્રીનગરઃ દેશભરમાં 75માં ગણતંત્ર દિવસની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે (75th Republic Day of India). દરમિયાન જમ્મુ અને કાશ્મીર પોલીસે પુલવામા જિલ્લામાં IED જપ્ત કર્યું છે. જોકે, સુરક્ષા દળોએ તેને નિષ્ક્રિય કરીને મોટી આતંકવાદી ઘટનાને અટકાવી હતી. મીડિયાના રિપોર્ટ પ્રમાણે…
- આમચી મુંબઈ
મનોજ જરાંગે પાટીલને મનાવવાના પ્રયાસો નિષ્ફળ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમે હવે આરક્ષણ લીધા વગર પાછા ફરીશું નહીં. અમે આઝાદ મેદાનમાં જઈને બેસીશું, એવો મક્કમ નિર્ધાર મરાઠા અનામત માટે આંદોલન કરી રહેલા મનોજ જરાંગે-પાટીલે ગુરુવારે લોણાવલામાં વ્યક્ત કર્યો હતો. મુંબઈ પોલીસ દ્વારા પરવાનગી નકારવામાં આવ્યા બાદ જરાંગે-પાટીલ…
- સ્પોર્ટસ
એવું તે શું થયું કે ચાલુ મેચમાં Virat પહોંચી ગયો Rohit Sharmaને પગે પડવા?
હેડિંગ વાંચીને તમે પણ મૂંઝાઈ ગયા ને? જોકે, ટીમ ઈન્ડિયાના સ્ટાર પ્લેયર Virat Kohliની ઉટપટાંગ હરકતોને જોઈને કદાચ તમે એકાદ વખત તો વિશ્વાસ કરી પણ લો કે એણે આવું કર્યું હશે. પરંતુ ભાઈસાબ મામલો કંઈક અલગ જ છે. તમે જે…
- ઇન્ટરનેશનલ
ગણતંત્ર દિવસ પહેલા પાકિસ્તાને ભારત પર લગાવ્યો પોતાના નાગરિકોની હત્યાનો આરોપ
ઈસ્લામાબાદઃ પાકિસ્તાને ભારત પર પોતાના 2 નાગરિકની હત્યાનો પાયાવિહોણો આરોપ લગાવ્યો છે. પાકિસ્તાને દાવો કર્યો હતો કે તેના બંને નાગરિકોની હત્યામાં ભારતીય એજન્ટો સામેલ હોવાના તેની પાસે પુરાવા પણ છે. પાકિસ્તાની વિદેશ સચિવ સાયરસ કાઝીએ ઇસ્લામાબાદમાં એક સંમેલન દરમિયાન કહ્યું…
- સ્પોર્ટસ
સ્પિન-ત્રિપુટી પછી યશસ્વીએ બ્રિટિશરોની ખબર લઈ નાખી
હૈદરાબાદ: બેન સ્ટૉક્સના સુકાનમાં ઇંગ્લૅન્ડના ખેલાડીઓ ‘બૅઝબૉલ’ તરીકે ઓળખાતા અપ્રોચને ધ્યાનમાં રાખીને ભારતમાં પાંચ મૅચની ટેસ્ટ-સિરીઝ રમવા આવ્યા છે, પરંતુ તેમને પહેલા જ દિવસે પહેલાં ભારતીય સ્પિનરોએ અને પછી ઓપનર યશસ્વી જયસ્વાલે તેમના જ અપ્રોચથી રમીને વળતો પરચો બતાવી દીધો…
- નેશનલ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રને સંબોધિત કર્યું, ભારતના બંધારણને લઈને કહી આ વાત
નવી દિલ્હી: ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ (Indian President Draupadi Murmu) 75માં ગણતંત્ર દિવસની (75th Republic Day) પૂર્વ સંધ્યાએ તમામ દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. પોતાના 23 મિનિટના સંબોધનમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે હું પાછળ ફરીને જોઉં છું કે પ્રતિકૂળ સંજોગો હોવા છતાં…