- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં એચએસસીનું પરિણામ જાહેરઃ છોકરીઓએ બાજી મારી, જાણો એટુઝેડ
મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્ય બોર્ડે 5 મેના રોજ બારમા ધોરણની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. મહારાષ્ટ્ર એચએસસી પરીક્ષા 2025માં કુલ 91.88 ટકા વિદ્યાર્થી પાસ થયા છે. છોકરીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે અને છોકરાઓ કરતાં વધુ પાસની ટકાવારી નોંધાવી છે. ઇન્ટરમીડિયેટમાં 94.58…
- ઇન્ટરનેશનલ
શોકિંગઃ પેરુમાં સોનાની ખાણમાંથી અપહ્યત ૧૩ કામદારના મૃતદેહ મળ્યાં
લીમાઃ પેરુમાં સોનાની એક મોટી ખાણમાંથી લગભગ એક અઠવાડિયા પહેલા અપહરણ કરાયેલા ૧૩ સુરક્ષા ગાર્ડોના મૃતદેહ રવિવારે મળી આવ્યા હતા. દક્ષિણ અમેરિકન દેશના મહત્વપૂર્ણ ખાણકામ ઉદ્યોગમાં હિંસા વધી રહી છે એવા સમયે આ મૃત્યુ થયા છે. આ માહિતી પેરુના ગૃહ…
- મહારાષ્ટ્ર
સુપ્રિયા સુળેએ સંતોષ દેશમુખની પુત્રીને બારમામાં પાસ થવા બદલ પાઠવ્યા અભિનંદન
બીડઃ બીડના મસાજોગ ગામના સરપંચ સંતોષ દેશમુખ, જેમનું અપહરણ કરીને હત્યા કરવામાં આવી હતી, તેમની દિકરી વૈભવી દેશમુખે સારો અભ્યાસ કરીને બારમા ધોરણની પરીક્ષામાં પ્રભાવશાળી સફળતા મેળવી છે. વૈભવીને ૮૫.૩૩ ટકા ગુણ મળ્યા હોવાનું બહાર આવ્યું છે. જે બાદ સાંસદ…
- નેશનલ
પહલગામ આતંકવાદી હુમલામાં જોવા મળી ‘હમાસ’ની પેટર્નઃ સુરક્ષા એજન્સીનો દાવો
શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની તપાસ દરમિયાન સુરક્ષા એજન્સીઓને ચોંકાવનારી માહિતી મળી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ હુમલામાં કુખ્યાત આતંકવાદી સંગઠન હમાસના હુમલાઓ જેવી પેટર્ન જોવા મળી છે. એજન્સીઓનું માનવું છે કે આતંકવાદીઓએ પીડિતોને ઘૂંટણિયે પડવા મજબૂર…
- મનોરંજન
બેંગ્લોર કોન્સર્ટ કોન્ટ્રોવર્સીઃ Sonu Nigamએ કરી સ્પષ્ટતા…
કન્નડ ગીતો પર કથિત વિવાદાસ્પદ ટિપ્પણી બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા સિંગર સોનુ નિગમની મુશ્કેલી ઘટી નથી રહી. પહેલાં એફઆઈઆર થયા બાદ હવે સોનુ નિગમ કાનુની પચડામાં ફસાયા છે. અવલાહલ્લી પોલીસે સિંગરને નોટિસ ફટકારીને તપાસ માટે હાજર થવાનું જણાવ્યું છે. કથિત…
- નેશનલ
પાકિસ્તાની હેકર્સે ભારતની સંરક્ષણ સંસ્થાઓ પર સાયબર એટેક કર્યો, સંવેદનશીલ માહિતીની ચોરી
નવી દિલ્હી: પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાનના સંબંધો સતત વણસી (India-Pakistan Tension) રહ્યા છે. ભારત પાકિસ્તાન સામે રાજ્દ્વારીય કાર્યવાહી કરી રહ્યું છે. ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર તાણાવ સતત વધી રહ્યો છે. બંને પક્ષે લશ્કરી તૈયારીઓ કરવામાં આવી રહી…
- નેશનલ
પહલગામ હુમલાના તાર ‘કંદહાર-કાંડ’ સાથે જોડાયું, જાણો નવી અપડેટ?
નવી દિલ્હીઃ પહલગામમાં આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાનની વચ્ચેના સંબંધોમાં તનાવ ઊભો થયો છે. ભારત સરકાર એક પછી એક આકરા પ્રતિબંધો મૂકવાની સાથે હુમલો કરવાના ડરથી પાકિસ્તાન પણ ફફડી રહ્યું છે ત્યારે પહલગામ હુમલા સંબંધમાં નવી જ અપડેટ જાણવા…
- નેશનલ
વર્ષ 1965નો એ દિવસ જ્યારે ભારતીય સેના લાહોરની ભાગોળે પહોંચી ગઈ હતી
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત બદલો લેવા તત્પર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય સેનાને કાર્યવાહી કરવા છૂટો દોર આપ્યો છે. બીજી તરફ પાકિસ્તાનને નેતાઓ અને સેનાના અધિકારીઓ ભારતને ધમકી આપી રહ્યા છે. કેટલાક પાકિસ્તાની…