- ભુજ
સિંચાઈ વિભાગના તત્કાલીન કાર્યપાલક ઇજનેર સામે લાંચની માંગણીનો ગુનો દાખલ
ભુજ: એક તળાવને ઊંડુ કરવાના ભગીરથ કાર્ય માટે અરજદાર પાસેથી પંદર હજાર રૂપિયાની લાંચ માગનારા રાપર પંચાયતના સિંચાઈ વિભાગના વિવાદિત તત્કાલિન નાયબ કાર્યપાલક ઈજનેર ચંદ્રકાન્ત શંકરદાન ગઢવી સામે ગાંધીધામ એસીબી પોલીસ મથકે આખરે લાંચની માંગણીનો ગુનો દાખલ થયો છે. ફરિયાદીએ…
- ટોપ ન્યૂઝ
ઓપરેશન સિંદૂર બાદ પીએમ મોદીએ શું આપી પહેલી પ્રતિક્રિયા?
નવી દિલ્હીઃ ભારતે પહલગામ હુમલાનો બદલો લેવા પાકિસ્તાન પર એર સ્ટ્રાઈક કરી હતી. જેને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું હતું. ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં એર સ્ટ્રાઈક કરીને આતંકીના ઠેકાણા તોડી પાડ્યા હતા. ભારતની આ કાર્યવાહી બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ…
- ઇન્ટરનેશનલ
નેતાજીના વિશ્વાસુ ખજાનો લઈ ગયા?
પ્રફુલ શાહ નેતાજી સુભાષચંદ્ર બોઝના મોત અને ઇન્ડિયન નેશનલ આર્મીના ખજાના વિશે ખૂબ ચર્ચા થઇ, વિવાદો થયા અને આરોપ-પ્રતિઆરોપ પણ. તપાસ સમિતિઓ પણ નીમાઇ. છતાં આજ સુધી સંતોષકારક, સર્વસ્વીકાર્ય એવા નિષ્કર્ષમળ્યા નથી. સ્વાભાવિક છે કે નેતાજીના રહસ્યમય મોતનો સંબંધ આઇ.એન.એ.ના…
- રાશિફળ
આજનું રાશિભવિષ્ય (07/05/2025): અમુક રાશિના જાતકો આજે ખાસ સંભાળવું, જોઈ લો તમારી તો રાશિ નથી?
આજનો દિવસ તમારા માટે સારો રહેશે. તમારા દુશ્મનો અને વિરોધીઓ તમારી પ્રગતિની ઈર્ષ્યા કરી શકે છે, પરંતુ તેઓ ઇચ્છે તો પણ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં કારણ કે તમારા ઉપરી અધિકારીઓ તમારી સાથે રહેશે. આજે તમે બીજાઓને મદદ કરવા માટે…
- મહારાષ્ટ્ર
ભગવાન રામને પૌરાણિક કહીને હિન્દુઓનું અપમાન કર્યું હોવાથી રાહુલ ગાંધી માફી માગે: વીએચપી
નાગપુર: વિશ્ર્વ હિન્દુ પરિષદ (વીએચપી)એ મંગળવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર ભગવાન રામને ‘પૌરાણિક વ્યક્તિ’ કહીને હિન્દુ સમુદાયનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો અને તેઓ માફી માગે એવી માગણી કરી હતી. અહીં એક પત્રકાર પરિષદને સંબોધતા વીએચપીના મહાસચિવ (સંગઠન) મિલિંદ પરાંદેએ…
- નેશનલ
યુદ્ધના ભણકારા વચ્ચે જાણી લો બ્લેકઆઉટ શું છે, A 2 Z માહિતી જાણો?
હાલ ભારત અને પાકિસ્તાનના સબંધો તણાવભર્યા છે અને યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ હોમ અફેર્સ સિવિલ ડીફેન્સ મોક ડ્રીલનું આયોજન કરવાની સૂચના આપવામાં આવી છે. આવતીકાલે ગુજરાતના 18 જિલ્લામાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવશે તેમજ સાંજે…
- આમચી મુંબઈ
સ્થાનિક સ્વાયત્ત સંસ્થાઓ માટેના સુપ્રીમ કોર્ટના ચુકાદાનું પાર્ટીઓએ કર્યું સ્વાગત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સુપ્રીમ કોર્ટ દ્વારા મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચને લાંબા સમયથી પડતર સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી ચાર મહિનામાં યોજવાનો આદેસ આપવામાં આવ્યો તેનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે મહાયુતિ ગઠબંધન એક થઈને ચૂંટણી લડશે.…
- ગાંધીનગર
ગુજરાતમાં આવતીકાલે 18 જિલ્લામાં મોક ડ્રીલ, રાતના 7.30 વાગ્યાથી આઠ વાગ્યા સુધી રહેશે બ્લેકઆઉટ
ગાંધીનગર: ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ હોમ અફેર્સ સિવિલ ડીફેન્સ મોક ડ્રીલનું આયોજન કરવાની સૂચના આપવામાં આવી છે. તે અંતર્ગત મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં તેમજ ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી, ચીફ સેકેટરી પંકજ જોષી, એ.સી.એસ. હોમ એમ. કે. દાસ અને…
- આમચી મુંબઈ
રેલવે હવે મેટ્રોને પગલેઃ મધ્ય રેલવેમાં સીએસએમટી-પરેલ વચ્ચે ‘નવા’ કોરિડોરની તૈયારી
મુંબઈઃ મુંબઈ ઉપનગરમાં વિવિધ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિત રેલવેના કામકાજમાં ગતિ આવી રહી છે ત્યારે મધ્ય રેલવેના કોરિડોરમાં અંડરગ્રાઉન્ડ ટ્રેન દોડાવવાની યોજના રેલવેએ ઘડી કાઢી છે. મધ્ય રેલવેમાં પ્રવાસીઓને વધુ આરામદાયક, ઝડપી અને સુવિધાજનક બનાવવા માટે લોકલ ટ્રેનની સાથે AC લોકલની ફેરી…