- ધર્મતેજ
ષટતિલા એકાદશી (Ekadashi) ના દિવસે ઘરમાં લાવો આ વસ્તુઓ અને જૂઓ ચમત્કાર
હિન્દુ ધર્મમાં એકાદશી (Ekadashi) નું ખાસ મહત્વ છે. વર્ષમાં 24 એકાદશી આવે છે. દર મહિને બે એકાદશી એટલે કે અગિયારસ આવે છે. આ દિવસ વૈષ્ણમપંથીઓ માટે વિશેષ મહત્વનો છે. આ વખતે એકાદશી 6th Februaryના રોજ છે. આ ષટતિલા એકાદશી છે.…
- આમચી મુંબઈ
મુંબઈ મહાનગરપાલિકાનું આજે રજૂ થશે બજેટ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાનું નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટેનું બજેટ બીજી ફેબ્રુઆરી, ૨૦૨૪, શુક્રવારના જાહેર કરવામાં આવશે. પાલિકા કમિશનર અને પ્રશાસક ઈકબાલસિંહ ચહલ પ્રશાસક તરીકે બીજી વખત બજેટ રજૂ કરશે. આગામી સમયમાં ચૂંટણી થવાની હોવાથી નવા નાણાકીય વર્ષમાં કોઈ પણ…
- ધર્મતેજ
આજનું રાશિફળ (02-02-24): વૃષભ, મિથુન અને ધન રાશિના લોકોના માર્ગમાં આવી રહેલાં અવરોધો થશે દૂર…
મેષ રાશિના લોકો આજનો દિવસ સારો રહેવાનો છે. વેપારમાં આજે સારો એવો નફો થવાની શક્યતા છે. ભાગીદારીમાં કોઈ સોદો ફાઈનલ થઈ શકે છે. આજે પ્રિયજન સાથેના સંબંધમાં કડવાશ આવી હશે તો તે દૂર થઈ રહી છે. લોહીના સંબંધો પર આજે…
- સ્પોર્ટસ
ઇંગ્લૅન્ડનો નવો સ્પિનર કોણ છે અને ખાસ કયા કારણસર સિલેક્ટ કરવામાં આવ્યો છે?
વિશાખાપટ્ટનમ: મોટા ભાગે ફાસ્ટ બોલરો ઊંચા કદના હોય છે અને સ્પિનરોમાં ભાગ્યે જ કોઈની હાઇટ છ ફૂટથી વધુ હોય છે. ઇંગ્લૅન્ડે ખાસ ભારતના પ્રવાસ માટે સ્ક્વૉડમાં સિલેક્ટ કરેલો નવો સ્પિનર શોએબ બશીર ઊંચા કદનો સ્પિનર છે જે ભારતીય બૅટર્સને શુક્રવારે…
- આમચી મુંબઈ
ભાજપ તરફથી નવું બંધારણ લખવાનું કામ ચાલી રહ્યું છે: સંજય રાઉત
મુંબઈ: “જ્યાં સુધી તમે ભાજપમાં જોડાતા નથી, ત્યાં સુધી તમને કોઈ ભંડોળ નહીં મળે, એક સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જે ભારતીય બંધારણની વિરુદ્ધ છે. ન્યાયનો સમાન સિદ્ધાંત સરકાર દ્વારા લાગુ કરવામાં આવતો નથી. તાજેતરનો ગણતંત્ર દિવસ સંભવતઃ છેલ્લો…
- નેશનલ
હવે રામલલ્લાના દર્શન માટે નહીં કરવી વધુ પ્રતિક્ષા! 8 શહેરો માટે અયોધ્યા સુધી ફ્લાઇટ સેવા શરૂ
લખનૌ: અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભારતભર માંથી લખો લોકો ભગવાન શ્રી રામચંદ્રના દર્શન કરવા પહોચી રહ્યા છે. જેને લઈને અયોધ્યાને એર કનેકટીવીટી દ્વારા દેશના દરેક ખૂણા સાથે જોડવામાં આવી રહી છે. ગુરુવારે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે અયોધ્યાથી લખનૌના અન્ય આઠ…
- આમચી મુંબઈ
મુખ્ય પ્રધાન એકનાથ શિંદે મહારાષ્ટ્રના નવા મરાઠા લીડર બન્યા
મુંબઈ: મહારાષ્ટ્રમાં અનેક વર્ષોથી કરવામાં આવેલી મરાઠા આરક્ષણની માગણીને રાજ્ય સરકારે આખરે સ્વીકારી લીધી હતી. ગયા વર્ષે ફરી મરાઠા આરક્ષણ આંદોલનની શરૂઆત થતાં તે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે હેઠળની મહાયુતિ સરકાર માટે આ ફેસલો મુશ્કેલ બનશે એવું કહેવામાં આવ્યું હતું.…
- ઇન્ટરનેશનલ
માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિએ અચાનક દેશ છોડી ઘાના શિફ્ટ થયા, કહ્યું ‘થોડા વર્ષ અહી જ રહીશ’
માલદીવમાં રાજકીય ઉથલપાથલ ચાલુ છે. આ દરમિયાન એવા સમાચાર બહાર આવી રહ્યા છે કે તાજેતરમાં જ સક્રિય રાજકારણમાંથી બ્રેક લેવાની જાહેરાત કરનારા માલદિવના પૂર્વ રાષ્ટ્રપતિ નશીદ ઘાના શિફ્ટ થઈ ગયા છે.નશીદે (56)એ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે તેઓ ક્લાઈમેટ…
- આમચી મુંબઈ
હત્યાના કેસમાં પકડાયેલા આરોપીએ વધુ એક યુવકની હત્યાની કબૂલાત કરી
મુંબઈ: રિક્ષા ડ્રાઈવરની હત્યાના કેસમાં ધરપકડ કરાયેલા આરોપીએ ત્રણ મહિના અગાઉ પણ એક યુવકની હત્યા કરી મૃતદેહ નવી મુંબઈમાં ફેંકી દીધો હોવાની ચોંકાવનારી કબૂલાત કરી હતી. શિવાજી નગર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે 12 જાન્યુઆરીએ 23 વર્ષના રિક્ષા ડ્રાઈવરની…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર સરકાર માટે નવી મુશ્કેલીઃ હવે આ સંગઠને હડતાળ પર જવાની ચેતવણી આપી
મુંબઈ: ચૂંટણી પૂર્વે મહારાષ્ટ્ર સરકારની એક પછી એક મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે, જેમાં અનામત મુદ્દે એકબાજુ સરકારને સંગઠનો બાનમાં લઈ રહ્યા છે ત્યારે ડોક્ટરના સંગઠને નવી ચીમકી આપીને મુશ્કેલી વધારી છે. પગારવધારો, બાકી ભથ્થાં, છાત્રાલયોની સ્થિતિ અંગે સતત ફોલોઅપ…