- આપણું ગુજરાત
કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની બીજી યાદી, જાણો ગુજરાતની 7 બેઠક પર કોણ ક્યાંથી લડશે?
નવી દિલ્હી: આગામી લોકસભા (Loksabha Election 2024)ને લઈને કોંગ્રેસે બીજી યાદી જાહેર કરી છે. ઉમેદવારોની બીજી યાદીમાં કોંગ્રેસે 43 ઉમેદવારના નામ જાહેર કર્યા છે. આસામ સહિત ઉમેદવારોમાં ગુજરાતના પણ ઉમેદવારોના નામ જોવા મળ્યા છે, પરંતુ તેમાં મહારાષ્ટ્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો…
- આપણું ગુજરાત
બ્રેકિંગ: ગુજરાતમાં પોલીસ ભરતીને લઈ મોટા સમાચાર; 12,472 ખાલી જગ્યાઓ માટે સીધી ભરતીની જાહેરાત!
ગુજરાતમાં પોલીસ ભરતીની તૈયારી કરી રહેલા લાખો ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે. આજે સાંજે સુધીમાં ગુજરાત પોલીસ ભરતીમાં નવી ભરતી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકારના ગૃહ વિભાગે ગુજરાત પોલીસ દળમાં પોલીસ સબ ઈન્સપેક્ટર તથા લોક રક્ષક કેટરની બિન…
- મહારાષ્ટ્ર
લોકસભા ચૂંટણીઃ મહારાષ્ટ્ર ભાજપ દિગ્ગજોને મેદાનમાં ઉતારવાની તૈયારીમાં પણ…
મુંબઈઃ લોકસભાની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઇ ગયું છે અને સત્તાધારી પાર્ટી સાથે વિપક્ષ બંને દ્વારા પોતાના ઉમેદવારી પહેલી યાદી પણ બહાર પાડવામાં આવી છે ત્યારે મહારાષ્ટ્રના રાજકારણમાં હજી સુધી બેઠકોની વહેંચણીનો મુદ્દો ગૂંચવાયેલો છે. આ વખતે લોકસભાની ચૂંટણીમાં 400 બેઠક જીતવાનું…
- સ્પોર્ટસ
મુંબઈએ 42મા ટાઇટલની તલાશમાં વિદર્ભને કાબૂ બહારનો લક્ષ્યાંક આપ્યો
મુંબઈ: વાનખેડે સ્ટેડિયમમાં ચાલી રહેલી પાંચ દિવસની રણજી ટ્રોફી ફાઇનલ (સવારે 9.30 વાગ્યાથી)માં મંગળવારના ત્રીજા દિવસે મુંબઈનો બીજો દાવ 418 રને પૂરો થયો હતો અને વિદર્ભને જીતવા માટે 538 રનનો તોતિંગ લક્ષ્યાંક મળ્યો હતો. મુંબઈ 90 વર્ષના રણજી ટ્રોફીના ઇતિહાસમાં…
- નેશનલ
CAA પોર્ટલ પર કઈ રીતે થઈ શકે રજિસ્ટ્રેશન? કોને મળશે નાગરિકતા? અહી જાણો ફોર્મ, ફિ અને ફોરમેટ
નવી દિલ્હી: CAA અંતર્ગત પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના બિન મુસ્લિમ પ્રવાસીઓને ભારતની સિટીઝનશિપ આપવા માટે કેન્દ્ર સરકારે એક ખાસ પોર્ટલ ખુલ્લુ મૂક્યું છે. (CAA Portal Launch)કર્યું છે. આ ખાસ સરકારી વેબસાઇટ પર બિન-મુસ્લિમ પ્રવાસીઓ ભારતની નાગરિકતા માટે આવેદન કરી શકે…
- સ્પોર્ટસ
રિષભ પંત વિશે બીસીસીઆઇએ મહત્ત્વની જાહેરાત કરી
નવી દિલ્હી: વિકેટકીપર-બૅટર છેલ્લે ડિસેમ્બર 2022માં (15 મહિના પહેલાં) રમ્યો હતો અને હવે ફરી મેદાન પર ઊતરવા ઘણા અઠવાડિયાથી પ્રૅક્ટિસ કર્યા બાદ તેને એનું ફળ મળવા લાગ્યું છે. બીસીસીઆઇએ પંત વિશે મહત્ત્વની જાહેરાત ટ્વિટર પર કરી છે જેમાં પંતને ફિટ…
- નેશનલ
ઓબીસી નેતા, જાટ લેન્ડમાં મજબૂત પકડ, જાણો કોણ છે નાયબ સિંહ સૈની
હરિયાણામાં બીજેપી-જેજેપી ગઠબંધન તૂટી ગયું છે. મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટરે રાજીનામુ આપી દીધું છે. હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટરના રાજીનામા બાદ ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના નેતા અને કુરુક્ષેત્રના સાંસદ નાયબ સિંહ સૈની હરિયાણાના નવા સીએમ બનશે. બીજેપી વિધાયક…
- આમચી મુંબઈ
પંઢરપુરના મંદિરમાં ભક્તો નહીં કરી શકે આટલા દિવસ વિઠ્ઠુમાઉલીના દર્શન, આ છે કારણ…
પંઢરપુરઃ મહારાષ્ટ્રના પંઢરપુરમાં આવેલું વિઠ્ઠલ ભગવાનું મંદિર ખૂબ જ લોકિપ્રય છે અને અહીં દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે, પણ હવે વિઠ્ઠુમાઉલીના ભક્તો માટે મહત્ત્વના સમાચાર આવ્યા છે. ત્રણ દિવસ બાદથી જ ભક્તો દોઢ મહિના સુધી…
- આપણું ગુજરાત
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કલાકારોના હિતમાં ક્યારે વિચારશે?
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે બે દિવસીય યુવક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આજે બીજા દિવસે નિર્ણાયક તરીકે તજજ્ઞોની જગ્યાએ લાગતા વળગતાઓને બેસાડી દેવામાં આવ્યા છે તેવી ફરિયાદ ઉઠી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની યોગ મહોત્સવની સ્પર્ધા માટેની માર્ગદર્શિકામાં યુનિવર્સિટીના અનુકૂળ નિયમોમાં ફેરફારો…