આજનું રાશિફળ (23-02-24): કર્ક, સિંહ અને ધન રાશિના લોકોને આજે Buisness, Jobમાં મળી રહી છે Success
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ લેવડ-દેવડના મામલામાં ખૂબ જ સાવધાનીપૂર્વક આગળ વધવાનો રહેશે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. ઉતાવળમાં કોઈ પણ કરવાથી તમારે બચવું પડશે. તમારા ભાવનાત્મક સંબંધો વધુ મજબૂત બનશે. આજે તમે આવકનો અમુક…
- આમચી મુંબઈ
વેસ્ટર્ન સબર્બના આ વિસ્તારમાં 14 દિવસ રહેશે 10 ટકા પાણીકાપ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પાલી હિલ રિઝર્વિયરની જૂની અને મુખ્ય પાઈપલાઈનના પુનર્વસન અને સમારકામનું કામ કરવામાં આવવાનું છે. તેથી મંગળવાર, ૨૭ ફેબ્રુઆરી, ૨૦૨૪થી સોમવાર ૧૧ માર્ચ, ૨૦૨૪ સુધી ૧૪ દિવસ બાંદ્રાથી ખાર વિસ્તારમાં ૧૦ ટકા પાણીકાપ રહેશે. પાલિકાના જણાવ્યા મુજબ ‘એચ-પશ્ર્ચિમ’…
- મનોરંજન
Aishwarya Rai Bachchanના ગૃહ પ્રવેશ પર એટલે ગુસ્સે ભરાયા હતા Amitabh Bachchan… કોણે કર્યો ચોંકાવનારો ખુલાસો?
બી ટાઉનના બચ્ચન પરિવારની ગણતરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એકદમ પાવરફુલ ફેમિલીમાં કરવામાં આવે છે અને છેલ્લાં કેટલાય સમયથી બચ્ચન પરિવારમાં ચાલી રહેલા ખટરાગને કારણે સતત લાઈમ લાઈટમાં રહે છે. એવામાં Jaya Bachchanએ કરેલા ખુલાસાને કારણે ફરી એક વખત આ પરિવારના સંબંધોને…
- આમચી મુંબઈ
…તો કોંગ્રેસ-શરદ પવાર જૂથનું ગઠબંધન પાક્કું, આ બંને દિગ્ગજ નેતા સાથે થઈ વાતચીત…
મુંબઈ: મહારાષ્ટ્રમાં ગઠબંધન પક્ષ (એમવીએ) સત્તામાંથી ગયા પછી હવે બચેલા પક્ષો એક થવા પ્રયાસ કરી રહ્યા છે. એનસીપી અને શિવસેનામાં વિભાજન પછી કોંગ્રેસમાંથી એક પછી એક નેતાઓ પક્ષ છોડી રહ્યા છે, ત્યારે પાર્ટી પોતપોતાના નેતાઓને એક કરવા મથી રહી છે,…
- આમચી મુંબઈ
નારાયણ રાણે- એકનાથ શિંદે વચ્ચે બંધ બારણે થઈ ચર્ચા, પણ કારણ શું?
મુંબઈ: કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણે અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદે આ બંને નેતાઓ વચ્ચે ગુરુવારે મહત્ત્વની મુલાકાત થઈ હતી. બંને વચ્ચે બંધ બારણે થયેલી ચર્ચાના કારણે હવે રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા શરૂ થઇ ગઇ છે. બંને વચ્ચે શું વાત થઇ…
- સ્પેશિયલ ફિચર્સ
યુવતી જંગલમાં હાથી સાથે મિત્રતા કરવા ગઈ અને બીજી જ મિનિટે થયું કંઈક એવું કે…
કોઈને પણ જો તમે પૂછશો કે તેમનું મનપસંદ પ્રાણી કયું છે તો મોટાભાગના લોકોના મોઢે હાથીનું નામ પહેલાં આવશે, આ પાછળના કારણની વાત કરીએ તો હાથીને માણસના મિત્ર તરીકે જોવામાં આવે છે. જો તમે હાથી સાથે પ્રેમપૂર્વક વર્તન કરો તો…
- વેપાર
શેરબજારમાં ફરી તેજીનો ધમધમાટ: નિફ્ટી ફરી નવી વિક્રમી સપાટીએ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: નિફ્ટીએ તદ્દન અનિશ્ર્ચિત ચાલ સાથે સત્રના પાછલા ભાગમાં લેવાલીના ટેકા સાથે ઉછાળો મારીને ફરી એક વખત નવી ઓલટાઇમ સપાટી હાંસલ કરવામાં સફળતા મેળવી છે. વિશ્ર્વબજારના મિશ્ર સંકેતો પાછળ બજારની શરૂઆત નિરસ અને મંદ ટોન સાથે થઈ હતી…
- આમચી મુંબઈ
સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસ: રિયા ચક્રવર્તી વિરુદ્ધ જારી લૂકઆઉટ સર્ક્યુલર હાઇ કોર્ટે રદ કર્યું
મુંબઈ: અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુની તપાસના સંબંધમાં સીબીઆઇ દ્વારા અભિનેત્રી રિયા ચક્રવર્તી, તેના ભાઇ અને પિતા વિરુદ્ધ જારી કરાયેલું લૂકઆઉટ સર્ક્યુલર (એલઓસી) મુંબઈ હાઇ કોર્ટે ગુરુવારે રદ કર્યું હતું. જસ્ટિસ રેવતી મોહિતે ડેરે અને મંજુષા દેશપાંડેની ખંડપીઠે રિયા ચક્રવર્તી,…
- સ્પોર્ટસ
શ્રીલંકાના નામાંકિત બોલરે અમ્પાયરને બીજી નોકરી શોધી લેવા કહ્યું, આઇસીસીના નિયમને પણ પડકાર્યો
દામ્બુલા: શ્રીલંકાના ટોચના સ્પિનર વનિન્દુ હસરંગાએ હજી બે દિવસ પહેલાં અનેરી સિદ્ધિ મેળવીને દેશને ગૌરવ અપાવ્યું, પણ એ પછી જે કંઈ થયું એ તેના અસંખ્ય ચાહકોને પણ નહીં ગમ્યું હોય. હસરંગાએ સોમવારે સૌથી ઓછી ટી-20માં 100 વિકેટ લેવાનો લસિથ મલિન્ગાનો…
- નેશનલ
એલર્ટઃ મહારાષ્ટ્રના Orange City માટે સંશોધકોએ કર્યો ચોંકાવનારો દાવો
નાગપુર: શિયાળો વિદાય લઇ રહ્યો છે અને અમુક શહેરોમાં તો ઘણા દિવસ પહેલા જ શિયાળાની એક્ઝિટ થઇ ચૂકી છે ત્યારે મહારાષ્ટ્રના ઓરેન્જ સિટી માટે સંશોધકોએ સૌથી મોટો દાવો કર્યો હતો. નાગપુર શહેર દેશના સૌથી ગરમ હવામાનવાળા શહેરોમાંનું એક હોવાનું સંશોધકોએ…