- મહારાષ્ટ્ર
‘રામલીલા’ આધારિત નાટકમાં રામ ભગવાનનું અપમાન: 6ની ધરપકડ
પુણે: પુણેની યુનિવર્સિટીમાં ‘રામલીલા’ આધારિત નાટક ભજવી રામ ભગવાનનું અપમાન કરનારા એક પ્રોફેસર તેમ જ પાંચ વિદ્યાર્થીઓની ધરપકડ કરી હતી. આ નાટકમાં અશ્લીલ અને અભદ્ર સંવાદો અને દૃશ્યો દર્શાવી ધાર્મિક ભાવનાઓને ઠેંસ પહોંચાડવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું. અપમાનજનક નાટકને…
- નેશનલ
કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ પોતાના જ કાર્યકરોને ‘કુતરા’ સાથે સરખાવ્યા, ભાજપે આપી આવી પ્રતિક્રિયા
નવી દિલ્હી: કોંગ્રેસે શનિવારે દિલ્હીના રામલીલા મેદાનમાં ન્યાય સંકલ્પ રેલીનું આયોજન કર્યું છે. આ રેલીમાં બૂથ લેવલના કાર્યકરોથી લઈને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ ભાગ લીધો હતો. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કાર્યકર્તાઓને સંબોધિત કરતા કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.…
- આપણું ગુજરાત
Gujarat: ગોઝારો શનિવાર-અડધો દિવસ નથી ગયો ત્યાં પાંચને ભરખી ગયો
અમદાવાદઃ અમુક દિવસો આખા રાજ્ય માટે દુઃખદ સમાચાર લઈને આવતા હોય છે. શનિવારનો દિવસ હજુ તો અડધો નથી ગયો ત્યાં ગુજરાતના રસ્તાઓ પર લોહી રેડાઈ ચૂક્યું છે. આજના જ દિવસમાં પાંચ જણે માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યાના સમાચાર મળ્યા છે. રાજ્યમાં…
- મહારાષ્ટ્ર
પત્નીએ બિછાવી મોતનું જાળ: બિયર પીવડાવી સાંપથી ડંખ મરાવી પતિની હત્યાનો પ્રયત્ન
નાશિક: તમારા માન્યામાં ન આવે એવી ચાલાકી વાપરીને એક પત્નીએ પતિની હત્યા કરવાનો પ્રયત્ન કર્યો હોવાની ઘટના નાશિક શહેરમાં બની છે. સર્પમિત્ર(સાપ-નાગને ઉગારનારા) સાથે મળીને પોતાના પતિની હત્યાના પ્રયત્ન બદલ નાશિક પોલીસે મહિલાની ધરપકડ કરી છે. ઘટનાની માહિતી મુજબ એકતા…
- સ્પોર્ટસ
પીટરસને પહેલાં યશસ્વીને વખાણ્યો અને પછી વખોડ્યો!
વિશાખાપટ્ટનમ: ઇંગ્લૅન્ડ સામે પહેલાં 80 રન અને હવે 209 રનની બેનમૂન ઇનિંગ્સ બદલ યશસ્વી જયસ્વાલની ચોમેર વાહવાહ થઈ રહી છે. ટીમના સાથીઓ તો તેના પર આફરીન છે જ, ભૂતપૂર્વ ક્રિકેટરો અને કૉમેન્ટેટરો પણ યશસ્વી પર ફિદા છે અને અસંખ્ય ચાહકોનો…
- મનોરંજન
આ તો Moye Moye થઈ ગયું… પૂનમ પાંડેના વીડિયો બાદ સોશિયલ મીડિયા પર આવ્યું મીમ્સનું ઘોડાપૂર..
ગઈકાલથી સોશિયલ મીડિયા પર બે જ વસ્તુ વિશે વાત થઈ રહી છે એક તો પૂનમ પાંડેના અણધારી વિદાય અને બીજું એટલે સર્વાઈકલ કેન્સર… પૂનમ પાંડેના નિધનના સમાચાર બાદ ઈન્ટરનેટ પર જાત જાતની વાતો થઈ રહી હતી અને આખરે આજે સવારે…
- નેશનલ
Punjabના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતનું અંગત કારણોસર રાજીનામુ
ઓગસ્ટ 2021 માં પંજાબના 36મા રાજ્યપાલ તરીકે શપથ લેનારા પંજાબના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે તેમના પદ પરથી અંગત કારણોસર રાજીનામું આપી દીધું છે. (Punjab Governor Banwarilal Purohit Resigned) બનવારીલાલ પુરોહિતે એક પત્રમાં જણાવ્યું હતું કે, “મારા અંગત કારણો અને કેટલીક અન્ય…
- નેશનલ
Kangana Ranautની મુશ્કેલીમાં વધારો, બોમ્બે હાઇ કોર્ટે ફગાવી આ કેસની અરજી
મુંબઈ: કંગના રનૌત (Kangana Ranaut) તેના વિવાદાસ્પદ નિવેદનોને લીધે હંમેશા ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલા કંગનાએ પ્રસિદ્ધ ગીતકાર જાવેદ અખ્તર પર એક નિવેદન આપ્યું હતું. અખ્તરે કંગના સામે બદનક્ષીનો કેસ દાખલ કર્યો હતો. આ કેસની સુનાવણીમાં સ્થગીતિ આપવાની અરજી…
- નેશનલ
I am perfectly ok if leaders like Himanta n Milind leave congress: કોણે કહ્યું આમ ને શા માટે?
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી પહેલા જ કૉંગ્રેસમાંથી મોટા નેતાઓ બહાર નીકળી ભાજપ કે અન્ય પક્ષમાં જઈ રહ્યા છે. 2014માં હિમંત બિસ્વા સરમાએ પક્ષ સાથે છેડો ફાડી ભાજપમાં પ્રવેશ મેળવ્યો જ્યારે તાજેતરમાં મુંબઈના નેતા મિલિન્દ દેવરાએ કૉંગ્રેસ સાથેનો જૂનો સંબંધ તોડ્યો.…
- મનોરંજન
Poonam Pandey સામે FIRની માંગ, પબ્લિસિટી સ્ટંટ માટે મોતનું નાટક કર્યું
મુંબઈ: અભિનેત્રી પૂનમ પાંડેના નિધનના સમાચારે બધાને ચોંકાવી દીધા હતા. ગઈ કાલે શુક્રવારે તેમના મેનેજરે તેમના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ દ્વારા તેમના મૃત્યુના સમાચાર આપ્યા હતા. હવે અભિનેત્રીએ ખુલાસો કર્યો છે કે તેનું મૃત્યુ થયું નથી (poonam pandey is alive). ઈન્સ્ટાગ્રામ…