- સ્પોર્ટસ
ક્રિકેટરો પાસેથી દારૂની બોટલ મળવા મુદ્દે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને આપી પ્રતિક્રિયા
નવી દિલ્હીઃ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને (એસસીએ) સોમવારે ચંદીગઢથી રાજકોટ પરત ફરતી વખતે તેના અંડર-23 ક્રિકેટરો પાસેથી દારૂની બોટલ મળી આવ્યા બાદ શિસ્તભંગની તપાસ શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. એસસીએના સૂત્રોના જણાવ્યા અનુસાર 25 જાન્યુઆરીએ સીકે નાયડુ ટ્રોફીમાં યજમાન ચંડીગઢ સામે…
- નેશનલ
26મી જાન્યુઆરીએ એરપોર્ટ પર બની હતી સૌથી મોટી ભૂલ, જાણો શું છે મામલો?
નવી દિલ્હી: 75માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીને લઈને દેશના મહાનગરમાં આતંકવાદી હુમલાઓ થવાની શક્યતાએ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. પાટનગર દિલ્હીને પણ હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યું હતું. 26 જાન્યુઆરીએ દિલ્હી એરપોર્ટ પર સુરક્ષામાં મોટી ભૂલ થવાનો કિસ્સો સામે આવ્યો…
- નેશનલ
શપથ લીધાના 15 મિનિટ બાદ જ રાજભવન પાછા ફર્યા Bihar’s CM Nitish Kumar, અને…
બિહારના નવા મુખ્ય પ્રધાન તરીકે નીતિશ કુમારે શપથ લીધા છે ત્યારથી જ તમામ વિપક્ષી દળના તમામ નેતાઓ તેમના પર તંજ કસી રહ્યા છે. વિપક્ષી દળના ઈન્ડિયા ગઠબંધનનો હિસ્સો રહી ચૂકેલા નીતિશ કુમારે એનડીએમાં પાછા ફરીને બધા લોકોને ચોંકાવી દીધા હતા.…
- આમચી મુંબઈ
મુંબઈગરા માટે આવ્યા ગુડ ન્યૂઝઃ આ સુવિધા ઊભી કરવા એમએમઆરડીએ સજ્જ થયું
મુંબઈ: દેશના સૌથી ગીચ શહેરોમાં ટ્રાફિકની સમસ્યા વધી રહી છે, જેથી શહેરમાં ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા માટે પ્રશાસન દ્વારા રેલવે, મેટ્રો સહિત અન્ય કનેક્ટિવિટી વધારવામાં આવી રહી છે. જોકે મુંબઈ જેવા આર્થિક મહાનગરમાં સૌથી પહેલી પહેલો રોપ-વે મળવાનો છે. મુંબઈમાં…
- નેશનલ
બિહારમાં ‘નીતીશની નીતિ’ પર બોલ્યા કેજરીવાલ, જાણો તેમના મતે કોને થશે ફાયદો, કોને થશે નુકસાન?
નવી દિલ્હી: રવિવારે (28 જાન્યુઆરી) નીતીશ કુમાર NDAમાં જોડાયા હતા, અને INDIA ગઠબંધનને મોટો ફટકો આપ્યો હતો. મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યાના થોડા સમય બાદ, તેમણે સરકાર બનાવવાનો દાવો કર્યો અને 9મી વખત મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા. બિહારમાં સત્તા…
- આમચી મુંબઈ
બદલાપુરમાં દારૂ પીતી વખતે થયેલા વિવાદમાં મિત્ર પર ચોપરથી હુમલો
થાણે: દારૂ પીતી વખતે કોઈક વાતે થયેલા વિવાદમાં મિત્ર પર ચોપરના ઘા ઝીંકવામાં આવ્યા હોવાની બદલાપુરમાં બનેલી ઘટનામાં પોલીસે આરોપી વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો. બદલાપુર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના 24 જાન્યુઆરીની રાતે બદલાપુર પરિસરના એક…
- આમચી મુંબઈ
રેલવે સ્ટેશન નજીક શખસનો હત્યા કરાયેલો મૃતદેહ મળ્યો
પાલઘર: પાલઘર જિલ્લામાં રેલવે સ્ટેશન નજીક 40 વર્ષના શખસનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું. નાયગાંવ રેલવે સ્ટેશન ખાતે ટોઇલેટની નજીક રવિવારે અમુક લોકોની નજર મૃતદેહ પર પડતાં તેમણે પોલીસને જાણ કરી હતી. નાયગાંવ પોલીસ સ્ટેશનના…
- આમચી મુંબઈ
વિદેશી ચલણને બદલે કાગળનું બંડલ પધરાવી ચાર લાખ પડાવ્યા: મહિલા સહિત બે ઝડપાયા
મુંબઈ: સાંતાક્રુઝમાં રહેતા શખસને વિદેશી ચલણને બદલે કાગળનું બંડલ પધરાવીને રૂ. ચાર લાખ પડાવવા બદલ મુલુંડ પોલીસે મહિલા સહિત બે જણની ધરપકડ કરી હતી. મુલુંડ પોલીસે ઝડપી પાડેલા આરોપીની ઓળખ મુમતાઝ બિલાલ શેખ (35) અને મિરાજ તુરાફ ખાન (34) તરીકે…
- આમચી મુંબઈ
નવી મુંબઈની મહિલા, અન્યો સાથે રૂ. 2.97 કરોડની છેતરપિંડી: નવ સામે ગુનો
થાણે: વિવિધ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમોમાં રોકાણ પર આકર્ષક વળતરની લાલચે નવી મુંબઈની મહિલા તથા અન્યો સાથે રૂ. 2.97 કરોડની છેતરપિંડી આચરવા પ્રકરણે પોલીસે નવ જણ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. મહિલા તથા અન્યોના ભંડોળનું આરોપીઓએ શેર્સમાં રોકાણ કર્યું હતું અને છેલ્લાં…
- આમચી મુંબઈ
મુંબઈગરાઓ થઈ જાઓ તૈયારઃ હવામાન વિભાગે કરી મોટી આગાહી
મુંબઈ: આ વર્ષે મુંબઈગરાઓને શિયાળાની ઠંડીની ખાસ મોજ માણવા ભલે ન મળી હોય, પણ લગભગ છેલ્લા એક અઠવાડિયાથી શહેરમાં ફૂલગુલાબી ઠંડી અનુભવાય છે. જોકે મુંબઈગરાઓનો હરખ વધુ સમય સુધી ટકે એવું જણાઇ રહ્યું નથી. વધુ થોડા સમય સુધી ફૂલગુલાબી ઠંડીનો…