- ઇન્ટરનેશનલ
અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલા અંગે વ્હાઇટ હાઉસે ચિંતા વ્યક્ત કરી
વોશીંગ્ટન: અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ પર થઇ રહેલા હુમલા અંગે વ્હાઇટ હાઉસે ચિંતા વ્યક્ત કરી છે. એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા વ્હાઇટ હાઉસના મુખ્ય પ્રવક્તા જોન કિર્બીએ કહ્યું કે અમેરિકામાં જાતિ, લિંગ, ધર્મ કે અન્ય કોઈ કારણથી થતી હિંસા અસ્વીકાર્ય છે. રાષ્ટ્રપતિ…
- સ્પોર્ટસ
બીસીસીઆઇએ કયા ત્રણ ક્રિકેટરોને કડક શબ્દોમાં ચેતવણી આપી?
મુંબઈ: કોઈ પણ ખેલાડી જો આંતરરાષ્ટ્રીય ટીમમાં ન હોય તો તેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં અને ખાસ કરીને રણજી ટ્રોફીની સીઝન ચાલુ હોય તો એમાં રમવું પડે છે. જો આઇપીએલ નજીક આવી રહી હોય તો ખેલાડી એની રાહ જોઈને ન બેસી શકે.…
- ટોપ ન્યૂઝ
Farmers protest: ‘જો ખેડૂતોને અન્યાય થશે તો…’ હાલના આંદોલન અંગે રાકેશ ટિકૈતનું પહેલું નિવેદન, સરકારને આપી ચેતવણી
બેંગલુરુ: કેન્દ્ર સરકારે ખેડૂતોને આપેલા વાયદાઓ પુરા ન કરતા ખેડૂતોએ ફરી દિલ્હી તરફ કુચ કરી છે, દિલ્હીની બોર્ડર પર મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થઇ રહ્યા છે. એવામાં ભારતીય કિસાન યુનિયન (BKU)ના નેતા રાકેશ ટિકૈતે તાજેતરના ખેડૂત અંદોલન અંગે પહેલું નિવેદન…
- નેશનલ
Google Chromeને લઈને Indian Governmentએ ઉચ્ચારી આવી ચેતવણી…
તમે પણ Google Chrome User’s છો? તો આ સમાચાર તમારા માટે જ છે. મોબાઈલ ફોન હોય કે લેપટોપ હોય કે પછી ડેસ્કટોપ હોય… રોજબરોજના અનેક કામ માટે આપણે સર્ચ એન્જિન Google Chrome પર આધાર રાખીએ છીએ અને જો તમે Google…
- નેશનલ
શું તલાક બાદ મુસ્લિમ મહિલા પતિ પાસેથી ભથ્થુ મેળવી શકે? Supreme court કરશે વિચાર
નવી દિલ્હીઃ એક મુસ્લિમ પતિએ તલાક લીધા બાદ પત્નીને ભરણપોષણ આપવા માટે કોર્ટે કરેલા નિર્દેશને પડકારવા સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. આથી CrPCની કલમ 125 હેઠળ તલાક બાદ પણ મુસ્લિમ મહિલા ભરણપોષણ મેળવી શકે કેમ તે અંગે કોર્ટે અમિકસ ક્યુરી…
- સ્પેશિયલ ફિચર્સ
British PM Rishi Sunakની Wife Akshata Murthy બેંગ્લોરમાં આ શું કરતી જોવા મળી? ફોટો થયા વાઈરલ…
દેશની દિગ્ગજ આઈટી કંપની Infosysના કો-ફાઉન્ડર નારાયણમૂર્તિ અબજોપતિ હોવા છતાં પણ એટલું સાદું જીવન જીવે છે કે નહીં પૂછો વાત. નારાયણ મૂર્તિ થોડાક સમય પહેલાં જ તેમના 70 કલાક કામ કરવાના નિવેદનને કારણે ચર્ચામાં આવ્યા હતા. પરંતુ હાલમાં સોશિયલ મીડિયા…
- આપણું ગુજરાત
વડોદરામાં રહેતા શાહી પરિવારના ઑલ્ડેસ્ટ ભારતીય ક્રિકેટરનું અવસાન: હવે કોણ છે સૌથી મોટી વયના ક્રિકેટર?
વડોદરા: 1952થી 1961 દરમ્યાન ભારત વતી ટેસ્ટ-ક્રિકેટ રમી ચૂકેલા શાહી પરિવારના ખેલાડી દત્તાજીરાવ કૃષ્ણરાવ ગાયકવાડનું વડોદરાની હૉસ્પિટલમાં નિધન થયું છે. તેઓ 95 વર્ષના હતા અને વયોવૃધ્ધ અવસ્થા સંબંધિત બીમારીઓને કારણે અસ્વસ્થ હતા. છેલ્લા 12 દિવસથી તેઓ આઇસીયુમાં હતા. ભારતના ભૂતપૂર્વ…
- નેશનલ
INDIA Alliance: દિલ્હીમાં AAP કોંગ્રેસને માત્ર એક સીટ આપશે, ગોવા અને ગુજરાત માટે ઉમેદવારો જાહેર કરાયા
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી પહેલા જ વિપક્ષી દળોના ગઠબંધન INDIAના ઘટક પક્ષો વચ્ચે મતભેદો ખુલીને સામે આવી રહ્યા છે. હવે દિલ્હીમાં પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP)નું ગઠબંધન તૂટી શકે છે. દિલ્હીમાં લોકસભાની 7માંથી 6 બેઠકો પર AAPએ ચૂંટણી…
- વેપાર
સોનામાં ધીમો સુધારો, ચાંદી રૂ. ૨૫૬ ઘટી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકા ખાતે આજે મોડી સાંજે થનારી જાન્યુઆરી મહિનાની ફુગાવાની જાહેરાત પૂર્વે લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનાના ભાવમાં ઘટ્યા મથાળેથી સુધારો આવ્યો હતો તેમ જ ચાંદીમાં પણ ભાવ વધી આવ્યા હતા. આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે…
- નેશનલ
બોલો, હાલ દેશમાં કેટલી Vande Bharat Express ઓપરેશનમાં છે, ખબર છે?
નવી દિલ્હી: દેશમાં લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનોમાં કોચને આધુનિક બનાવવામાં આવ્યા પછી આખી રેકને તૈયાર કરવામાં આવી હતી. રાજધાની, શતાબ્દીના યુગ પછી વંદે ભારત એક્સપ્રેસ (Vande Bharat Express)ની ટ્રેનો લોકપ્રિય બની રહી છે. બેઠક વ્યવસ્થા સહિત ટ્રેનોની સ્પીડને લઈને ચર્ચામાં…