- આમચી મુંબઈ
હવાની ગુણવત્તાના સર્વેક્ષણ માટે ચાર મોબાઈલ વૅનનો ઉપયોગ થશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈના જુદા જુદા ટ્રાફિક બેટ અને ડમ્પિંગ ગ્રાઉન્ડના ઠેકાણે હવાની ગુણવત્તાનું સર્વેક્ષણ કરવા માટે તેમ જ નાગરિકોની વાયુ પ્રદૂષણની ફરિયાદને ધ્યાનમાં રાખીને વાયુ પ્રદૂષણનું સર્વેક્ષણ કરવા માટે મુંબઈ મહાનગરપાલિકા ઓટોમેટિક ઍર ક્વોલિટી સર્વે મોબાઈલ વૅનનો ઉપયોગ કરવાની…
- આમચી મુંબઈ
કોસ્ટલ રોડની એક લેન શનિવારે મુકાશે ખુલ્લી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાનો મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ ગણાતો કોસ્ટલ રોડ આખરે શનિવારે ખુલ્લો મુકવામાં આવવાનો હોવાનું જાણવા મળ્યું છે. શનિવારે કોસ્ટલ રોડની એક લેન વાહનવ્યવહાર માટે ખુલ્લી મુકવાની જાહેરાત સાથે જ કોસ્ટલ રોડ પ્રોજેક્ટ પરિસરમાં ૩૨૦ એકરનો આંતરાષ્ટ્રીય દરજ્જાનો પાર્ક…
- ધર્મતેજ
આજનું રાશિફળ (08-03-24): વૃષભ, સિંહ અને ધન રાશિના લોકોને આજે મળશે Work Place પર Success
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ લેવડ-દેવડની બાબતમાં ખૂબ જ સ્પષ્ટતા જાળવવાનો રહેશે. આજે તમે તમારા પરિવારના સભ્યને લઈને ચિંતિત રહેશો. પ્રવાસ દરમિયાન તમને કોઈ મહત્ત્વની માહિતી મળી શકે છે. આજે તમારા વિરોધીઓ તમને પરેશાન કરી શકે છે. તમે તમારા…
- સ્પોર્ટસ
અશ્વિનની 100મી ટેસ્ટમાં કુલદીપ 125 વર્ષના ઇતિહાસનો ‘ફાસ્ટેસ્ટ’ સ્પિનર બન્યો!
ધરમશાલા: ઇંગ્લૅન્ડ સામેની વર્તમાન ટેસ્ટ-સિરીઝમાં ગુરુવારે છેલ્લી ટેસ્ટના પ્રથમ દિવસે પાંચ વિકેટ લઈને શ્રેણીમાં કુલ 17 વિકેટ લેનાર લેફ્ટ-આર્મ રિસ્ટ સ્પિનર કુલદીપ યાદવને આ મૅચમાંથી વાતો ચાલી રહી હતી, પણ તેણે પહેલા જ દિવસે તરખાટ મચાવ્યો. કૅપ્ટન રોહિત શર્મા જસપ્રીત…
- નેશનલ
લોકસભા ચૂંટણીઃ કોંગ્રેસ પ્રમુખના જમાઇ ગુલબર્ગા બેઠકના પ્રબળ દાવેદાર
બેંગલુરુઃ કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના જમાઇ રાધાકૃષ્ણ ડોડ્ડામણી કર્ણાટકની ગુલબર્ગા બેઠક પરથી આગામી લોકસભા ચૂંટણી માટે પાર્ટીની ટિકિટ માટે પ્રબળ દાવેદાર તરીકે ઉભરી આવ્યા છે. ૮૧ વર્ષીય ખડગે ગુલબર્ગા(કલબુર્ગી) લોકસભા બેઠક પરથી બે વખત જીત્યા છે, પરંતુ ૨૦૧૯ની ચૂંટણીમાં તેમને…
- આમચી મુંબઈ
થાણે પાલિકાનું કોઈ પણ કર વધારા વગરનું ૫,૦૨૫ કરોડ રૂપિયાનું બજેટ જાહેર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આગામી દિવસોમાં આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને મુંબઈ મહાનગરપાલિકા બાદ થાણે મહાનગરપાલિકાએ પણ કોઈ પણ જાતના કરવેરામાં વધારો નહીં કરતા ગુરુવારે ૫,૦૨૫ કરોડ રૂપિયાનું બજેટ જાહેર કર્યું હતું. થાણે પાલિકા કમિશનર અભિજિત બાંગરે શૂન્ય કચરા ઝુંબેશ, મહિલા બચત…
- ધર્મતેજ
300 વર્ષ બાદ Mahashivratri પર બની રહ્યો છે આ દુર્લભ યોગ, આ ઉપાયો કરી મેળવો શિવજીની વિશેષ કૃપા…
હિંદુ ધર્મમાં મહાશિવરાત્રીનું વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. આવતીકાલે એટલે કે 8મી માર્ચના મહાશિવરાત્રી પડી છે અને આ દિવસે વ્રત અને પૂજા-વિધિ કરવાનું આગવું મહત્ત્વ છે. એટલું જ નહીં પણ આવું કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિનું આગમન થાય છે. મહાશિવરાત્રિ…
- આમચી મુંબઈ
ફડણવીસને ધમકી આપવાના કેસમાં બન્ને આરોપીના જામીન મંજૂર
મુંબઈ: રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને જાનથી મારવાની ધમકી આપવાના કેસમાં ધરપકડ કરાયેલા બન્ને આરોપીના કોર્ટે જામીન મંજૂર કર્યા હતા. બાન્દ્રાના એડિશનલ મેટ્રોપોલિટન મૅજિસ્ટ્રેટ અતુલ જાધવે ગુરુવારે કિંચક નવલે અને યોગેશ સાવંતના જામીન મંજૂર કર્યા હતા. બન્નેને 15 હજાર…