- સ્પોર્ટસ
જલેબી, ઢોકળા જોઈને Hardik Pandyaએ આ શું કહ્યું? Social Media પર વીડિયો થયો વાઈરલ…
ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) ઈજાને કારણે ટીમ ઈન્ડિયામાંથી હાલમાં બહાર છે. વર્લ્ડ કપ-2023માં હાર્દિકને ઈજા પહોંચી હતી અને ત્યારથી તે ક્રિકેટથી દૂર હતો અને ટીમ ઈન્ડિયા માટે એક પણ મેચ રમ્યો નથી. હવે મળી રહેલી માહિતી…
- આમચી મુંબઈ
ઈન-કમિંગને કારણે મહાયુતીમાં ભીડ, ‘ઘરવાપસી’ ચાલુ થશે!
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભાજપ લોકસભામાં 400 પારના પોતાના લક્ષ્યને સાધ્ય કરવા માટે અત્યારે સામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવી રહી છે અને તેને કારણે મોટી સંખ્યામાં ભાજપ તેમ જ એનડીએ (મહારાષ્ટ્રમાં મહાયુતી)માં અનેક નેતાઓ જોડાઈ રહ્યા છે. આ બધાની આડ અસરો અત્યારે જોવા…
- સ્પોર્ટસ
અશ્વિને એક વિકેટ લીધી અને ભારતીય વિક્રમ રચી દીધો, સોબર્સની બરાબરીમાં પણ આવી ગયો
રાંચી: વેસ્ટ ઇન્ડિઝના સર ગારફીલ્ડ સોબર્સ લિવિંગ લેજન્ડ છે તો તાજેતરમાં જ 500મી ટેસ્ટ વિકેટ લેનાર રવિચન્દ્રન અશ્વિને ભારતની વર્તમાન ટીમનો સૌથી સફળ બોલર અને દેશના લેજન્ડરી ક્રિકેટરોમાંનો એક છે. તેણે રાજકોટની ટેસ્ટમાં 500મી વિકેટ લઈને ઘણા નવા રેકૉર્ડ કર્યા…
- સ્પેશિયલ ફિચર્સ
બોલો, આ હોટેલમાં અપમાનિત થવા આવે છે કસ્ટમર્સ, પ્લેટ્સ ફેંકીને ફૂડ સર્વ કરે છે સ્ટાફ…
આપણામાંથી મોટાભાગના લોકો હોટેલ કે રેસ્ટોરાંમાં ખાવા જઈએ છીએ ત્યારે ત્યાં આપવામાં આવતી સર્વિસ અને સુવિધાઓને ધ્યાનમાં લઈએ છીએ અને એ સાથે સાથે જ આપણે એ પણ જોઈએ છીએ કે ત્યાંના સ્ટાફનું કસ્ટમર્સ સાથે વર્તન કેવું હોય છે અને કેવું…
- આમચી મુંબઈ
ભાજપ સાથે ઠાકરે જૂથ ગઠબંધનના સવાલ અંગે ફડણવીસે આપ્યું મોટું સ્ટેટમેન્ટ
મુંબઈ: લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા ત્યારે મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના શું ફરી ગઠબંધન કરશે કે નહીં એ બાબતની ચર્ચા શરૂ થઈ છે. જોકે શિવસેના-ભાજપની યુતિને લઈને ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યના નાયબ…
આજનું રાશિફળ (23-02-24): કર્ક, સિંહ અને ધન રાશિના લોકોને આજે Buisness, Jobમાં મળી રહી છે Success
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ લેવડ-દેવડના મામલામાં ખૂબ જ સાવધાનીપૂર્વક આગળ વધવાનો રહેશે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. ઉતાવળમાં કોઈ પણ કરવાથી તમારે બચવું પડશે. તમારા ભાવનાત્મક સંબંધો વધુ મજબૂત બનશે. આજે તમે આવકનો અમુક…
- આમચી મુંબઈ
વેસ્ટર્ન સબર્બના આ વિસ્તારમાં 14 દિવસ રહેશે 10 ટકા પાણીકાપ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પાલી હિલ રિઝર્વિયરની જૂની અને મુખ્ય પાઈપલાઈનના પુનર્વસન અને સમારકામનું કામ કરવામાં આવવાનું છે. તેથી મંગળવાર, ૨૭ ફેબ્રુઆરી, ૨૦૨૪થી સોમવાર ૧૧ માર્ચ, ૨૦૨૪ સુધી ૧૪ દિવસ બાંદ્રાથી ખાર વિસ્તારમાં ૧૦ ટકા પાણીકાપ રહેશે. પાલિકાના જણાવ્યા મુજબ ‘એચ-પશ્ર્ચિમ’…
- મનોરંજન
Aishwarya Rai Bachchanના ગૃહ પ્રવેશ પર એટલે ગુસ્સે ભરાયા હતા Amitabh Bachchan… કોણે કર્યો ચોંકાવનારો ખુલાસો?
બી ટાઉનના બચ્ચન પરિવારની ગણતરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એકદમ પાવરફુલ ફેમિલીમાં કરવામાં આવે છે અને છેલ્લાં કેટલાય સમયથી બચ્ચન પરિવારમાં ચાલી રહેલા ખટરાગને કારણે સતત લાઈમ લાઈટમાં રહે છે. એવામાં Jaya Bachchanએ કરેલા ખુલાસાને કારણે ફરી એક વખત આ પરિવારના સંબંધોને…
- આમચી મુંબઈ
…તો કોંગ્રેસ-શરદ પવાર જૂથનું ગઠબંધન પાક્કું, આ બંને દિગ્ગજ નેતા સાથે થઈ વાતચીત…
મુંબઈ: મહારાષ્ટ્રમાં ગઠબંધન પક્ષ (એમવીએ) સત્તામાંથી ગયા પછી હવે બચેલા પક્ષો એક થવા પ્રયાસ કરી રહ્યા છે. એનસીપી અને શિવસેનામાં વિભાજન પછી કોંગ્રેસમાંથી એક પછી એક નેતાઓ પક્ષ છોડી રહ્યા છે, ત્યારે પાર્ટી પોતપોતાના નેતાઓને એક કરવા મથી રહી છે,…
- આમચી મુંબઈ
નારાયણ રાણે- એકનાથ શિંદે વચ્ચે બંધ બારણે થઈ ચર્ચા, પણ કારણ શું?
મુંબઈ: કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણે અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદે આ બંને નેતાઓ વચ્ચે ગુરુવારે મહત્ત્વની મુલાકાત થઈ હતી. બંને વચ્ચે બંધ બારણે થયેલી ચર્ચાના કારણે હવે રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા શરૂ થઇ ગઇ છે. બંને વચ્ચે શું વાત થઇ…