- સ્પેશિયલ ફિચર્સ
ઓપરેશન સિંદૂરમાં વપરાયેલા SCALP મિસાઈલ અને HAMMER બોમ્બની ખાસિયત વિશે જાણો છો…
પહલગામમાં થયેલાં આતંકવાદી હુમલાનો બદલો ભારતે લઈ લીધો છે. ભારતીય વાયુસેનાએ બુધવારની સવારે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનના મુઝફરાબાદ સહિત આંતકવાદી ગતિવિધિઓનું સંચાલન કરતાં 21 ઠેકાણાઓને નેસ્તનાબુદ કરી દીધી હતી. આ હુમલામાં મોટી સંખ્યામાં આંતકવાદીઓના સફાયો થઈ ગયો હતો. ભારતે આ…
- ભાવનગર
પહલગામના પીડિત પરિવારોએ ‘ઓપરેશન સિંદૂર’ને બિરદાવ્યું, પાકિસ્તાનના સફાયાની માંગ કરી
ભાવનગર : પહલગામ આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાનમાં એર સ્ટ્રાઈક કરીને તેનો બદલો લીધો છે. સરકારની કાર્યવાહીથી આ આતંકી હુમલામાં જે લોકોએ જીવ ગુમાવ્યા છે તેમના પરિવારજનોએ સંતોષ વ્યક્ત કરતા સરકારની કામગીરીને બિરદાવી હતી. પહલગામ આતંકી હુમલામાં પોતાના પતિ યતીશ…
- નેશનલ
ભારતે લીધો બદલો: ઓપરેશન સિંદૂરથી આ ત્રણ આતંકવાદી સંગઠનોની કમર તૂટી, થયું મોટું નુકશાન
નવી દિલ્હી: ગત રાત્રે ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ (Operation Sindoor) હેઠળ પાકિસ્તાનમાં આતંકવાદીઓના ઠેકાણા પર રોકેટમારો કરીને પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લીધો છે. પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીનના મળીનેકુલ 9 ઠેકાણાઓ સંપૂર્ણપણે નષ્ટ કરી દીધા. ભારતની આ કર્યવાહીને પગલે…
- મનોરંજન
એક ચૂટકી સિંદૂર… કોણે લખી હતી આ લાઈન? પાકિસ્તાન પર એર સ્ટ્રાઈક બાદથી આખો દેશ કહી રહ્યો છે…
ભારતે પહલગામ આંતકવાદી હુમલાના જવાબમાં ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પીઓકેમાં ઘૂસીને એરસ્ટ્રાઈકને અંજામ આપ્યો હતો. આ કાર્યવાહીમાં ભારતીય સૈન્યએ નવ ઠેકાણે હુમલો કર્યો હતો અને એની સાથે જ તેમણે દુનિયાભરને એ સંદેશો આપ્યો હતો કે ભારત સમય આવ્યે મૂંહતોડ…
- ભુજ
સિંચાઈ વિભાગના તત્કાલીન કાર્યપાલક ઇજનેર સામે લાંચની માંગણીનો ગુનો દાખલ
ભુજ: એક તળાવને ઊંડુ કરવાના ભગીરથ કાર્ય માટે અરજદાર પાસેથી પંદર હજાર રૂપિયાની લાંચ માગનારા રાપર પંચાયતના સિંચાઈ વિભાગના વિવાદિત તત્કાલિન નાયબ કાર્યપાલક ઈજનેર ચંદ્રકાન્ત શંકરદાન ગઢવી સામે ગાંધીધામ એસીબી પોલીસ મથકે આખરે લાંચની માંગણીનો ગુનો દાખલ થયો છે. ફરિયાદીએ…
- ટોપ ન્યૂઝ
ઓપરેશન સિંદૂર બાદ પીએમ મોદીએ શું આપી પહેલી પ્રતિક્રિયા?
નવી દિલ્હીઃ ભારતે પહલગામ હુમલાનો બદલો લેવા પાકિસ્તાન પર એર સ્ટ્રાઈક કરી હતી. જેને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું હતું. ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં એર સ્ટ્રાઈક કરીને આતંકીના ઠેકાણા તોડી પાડ્યા હતા. ભારતની આ કાર્યવાહી બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ…
- ઇન્ટરનેશનલ
નેતાજીના વિશ્વાસુ ખજાનો લઈ ગયા?
પ્રફુલ શાહ નેતાજી સુભાષચંદ્ર બોઝના મોત અને ઇન્ડિયન નેશનલ આર્મીના ખજાના વિશે ખૂબ ચર્ચા થઇ, વિવાદો થયા અને આરોપ-પ્રતિઆરોપ પણ. તપાસ સમિતિઓ પણ નીમાઇ. છતાં આજ સુધી સંતોષકારક, સર્વસ્વીકાર્ય એવા નિષ્કર્ષમળ્યા નથી. સ્વાભાવિક છે કે નેતાજીના રહસ્યમય મોતનો સંબંધ આઇ.એન.એ.ના…
- રાશિફળ
આજનું રાશિભવિષ્ય (07/05/2025): અમુક રાશિના જાતકો આજે ખાસ સંભાળવું, જોઈ લો તમારી તો રાશિ નથી?
આજનો દિવસ તમારા માટે સારો રહેશે. તમારા દુશ્મનો અને વિરોધીઓ તમારી પ્રગતિની ઈર્ષ્યા કરી શકે છે, પરંતુ તેઓ ઇચ્છે તો પણ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં કારણ કે તમારા ઉપરી અધિકારીઓ તમારી સાથે રહેશે. આજે તમે બીજાઓને મદદ કરવા માટે…
- મહારાષ્ટ્ર
ભગવાન રામને પૌરાણિક કહીને હિન્દુઓનું અપમાન કર્યું હોવાથી રાહુલ ગાંધી માફી માગે: વીએચપી
નાગપુર: વિશ્ર્વ હિન્દુ પરિષદ (વીએચપી)એ મંગળવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર ભગવાન રામને ‘પૌરાણિક વ્યક્તિ’ કહીને હિન્દુ સમુદાયનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો અને તેઓ માફી માગે એવી માગણી કરી હતી. અહીં એક પત્રકાર પરિષદને સંબોધતા વીએચપીના મહાસચિવ (સંગઠન) મિલિંદ પરાંદેએ…
- નેશનલ
યુદ્ધના ભણકારા વચ્ચે જાણી લો બ્લેકઆઉટ શું છે, A 2 Z માહિતી જાણો?
હાલ ભારત અને પાકિસ્તાનના સબંધો તણાવભર્યા છે અને યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ હોમ અફેર્સ સિવિલ ડીફેન્સ મોક ડ્રીલનું આયોજન કરવાની સૂચના આપવામાં આવી છે. આવતીકાલે ગુજરાતના 18 જિલ્લામાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવશે તેમજ સાંજે…