- સ્પોર્ટસ
ગાંગુલી કેમ કહે છે કે ‘ભારતમાં હવે ટર્નિંગ પિચ બનાવવાની જરૂર જ શું છે’
વિશાખાપટ્ટનમ: દાયકાઓથી ભારતની ક્રિકેટ પિચો સ્પિનરોને મદદકર્તા રહી છે અને એના પર ખાસ કરીને ભારતીય સ્પિનરો ખૂબ સફળ થયા છે અને ભારતને તેમણે અસંખ્ય મૅચો જિતાડી આપી છે, પરંતુ અહીં ઇંગ્લૅન્ડ સામેની બીજી ટેસ્ટમાં બીજા દિવસે જસપ્રીત બુમરાહે બ્રિટિશ બૅટરોની…
- ટોપ ન્યૂઝ
ભારત રત્નના એલાન બાદ અડવાણી બોલ્યા: ‘મારુ જીવન દેશને સમર્પિત રહ્યું’
નવી દિલ્હી: અયોધ્યામાં રામ મંદિરનો સંકલ્પ પૂરો થયો. રામલલ્લા અહીં બિરાજમાન છે. હવે મંદિર આંદોલનના સૌથી મોટા ચહેરા લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવામાં આવશે. (L K Advani Bharat Ratna) વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે આની જાહેરાત કરી હતી અને કહ્યું…
- મનોરંજન
Akshay Kumarએ કેમ કહ્યું હું ખૂબ જ દુઃખી છું?
પહેલાં રશ્મિકા મંદાના, કેટરિના કૈફ, કાજોલ બાદ હવે અક્ષય કુમાર પણ ડીપફેક વીડિયોનો શિકાર બન્યો છે. આ પહેલાં પણ અનેક સેલેબ્સ ડીપ ફેક વીડિયો બાબતે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. હવે બી-ટાઉનના મિસ્ટર ખિલાડી તરીકે ઓળખાતા અક્ષય કુમારનો પણ એક…
- સ્પોર્ટસ
IND vs ENG 2nd Testમાં બુમરાહે નાખ્યો મેજિક બોલ અને થયું કંઈક એવું કે…
વિશાખાપટ્ટનમ: ટીમ ઈન્ડિયા અને ટીમ ઈંગ્લેન્ડ વચ્ચે વિશાખાપટ્ટનમ ખાતે બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે અને જાણે ટીમ ઈન્ડિયા ગઈ મેચમાં મળેલા પરાજયનો બદલો લેવાની ભાવના સાથે મેદાન પર ઉતરી હોય એવું લાગી રહ્યું છે. પહેલી ટેસ્ટમાં ઓલી પોપની સદીના…
- આમચી મુંબઈ
Ulhasnagar Firing: શિંદે મળ્યા ઘાયલ નગરસેવકને, ફડણવીસે કરી આ મોટી જાહેરાત
થાણે: ઉલ્હાસનગર પોલીસ સ્ટેશનમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના વિધાનસભ્ય ગણપત ગાયકવાડે શિવસેના શિંદે જુથના મહેશ ગાયકવાડ પર ગોળીબાર કરવાની ઘટના બની હતી. શુક્રવારે રાતે થયેલા ગોળીબારમાં મહેશ ગાયકવાડને ગંભીર ઇજા થતાં તેમને થાણેની એક ખાનગી હૉસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા.…
- મહારાષ્ટ્ર
‘રામલીલા’ આધારિત નાટકમાં રામ ભગવાનનું અપમાન: 6ની ધરપકડ
પુણે: પુણેની યુનિવર્સિટીમાં ‘રામલીલા’ આધારિત નાટક ભજવી રામ ભગવાનનું અપમાન કરનારા એક પ્રોફેસર તેમ જ પાંચ વિદ્યાર્થીઓની ધરપકડ કરી હતી. આ નાટકમાં અશ્લીલ અને અભદ્ર સંવાદો અને દૃશ્યો દર્શાવી ધાર્મિક ભાવનાઓને ઠેંસ પહોંચાડવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું. અપમાનજનક નાટકને…
- નેશનલ
કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ પોતાના જ કાર્યકરોને ‘કુતરા’ સાથે સરખાવ્યા, ભાજપે આપી આવી પ્રતિક્રિયા
નવી દિલ્હી: કોંગ્રેસે શનિવારે દિલ્હીના રામલીલા મેદાનમાં ન્યાય સંકલ્પ રેલીનું આયોજન કર્યું છે. આ રેલીમાં બૂથ લેવલના કાર્યકરોથી લઈને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ ભાગ લીધો હતો. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કાર્યકર્તાઓને સંબોધિત કરતા કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.…
- આપણું ગુજરાત
Gujarat: ગોઝારો શનિવાર-અડધો દિવસ નથી ગયો ત્યાં પાંચને ભરખી ગયો
અમદાવાદઃ અમુક દિવસો આખા રાજ્ય માટે દુઃખદ સમાચાર લઈને આવતા હોય છે. શનિવારનો દિવસ હજુ તો અડધો નથી ગયો ત્યાં ગુજરાતના રસ્તાઓ પર લોહી રેડાઈ ચૂક્યું છે. આજના જ દિવસમાં પાંચ જણે માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યાના સમાચાર મળ્યા છે. રાજ્યમાં…
- મહારાષ્ટ્ર
પત્નીએ બિછાવી મોતનું જાળ: બિયર પીવડાવી સાંપથી ડંખ મરાવી પતિની હત્યાનો પ્રયત્ન
નાશિક: તમારા માન્યામાં ન આવે એવી ચાલાકી વાપરીને એક પત્નીએ પતિની હત્યા કરવાનો પ્રયત્ન કર્યો હોવાની ઘટના નાશિક શહેરમાં બની છે. સર્પમિત્ર(સાપ-નાગને ઉગારનારા) સાથે મળીને પોતાના પતિની હત્યાના પ્રયત્ન બદલ નાશિક પોલીસે મહિલાની ધરપકડ કરી છે. ઘટનાની માહિતી મુજબ એકતા…
- સ્પોર્ટસ
પીટરસને પહેલાં યશસ્વીને વખાણ્યો અને પછી વખોડ્યો!
વિશાખાપટ્ટનમ: ઇંગ્લૅન્ડ સામે પહેલાં 80 રન અને હવે 209 રનની બેનમૂન ઇનિંગ્સ બદલ યશસ્વી જયસ્વાલની ચોમેર વાહવાહ થઈ રહી છે. ટીમના સાથીઓ તો તેના પર આફરીન છે જ, ભૂતપૂર્વ ક્રિકેટરો અને કૉમેન્ટેટરો પણ યશસ્વી પર ફિદા છે અને અસંખ્ય ચાહકોનો…