- આમચી મુંબઈ
થાણેવાસીઓ જાણો મોટા ન્યૂઝઃ Slum Redevelopment અંગે સરકારનો મોટો નિર્ણય
મુંબઈઃ થાણે શહેરની કાયાપલટ કરવાના ધ્યેય સાથે થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળ ચાલી રહેલી ૧૬ સ્લમ રિડેવલપમેન્ટ સ્કીમ્સને ક્લસ્ટરમાં સામેલ કરવામાં આવી હોવાથી આ યોજના રખડી પડી હતી, તેથી રાજ્ય સરકારે આ યોજનાઓને ક્લસ્ટરમાંથી બાકાત રાખવાનો વટહુકમ પસાર કરીને હજારો ગરીબ…
- નેશનલ
Loksabha Elections: મતદારોમાં જાગૃતિ ફેલાવવા ચૂંટણી પંચની મોટી જાહેરાત, આ સંસ્થાઓની મદદ લેશે
નવી દિલ્હી: આગામી લોકસભા ચૂંટણી (Loksabha Elections)માં મતદાનની ટકાવારી વધારવાના તેના પ્રયાસોના ભાગરૂપે મતદાર જાગૃતિ ફેલાવવા માટે ચૂંટણી પંચ (Election Commission of India)એ સોમવારે બેંકો અને પોસ્ટ ઑફિસની મદદ લેવાનો નિર્ણય લીધો છે. અગાઉની ચૂંટણીઓમાં મતદાન કરવા માટે મતદાન મથકો…
- સ્પોર્ટસ
IND vs ENG: ચિત્તાના માફક કેચ ઝડપીને 41 વર્ષીય બોલરે કરી નાખી કમાલ
રાંચી: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચ સિરીઝની ટેસ્ટ મેચમાં ભારતે 3-1થી સિરીઝ જીતી લીધી છે, પરંતુ ઇંગ્લેન્ડના ક્રિકેટર્સે પ્રદર્શન પણ ઉત્તમ કર્યું હતું. ઈંગ્લેન્ડના બોલરની સાથે બેટરોએ પણ મહત્ત્વની રમત રમ્યા હતા. આજની મેચમાં 41 વર્ષના જેમ્સ એન્ડરસને ચિત્તાની માફક…
- આમચી મુંબઈ
હત્યાના કેસમાં ચાર વર્ષથી ફરાર ગૅન્ગસ્ટર નવી મુંબઈમાં ઝડપાયો
થાણે: હત્યાના કેસમાં ચાર વર્ષથી ફરાર વિક્રાંત દેશમુખ ટોળકીનો ગૅન્ગસ્ટર નવી મુંબઈમાં ઝડપાયો હતો.નવી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડેલા આરોપીની ઓળખ રાકેશ જનાર્દન કોળી (31) તરીકે થઈ હતી. કોળી અને ટોળકીના અન્ય સભ્યોએ જૂની અદાવતને પગલે સપ્ટેમ્બર, 2019માં નેરુળ પરિસરમાં…
- સ્પોર્ટસ
ઈંગ્લેન્ડને હરાવ્યા પછી ‘મેન ઓફ ધ મેચ’ જાહેર નવોદિત જુરેલે આપ્યું મોટું નિવેદન
રાંચીઃ રાંચી ટેસ્ટમાં ભારતે ઇંગ્લેન્ડને હરાવીને સિરીઝ જીતી લીધી છે. રાંચી ટેસ્ટમાં ભારતીય ટીમને વિજય અપાવવામાં ધ્રુવ જુરેલે હીરો રહ્યો છે, જેમાં પહેલી ઈનિંગમાં 90 રન (149 બોલમાં છ સિક્સર અને ચાર ચોગ્ગા સાથે) બનાવ્યા હતા, ત્યારબાદ નોટ આઉટ રહીને…
- આમચી મુંબઈ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મારી કામ કરવાની શૈલી સમાન છે, તેથી…: અજિત પવારે શું કહ્યું ખુલ્લા પત્રમાં?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અજિત પવારે રાજ્યની જનતાને સંબોધીને એક ભાવનાત્મક પત્ર લખ્યો છે. પોતાની રાજકીય સફરનો ઈતિહાસ જણાવતા તેમણે એમ પણ કહ્યું કે હું માત્ર વિકાસ અને કામને મહત્વ આપું છું. અજિત પવારે આ પત્રમાં ભાજપ અને…
- મનોરંજન
Pankaj Udhasને સિંગિંગ સિવાય આ વાતમાં પણ હતો રસ, ગુજરાત સાથે છે ખાસ કનેક્શન…
72 વર્ષે પંકજ ઉધાસે મુંબઈ ખાતે અંતિમ શ્વાસ લીધા હતા પરંતુ ખૂબ જ ઓછા લોકો જાણે છે કે તેમનું આપણા ગર્વીલા ગુજરાત સાથે સ્પેશિયલ કનેક્શન હતું. 17મી મે, 1951ના જન્મેલા જાણીતા ગઝલગાયક Pankaj Udhasનું ગુજરાત સાથે ખાસ કનેક્શન છે. પંકજ…
- આમચી મુંબઈ
સુપ્રિયા સુળેએ અજિત પવાર અને ભાભીને શા માટે હવે ખરીખોટી સંભળાવી?
મુંબઈ: આ વર્ષની લોકસભાની ચૂંટણી ખૂબ જ રસાકસીભરી હશે, કારણ કે મહારાષ્ટ્રમાં વર્ષોથી વગ ધરાવતા ચૂંટણી પક્ષોના બબ્બે ફાંટા પડી ગયા છે. પછી તે ઉદ્ધવ ઠાકરેની શિવસેના હોય કે પછી શરદ પવારની એનસીપી (રાષ્ટ્રવાદી કૉંગ્રેસ)ના બે ફાંટા પડી ગયા છે,…
- નેશનલ
મોડસ ઓપરેન્ડી, હત્યાની પદ્ધતિ અને વાહનને ઘેરી લઈ ગોળીઓનો વરસાદ…
હરિયાણાના પૂર્વ વિધાનસભ્ય અને INLDના વરિષ્ઠ નેતા નફે સિંહ રાઠીની જે રીતે હત્યા કરવામાં આવી તે હકીકતમાં ગેંગસ્ટર લોકોની પેટર્ન છે. બે વર્ષ પહેલા પંજાબી ગાયક સિદ્ધુ મૂઝવાલાની જે રીતે હત્યા કરવામાં આવી હતી એ જ રીતે નફે સિંહની હત્યા…