- ધર્મતેજ
તેરા મેરા સાથ રહેઃ પાર્ટનરનો સાથ આજીવન જોઈએ છે તો મનમેળ સાથે રાશિ (Rashi) મેળ પણ કરી લો
એ વાત નિર્વિવાદ છે કે બે જણ કે એક સ્ત્રી અને પુરુષને આજીવન સાથે રહેવા માટે સૌથી વધુ કોઈની જરૂર હોય તો એકબીજા પ્રત્યેનો પ્રેમ, સન્માન અને એકબીજાની દરકારની જરૂર હોય છે. ગમે તેટલી કુંડળી મેળવો કે ગૂણ મેળવો જો…
- ધર્મતેજ
રચાઈ રહ્યો છે આદિય મંગલ યોગ, પાંચ રાશિના લોકોને થશે જબરજસ્ત લાભ…
જ્યોતિષ શાસ્ત્રમાં મંગળ ગ્રહને ગ્રહોના સેનાપતિ તરીકે ઓળખવામાં આવે છે અને એની સાથે સાથે જ તેમને શક્તિ, ઊર્જા, સાહસ, પરાક્રમ, ભૂમિ અને શૌર્યનો કારક પણ માનવામાં આવે છે. આવો આ મંગળ ત્રણ દિવસ બાદ એટલે કે પાંચમી ફેબ્રુઆરીના મકર રાશિમાં…
- ટોપ ન્યૂઝ
Congress MPનું નિવેદન ભારે પડ્યું પક્ષને, Mallikarjun Khargeએ કરવી પડી સ્પષ્ટતા
નવી દિલ્હીઃ Congressના સાંસદ Mallikarjun Khargeએ લોકસભામાં સ્પષ્ટતા કરવાનો વારો આવ્યો હતો. પક્ષના કણાર્ટકના સાંસદે આપેલા વિવાદાસ્પદ નિવેદન બાદ ખરગે માટે ભાજપના સાંસદોને શાંત કરવાનું ભારે પડ્યું હતું. કોંગ્રેસના સાંસદ ડીકે સુરેશે (Suresh D K)એ બજેટ પર પ્રતિક્રિયા આપતા કહ્યું…
- સ્પોર્ટસ
રવિ શાસ્ત્રીએ પૂજારાની તરફેણ કરીને ગિલને ઇશારામાં શું ચેતવણી આપી દીધી?
વિશાખાપટ્ટનમ: Shubhman Gillની 12 મહિના પહેલાં બોલબાલા હતી અને અત્યારે તે જાણે ટીમ માટે બોજ બની ગયો છે. ગયા વર્ષે આ જ અરસામાં ગિલને કોઈ પણ હરીફ દેશની ટીમ અટકાવી નહોતી શકતી. ભારત સામે મેદાન પર ઉતરનાર દરેક ટીમ સામે…
- સ્પેશિયલ ફિચર્સ
ચીકુ પહોંચી ગયો ચાકણ પ્લાન્ટ… Businessman Anand Mahindraએ શેર કર્યો વીડિયો…
ચીકુ યાદવ યાદ છે? જેણે થોડા દિવસ પહેલાં Businessman Anand Mahindra પાસેથી 700 રૂપિયામાં થાર કાર માંગી હતી? હા, એ જ ચીકુ યાદવ હવે ચાકણ પ્લાન્ટ પર પહોંચ્યો છે અને આનંદ મહિન્દ્રાએ ખુદ પોસ્ટ કરીને આ માહિતી આપી હતી. ઉદ્યોગપતિ…
- ધર્મતેજ
ષટતિલા એકાદશી (Ekadashi) ના દિવસે ઘરમાં લાવો આ વસ્તુઓ અને જૂઓ ચમત્કાર
હિન્દુ ધર્મમાં એકાદશી (Ekadashi) નું ખાસ મહત્વ છે. વર્ષમાં 24 એકાદશી આવે છે. દર મહિને બે એકાદશી એટલે કે અગિયારસ આવે છે. આ દિવસ વૈષ્ણમપંથીઓ માટે વિશેષ મહત્વનો છે. આ વખતે એકાદશી 6th Februaryના રોજ છે. આ ષટતિલા એકાદશી છે.…
- આમચી મુંબઈ
મુંબઈ મહાનગરપાલિકાનું આજે રજૂ થશે બજેટ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાનું નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટેનું બજેટ બીજી ફેબ્રુઆરી, ૨૦૨૪, શુક્રવારના જાહેર કરવામાં આવશે. પાલિકા કમિશનર અને પ્રશાસક ઈકબાલસિંહ ચહલ પ્રશાસક તરીકે બીજી વખત બજેટ રજૂ કરશે. આગામી સમયમાં ચૂંટણી થવાની હોવાથી નવા નાણાકીય વર્ષમાં કોઈ પણ…
- ધર્મતેજ
આજનું રાશિફળ (02-02-24): વૃષભ, મિથુન અને ધન રાશિના લોકોના માર્ગમાં આવી રહેલાં અવરોધો થશે દૂર…
મેષ રાશિના લોકો આજનો દિવસ સારો રહેવાનો છે. વેપારમાં આજે સારો એવો નફો થવાની શક્યતા છે. ભાગીદારીમાં કોઈ સોદો ફાઈનલ થઈ શકે છે. આજે પ્રિયજન સાથેના સંબંધમાં કડવાશ આવી હશે તો તે દૂર થઈ રહી છે. લોહીના સંબંધો પર આજે…