- આમચી મુંબઈ
આ Silent Killer મુંબઈગરાના Health માટે છે લાલબત્તી સમાન…
જી હા, આજે અમે અહીં તમારા માટે એક એવી ઈમ્પોર્ટન્ટ અને કામની ઈન્ફોર્મેશન લઈને આવ્યા છીએ કે જેનો સીધેસીધો સંબંધ મુંબઈગરાની હેલ્થ સાથે છે. સતત વધી રહેલાં ધ્વનિ પ્રદૂષણને કારણે મુંબઈગરાના આરોગ્ય સામે જોખમ ઊભું થયું છે. એટલું જ નહીં…
- આમચી મુંબઈ
ચૂંટણીમાં એક સીટ પણ જીતી બતાવવાનો ઠાકરે જૂથને ભાજપના પ્રધાને ફેંક્યો પડકાર
મુંબઇ: લોકસભાની ચૂંટણી (Lok Sabha Elections 2024) નજીક આવતા જ સત્તાધારી પક્ષ અને વિરોધ પક્ષ વચ્ચે રસાકસી અને નિવેદનો આપવાના શરૂ થઇ ગયા છે. મહારાષ્ટ્રના ગ્રામીણ વિકાસ ખાતાના પ્રધાન ગિરીશ મહાજને ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાને લોકસભાની ચૂંટણીમાં એક પણ બેઠક…
- આમચી મુંબઈ
Budget Session: મુંબઈગરાઓને 24 કલાક પાણી નહીં મળવાનો મુદ્દો વિધાનસભામાં ગાજ્યો…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દર વર્ષે પર્યાપ્ત વરસાદ પછી પણ પીવાના અને વાપરવાના પાણીની લોકોને ગંભીર કટોકટીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આ મુદ્દો આજે મહારાષ્ટ્રના વિધાનસભામાં ગાજ્યો હતો અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના વિધાનસભ્યએ શ્વેતપત્ર રજૂ કરવાની મોટી માગણી…
- આપણું ગુજરાત
સુરતમાં સ્પેશિયલ 26! નકલી અધિકારી બની હીરા વેપારીને પાસે 8 કરોડ ખંખેર્યા, કઈક આ રીતે જમાવ્યો રોફ
સુરત: સત્ય ઘટનાથી પ્રેરિત બોલિવુડની પ્રખ્યાત ફિલ્મ સ્પેશિયલ 26 જેવો ઘાટ સુરતમાં સર્જાયો છે. જેમાં નકલી અધિકારી બનીને હીરા વેપારી પાસેથી અધધધ 8 કરોડ રૂપિયા ખંખેરી લીધાનું બહાર આવ્યું છે. સુરતના કતારગામ વિસ્તારમાં મંગળવારે સાંજે એક ગઠિયાએ હીરાના વેપારીને નિશાન…
- મનોરંજન
પેંક્રિયાટિક (સ્વાદુપિંડ)ના કેન્સરે લીધી પંકજ ઉધાસની જાન
જાણીતા ગઝલ ગાયક પંકજ ઉધાસના નિધન અંગે જાણવા મળ્યું હતું કે તેમને પેંક્રિયાટિક કેન્સર હતું. તેઓ છેલ્લા ઘણા સમયથી બીમારી સામે લડી રહ્યા હતા. ગઝલ ગાયક અને પંકજ ઉધાસના ખાસ મિત્ર એવા અનુપ જાલોટાએ જણાવ્યું હતું કે જે વ્યક્તિએ કેન્સરના…
- નેશનલ
પાર્ટીનું શુદ્ધિકરણ કરી નાખોઃ સિદ્ધુએ હિમાચલ પ્રદેશના સંકટ બાદ આપી કૉંગ્રેસને સલાહ
નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશમાં ગઈકાલથી ચાલી રહેલા રાજકીય ગરમાવા બાદ હાલમાં તો કૉંગ્રેસને રાહત થઈ છે, પરંતુ આવા સંકટ આવતા રહે છે ત્યારે ક્રિકેટર અને નેતા નવજોત સિદ્ધુએ રોષ વ્યક્ત કરી પક્ષને વણમાગી સલાહ આપી દીધી છે. જોકે સિદ્ધુ પોતે…
- આમચી મુંબઈ
ફરી એક વાર સાયન રેલવે બ્રિજને તોડવાનું કામ મોકૂફ રાખ્યું, જાણો શું છે કારણ?
મુંબઈ: આગામી મહિનાથી દસમા-બારમાની પરીક્ષા શરુ થવાની હોવાથી ટ્રેનોમાં અવરજવર કરવામાં મોટી કોઈ પરેશાની ઊભી થાય નહીં તેના માટે મધ્ય રેલવેની હદના સાયન રોડઓવર બ્રિજ (Sion Railway overbridge)ને તોડવાનું કામ ફરી એક વાર મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પહેલાથી…
- વેપાર
રોજના 405 રૂપિયા Invest કરો અને બનો કરોડપતિ, જાણી લો આખી સ્કીમ અહીંયા..
આપણે ભારતીયો અને એમાં પણ ખાસ કરીને ગુજરાતીઓ તો પૈસા બચાવવામાં એકદમ માહેર હોય છે. આજે અમે અહીં તમને આવી જ એક આવી જ ધાસ્સુ સ્કીમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેમાં તમે રોજના 405 રૂપિયા રોકીને અમુક નિર્ધારિત…
- ટોપ ન્યૂઝ
હિમાચલમાં ‘સરકાર’ સંકટમાંઃ અમારી સરકાર પાંચ વર્ષ સુધી ચાલશે, સીએમે કર્યો મોટો દાવો
નવી દિલ્હી: હિમાચાલ પ્રદેશમાં જે રીતે રાજકીય ઉથલપાથલની (Himachal Pradesh political crisis) અટકળો ચરમસીમાએ છે તેને જોતાં કોંગ્રેસે પોતાની સ્ટ્રેટેજી પ્લાન કરતાં પોતાની સરકારને ટકાવવી રાખવાને પ્રાથમિકતા આપી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસ આજ-કાલમાં કોઈ પણ પ્રકારે બજેટ પાસ કરવવાની…
- સ્પોર્ટસ
IND Vs ENG 5Th Test: ટીમ ઈન્ડિયાને ઝટકો, ઈલાજ માટે લંડન પહોંચ્યો આ ખિલાડી, તો Jasprit Bumrahને લઈને આવી મહત્ત્વની અપડેટ…
IND Vs ENG 5Th Test: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે હાલમાં પાંચ ટેસ્ટ મેચની સિરીઝ રમાઈ રહી છે અને હાલમાં ટીમ ઈન્ડિયા 3-1ની સરસાઈથી આગળ છે. હવે સિરીઝની છેલ્લી અને પાંચમી ટેસ્ટ મેચ સાતમી માર્ચથી અગિયારમી માર્ચ વચ્ચે હિમાચલ પ્રદેશના ધરમશાલા…