- આમચી મુંબઈ
બીએમસીનો દાવોઃ મુંબઈમાં મરાઠા સમાજ અને ઓપન કેટેગરીનો સર્વેક્ષણ ૧૦૦ ટકા પૂરો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં ૨૩ જાન્યુઆરી, ૨૦૨૪થી પહેલી ફેબ્રુઆરી, ૨૦૨૪ સુધીના સમયગાળામાં મરાઠા સમુદાય અને ઓપન કેટેગરીના નાગરિકોનો સર્વેક્ષણ ૧૦૦ ટકા પૂરો કરી દેવામાં આવ્યો હોવાની જાહેરાત મુંબઈ મહાનગરપાલિકાએ શનિવારે કરી હતી. મહારાષ્ટ્ર રાજ્ય લઘુમતી પંચના નિર્દેશ મુજબ મુંબઈમાં ૨૩…
- આમચી મુંબઈ
નવી મુંબઈમાં 506 વિદેશી નાગરિકો ગેરકાયદે વસવાટ કરતા મળી આવ્યા
થાણે: નવી મુંબઇમાં છેલ્લા એક વર્ષથી ગેરકાયદે વસવાટ કરનારા 506 જેટલા વિદેશી નાગરિકોને પોલીસે શોધી કાઢ્યા હતા, જેમાં 411 નાઇજીરિયનોનો સમાવેશ છે. આ નાગરિકો યોગ્ય દસ્તાવેજો વિના ભારતમાં પ્રવેશ્યા હતા અથવા તો તેમના વિઝાની મુદત પૂરી થવા છતાં અહીં રોકાયા…
- નેશનલ
ફ્લોર ટેસ્ટ માટે હેમંત સોરેનને કોર્ટે આપી મંજૂરી
રાંચી: રાંચીની સ્પેશિયલ કોર્ટે શનિવારે ઝારખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન હેમંત સોરેનને પાંચમી ફેબ્રુઆરીએ થનારી ફ્લોર ટેસ્ટમાં ભાગ લેવાની મંજૂરી આપી હતી. એડ્વોકેટ જનરલ રાજીવ રંજને આ વિશે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઇડી)એ આ અરજીનો વિરોધ કર્યો તેનાથી સ્પષ્ટ…
- સ્પોર્ટસ
પાકિસ્તાનના હૉકી પ્લેયરોને, કર્મચારીઓને મહિનાઓથી પગાર નથી મળ્યો
લાહોર: પાકિસ્તાન હૉકી ફેડરેશનને સમયાંતરે મુશ્કેલીઓ નડતી જ રહેતી હોય છે. આ વખતે કંઈક નવી જ મુસીબત છે. આ ફેડરેશન પોતાના કર્મચારીઓને છેલ્લા છ મહિનાથી પગાર નથી ચૂકવી શક્યું. લાહોરમાં ફેડરેશનનું વડુ મથક છે અને કરાચીમાં એની સબ-ઑફિસ છે. બન્ને…
- મનોરંજન
Bollywood: આ Grand Wedding ની ચાલી રહી છે Grand Preparation
Bollywood coupleના લગ્નની રાહ તેમના ફેન્સ પણ જોતા હોય છે. લગ્નની સાથે તેમની તૈયારીઓ પણ ચર્ચાનો વિષય હોય છે. આજકાલ થીમ વેડિંગ અને ડેસ્ટિનેશન વેડિંગના જમાનામાં તૈયારીઓ પણ એટલી જ જોરશોરથી થતી હોય છે. બોલીવૂડનું જે કપલ પરણવા જઈ રહ્યું…
- સ્પોર્ટસ
ગાંગુલી કેમ કહે છે કે ‘ભારતમાં હવે ટર્નિંગ પિચ બનાવવાની જરૂર જ શું છે’
વિશાખાપટ્ટનમ: દાયકાઓથી ભારતની ક્રિકેટ પિચો સ્પિનરોને મદદકર્તા રહી છે અને એના પર ખાસ કરીને ભારતીય સ્પિનરો ખૂબ સફળ થયા છે અને ભારતને તેમણે અસંખ્ય મૅચો જિતાડી આપી છે, પરંતુ અહીં ઇંગ્લૅન્ડ સામેની બીજી ટેસ્ટમાં બીજા દિવસે જસપ્રીત બુમરાહે બ્રિટિશ બૅટરોની…
- ટોપ ન્યૂઝ
ભારત રત્નના એલાન બાદ અડવાણી બોલ્યા: ‘મારુ જીવન દેશને સમર્પિત રહ્યું’
નવી દિલ્હી: અયોધ્યામાં રામ મંદિરનો સંકલ્પ પૂરો થયો. રામલલ્લા અહીં બિરાજમાન છે. હવે મંદિર આંદોલનના સૌથી મોટા ચહેરા લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવામાં આવશે. (L K Advani Bharat Ratna) વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે આની જાહેરાત કરી હતી અને કહ્યું…
- મનોરંજન
Akshay Kumarએ કેમ કહ્યું હું ખૂબ જ દુઃખી છું?
પહેલાં રશ્મિકા મંદાના, કેટરિના કૈફ, કાજોલ બાદ હવે અક્ષય કુમાર પણ ડીપફેક વીડિયોનો શિકાર બન્યો છે. આ પહેલાં પણ અનેક સેલેબ્સ ડીપ ફેક વીડિયો બાબતે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. હવે બી-ટાઉનના મિસ્ટર ખિલાડી તરીકે ઓળખાતા અક્ષય કુમારનો પણ એક…
- સ્પોર્ટસ
IND vs ENG 2nd Testમાં બુમરાહે નાખ્યો મેજિક બોલ અને થયું કંઈક એવું કે…
વિશાખાપટ્ટનમ: ટીમ ઈન્ડિયા અને ટીમ ઈંગ્લેન્ડ વચ્ચે વિશાખાપટ્ટનમ ખાતે બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે અને જાણે ટીમ ઈન્ડિયા ગઈ મેચમાં મળેલા પરાજયનો બદલો લેવાની ભાવના સાથે મેદાન પર ઉતરી હોય એવું લાગી રહ્યું છે. પહેલી ટેસ્ટમાં ઓલી પોપની સદીના…
- આમચી મુંબઈ
Ulhasnagar Firing: શિંદે મળ્યા ઘાયલ નગરસેવકને, ફડણવીસે કરી આ મોટી જાહેરાત
થાણે: ઉલ્હાસનગર પોલીસ સ્ટેશનમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના વિધાનસભ્ય ગણપત ગાયકવાડે શિવસેના શિંદે જુથના મહેશ ગાયકવાડ પર ગોળીબાર કરવાની ઘટના બની હતી. શુક્રવારે રાતે થયેલા ગોળીબારમાં મહેશ ગાયકવાડને ગંભીર ઇજા થતાં તેમને થાણેની એક ખાનગી હૉસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા.…