- આમચી મુંબઈ
એન્ટિ નાર્કોટિક્સ સેલનો સપાટો: મુંબઈમાં છ સ્થળેથી રૂ. 2.22 કરોડનું ડ્રગ્સ જપ્ત: 11 જણની ધરપકડ
મુંબઈ: ક્રાઇમ બ્રાન્ચના એન્ટિ નાર્કોટિક્સ સેલે (એએનસી) મુંબઈમાં છ સ્થળે કાર્યવાહી કરીને રૂ. 2.22 કરોડની કિંમતનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આ પ્રકરણે 11 જણની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓમાં મુંબઈના મોટા ડ્રગ સપ્લાયરનો પણ સમાવેશ છે. એએનસીના બાંદ્રા યુનિટના સ્ટાફે…
- આમચી મુંબઈ
અનામતના મુદ્દે મજબૂત કાયદો કરવા વિદ્વાનોએ સરકારને લખવું: જરાંગે-પાટીલ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મરાઠા અનામત કાર્યકર્તા મનોજ જરાંગે પાટીલે સોમવારે રાજ્યના વિદ્વાનોને એવી અપીલ કરી હતી કે તેમણે રાજ્ય સરકારને મરાઠા અનામતનો કાયદો મજબૂત બનાવવા માટે સૂચનો કરવા. મહારાષ્ટ્ર સરકારે બધી માગણી સ્વીકારી લીધા બાદ શનિવારે મનોજ જરાંગે-પાટીલે એકનાથ શિંદેની…
- નેશનલ
મધ્ય પ્રદેશમાં કોંગ્રેસના કાર્યાલયમાં નેતાઓ વચ્ચે વિવાદ, મારપીટ, વીડિયો વાઈરલ
ભોપાલ: કોંગ્રેસની આગેવાની હેઠળના વિરોધ પક્ષોના ગઠબંધન I.N.D.I.A.માં તો ભંગાણ શરૂ જ છે ત્યારે કૉંગ્રેસના જ બે નેતાઓ વચ્ચે છુટ્ટા હાથની મારામારી કરતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં મધ્ય પ્રદેશના કૉંગ્રેસ કાર્યાલયમાં કમલનાથ અને દિગ્વિજય સિંહના સમર્થક એવા…
- નેશનલ
રાષ્ટ્ર વિરુદ્ધ કામ કરતી SIMI પર વધુ પાંચ વર્ષનો પ્રતિબંધ, ગૃહ મંત્રાલયે કર્યો આદેશ
નવી દિલ્હી: SIMI એટલે કે સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા પરનો પ્રતિબંધ કેન્દ્ર સરકારે પાંચ વર્ષ માટે લંબાવ્યો છે. ગૃહ મંત્રાલયે સોમવારે (29 જાન્યુઆરી) X પર પોસ્ટ દ્વારા આ પ્રતિબંધને લંબાવવાના આદેશની માહિતી શેર કરી હતી. ટ્વિટર પર જાહેર કરેલી…
- સ્પોર્ટસ
ક્રિકેટરો પાસેથી દારૂની બોટલ મળવા મુદ્દે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને આપી પ્રતિક્રિયા
નવી દિલ્હીઃ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને (એસસીએ) સોમવારે ચંદીગઢથી રાજકોટ પરત ફરતી વખતે તેના અંડર-23 ક્રિકેટરો પાસેથી દારૂની બોટલ મળી આવ્યા બાદ શિસ્તભંગની તપાસ શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. એસસીએના સૂત્રોના જણાવ્યા અનુસાર 25 જાન્યુઆરીએ સીકે નાયડુ ટ્રોફીમાં યજમાન ચંડીગઢ સામે…
- નેશનલ
26મી જાન્યુઆરીએ એરપોર્ટ પર બની હતી સૌથી મોટી ભૂલ, જાણો શું છે મામલો?
નવી દિલ્હી: 75માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીને લઈને દેશના મહાનગરમાં આતંકવાદી હુમલાઓ થવાની શક્યતાએ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. પાટનગર દિલ્હીને પણ હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યું હતું. 26 જાન્યુઆરીએ દિલ્હી એરપોર્ટ પર સુરક્ષામાં મોટી ભૂલ થવાનો કિસ્સો સામે આવ્યો…
- નેશનલ
શપથ લીધાના 15 મિનિટ બાદ જ રાજભવન પાછા ફર્યા Bihar’s CM Nitish Kumar, અને…
બિહારના નવા મુખ્ય પ્રધાન તરીકે નીતિશ કુમારે શપથ લીધા છે ત્યારથી જ તમામ વિપક્ષી દળના તમામ નેતાઓ તેમના પર તંજ કસી રહ્યા છે. વિપક્ષી દળના ઈન્ડિયા ગઠબંધનનો હિસ્સો રહી ચૂકેલા નીતિશ કુમારે એનડીએમાં પાછા ફરીને બધા લોકોને ચોંકાવી દીધા હતા.…
- આમચી મુંબઈ
મુંબઈગરા માટે આવ્યા ગુડ ન્યૂઝઃ આ સુવિધા ઊભી કરવા એમએમઆરડીએ સજ્જ થયું
મુંબઈ: દેશના સૌથી ગીચ શહેરોમાં ટ્રાફિકની સમસ્યા વધી રહી છે, જેથી શહેરમાં ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા માટે પ્રશાસન દ્વારા રેલવે, મેટ્રો સહિત અન્ય કનેક્ટિવિટી વધારવામાં આવી રહી છે. જોકે મુંબઈ જેવા આર્થિક મહાનગરમાં સૌથી પહેલી પહેલો રોપ-વે મળવાનો છે. મુંબઈમાં…
- નેશનલ
બિહારમાં ‘નીતીશની નીતિ’ પર બોલ્યા કેજરીવાલ, જાણો તેમના મતે કોને થશે ફાયદો, કોને થશે નુકસાન?
નવી દિલ્હી: રવિવારે (28 જાન્યુઆરી) નીતીશ કુમાર NDAમાં જોડાયા હતા, અને INDIA ગઠબંધનને મોટો ફટકો આપ્યો હતો. મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યાના થોડા સમય બાદ, તેમણે સરકાર બનાવવાનો દાવો કર્યો અને 9મી વખત મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા. બિહારમાં સત્તા…
- આમચી મુંબઈ
બદલાપુરમાં દારૂ પીતી વખતે થયેલા વિવાદમાં મિત્ર પર ચોપરથી હુમલો
થાણે: દારૂ પીતી વખતે કોઈક વાતે થયેલા વિવાદમાં મિત્ર પર ચોપરના ઘા ઝીંકવામાં આવ્યા હોવાની બદલાપુરમાં બનેલી ઘટનામાં પોલીસે આરોપી વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો. બદલાપુર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના 24 જાન્યુઆરીની રાતે બદલાપુર પરિસરના એક…