- આમચી મુંબઈ
થાણે પાલિકાનું કોઈ પણ કર વધારા વગરનું ૫,૦૨૫ કરોડ રૂપિયાનું બજેટ જાહેર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આગામી દિવસોમાં આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને મુંબઈ મહાનગરપાલિકા બાદ થાણે મહાનગરપાલિકાએ પણ કોઈ પણ જાતના કરવેરામાં વધારો નહીં કરતા ગુરુવારે ૫,૦૨૫ કરોડ રૂપિયાનું બજેટ જાહેર કર્યું હતું. થાણે પાલિકા કમિશનર અભિજિત બાંગરે શૂન્ય કચરા ઝુંબેશ, મહિલા બચત…
- ધર્મતેજ
300 વર્ષ બાદ Mahashivratri પર બની રહ્યો છે આ દુર્લભ યોગ, આ ઉપાયો કરી મેળવો શિવજીની વિશેષ કૃપા…
હિંદુ ધર્મમાં મહાશિવરાત્રીનું વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. આવતીકાલે એટલે કે 8મી માર્ચના મહાશિવરાત્રી પડી છે અને આ દિવસે વ્રત અને પૂજા-વિધિ કરવાનું આગવું મહત્ત્વ છે. એટલું જ નહીં પણ આવું કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ અને શાંતિનું આગમન થાય છે. મહાશિવરાત્રિ…
- આમચી મુંબઈ
ફડણવીસને ધમકી આપવાના કેસમાં બન્ને આરોપીના જામીન મંજૂર
મુંબઈ: રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને જાનથી મારવાની ધમકી આપવાના કેસમાં ધરપકડ કરાયેલા બન્ને આરોપીના કોર્ટે જામીન મંજૂર કર્યા હતા. બાન્દ્રાના એડિશનલ મેટ્રોપોલિટન મૅજિસ્ટ્રેટ અતુલ જાધવે ગુરુવારે કિંચક નવલે અને યોગેશ સાવંતના જામીન મંજૂર કર્યા હતા. બન્નેને 15 હજાર…
- આમચી મુંબઈ
સીટ વહેંચણી મુદ્દે મહારાષ્ટ્રમાં પેચ ફસાયા?: ભુજબળને જવાબ આપ્યો ફડણવીસે
મુંબઈ: અજિત પવાર જૂથ (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી-એનસીપી)ના નેતા છગન ભુજબળ દ્વારા શિવસેના શિંદે જૂથ જેટલી સીટ મળશે તેટલી જ સીટ એનસીપીને મળવી જોઈએ એવું નિવેદન આપવામાં આવ્યું હતું. ભુજબળના નિવેદનને લઈને હવે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા દેવેન્દ્ર ફડણવીસે જવાબ…
- સ્પોર્ટસ
કુલદીપ-અશ્ર્વિનના તરખાટ પછી ઇંગ્લૅન્ડને ભારતનો સજ્જડ જવાબ
ધરમશાલા: અહીં પાંચમી અને છેલ્લી ટેસ્ટ (સવારે 9.30 વાગ્યાથી લાઇવ)ના પ્રથમ દિવસે ટૉસ ઇંગ્લૅન્ડે જીત્યો અને પહેલા જ દિવસે મૅચ પર મજબૂત પકડ ભારતે જમાવી હતી. સવારના અને બપોરના સત્ર લેફ્ટ-આર્મ રિસ્ટ સ્પિનર કુલદીપ યાદવ તથા ઑફ સ્પિનર રવિચન્દ્રન અશ્ર્વિનના…
- આમચી મુંબઈ
જાદુટોણાની શંકા પરથી વૃદ્ધને સળગતા કોલસા પર ચાલવાની ફરજ પડાઈ
થાણે: થાણે જિલ્લાના મુરબાડ ખાતે બનેલી આંચકાજનક ઘટનામાં જાદુટોણાનો અભ્યાસ કરતા હોવાની શંકા પરથી ગામવાસીઓએ 75 વર્ષના વૃદ્ધને સળગતા કોલસા પર નૃત્ય કરાવી ચાલવાની ફરજ પાડી હતી. આ પ્રકરણે વૃદ્ધની પુત્રીની ફરિયાદને આધારે પોલીસે નવ જણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.…
- આમચી મુંબઈ
મધ્ય રેલવેના પ્રવાસીઓ ‘આ’ કારણથી પરેશાનઃ સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી નારાજગી
મુંબઈઃ છેલ્લા એક મહિનાથી મધ્ય રેલવેમાં કર્જત, કસારા, બદલાપુરથી સીએસએમટી જનારી લોકલ ટ્રેનો પંદર મિનિટથી લઈને અડધો કલાક સુધી મોડી પડતાં પ્રવાસીઓને ટ્રેનમાં મુસાફરી કરવામાં ભારે હેરાનગતિનો સામનો કરવો પડે છે, તેમાંય વળી પીક અવર્સમાં લોકલ ટ્રેનો મોડી પડતાં સ્કૂલ-કોલેજના…
- મનોરંજન
હા, હું Ambani’sના ઈવેન્ટમાં જઈને નાચ્યો… Aamir Khanએ જણાવ્યું કારણ…
હાલમાં જ Mukesh Ambani-Nita Ambaniના દીકરા Anant Ambani-Radhika Merchantનો ત્રણ દિવસ પ્રિવેડિંગ બેશ યોજાઈ ગયો. આ આલા ગ્રાન્ડ ઈવેન્ટમાં ભાગ લેવા માટે દેશ-વિદેશથી મહાનુભાવો હાજર રહ્યા હતા અને જાત જાતના પર્ફોર્મન્સ પણ જોવા મળ્યા હતા. પરંતુ આ બધા વચ્ચે સૌથી…
- નેશનલ
લીકર કેસમાં સંજય સિંહ અને સિસોદિયાને કોર્ટે રાહત આપી નહીંઃ ચૂંટણી ટાણે ‘આપ’ને ફટકો
નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ (Sanjay Sinh) અને દિલ્હીના પૂર્વ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર મનીષ સિસોદિયા (Manish Sosodiya) ને દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કોર્ટમાંથી રાહત મળી નથી. આ કેસમાં ફરી એકવાર કોર્ટે બંને નેતાઓની જ્યુડિશિયલ…