- અમદાવાદ
ગુજરાત હાઈ કોર્ટે એક અરજદારને કેમ ફટકાર્યો લાખો રુપિયાનો દંડ, જાણો શું છે મામલો
અમદાવાદઃ ગુજરાત હાઈ કોર્ટે સુરતના અરજદારને 20 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. અરજદારે ગેરકાયદેસર બાંધકામ સામે જાહેર હિતની અરજી કરી હતી પરંતુ પોલીસે તેને બીજા એક કેસમાં રંગે હાથ 45 લાખનો તોડ કરતાં ઝડપી પાડ્યો હતો. સુરતમાં રહેતા એક વ્યક્તિએ…
- નેશનલ
અમેરિકાએ તેના નાગરીકોને લાહોર છોડવા સલાહ આપી; ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી
નવી દિલ્હી: પહલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ હાથ ધર્યા બાદ ભારત અને-પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમ સીમાએ (India-Pakistan Tension) પહોંચ્યો છે. આજે પણ બંને પક્ષોએ હુમલા કરવામાં આવ્યા, પાકિસ્તાને ભરતાના 15 સ્થળોએ રોકેટ છોડ્યા હતાં, જેને ભારતીય…
- નેશનલ
ભુજથી લઈ પઠાણકોટ પર પાકિસ્તાનનો હુમલોઃ ઢાલ બન્યું ‘સુદર્શન’
નવી દિલ્હીઃ ભારતીય સેના પહલગામ હુમલાનો બદલો ઓપરેશન સિંદૂરથી લીધો હતો. ભારતના આ પગલાથી પાકિસ્તાન રઘવાયું થયું હતું. પાકિસ્તાને ડ્રોન અને મિસાઈલનો ઉપયોગ કરીને અવંતીપુરા, શ્રીનગર, પઠાણકોટ, અમૃતસર, કપૂરથલા, જાલંધર, લુધિયાણા, આદમપુર, ભટિંડા,ચંદીગઢ, ભુજ સહિત ઉત્તર અને પશ્ચિમ ભારતમાં અનેક…
- ઇન્ટરનેશનલ
BIG BREAKING: ઓપરેશન સિંદૂરમાં મોટી સફળતા, મસૂદ અઝહરનો ભાઈ ઢેર
નવી દિલ્હી/ઈસ્લામાબાદઃ ભારતના ઓપરેશન સિંદૂરને લઈને મોટી અપડેટ જાણવા મળી રહી છે. ભારતના નંબર વન દુશ્મન મસૂદ અઝહરના ભાઈનું મોત થયું છે. ઓપરેશન સિંદૂરમાં આતંકવાદી રઉફ અઝહર માર્યો ગયો છે. રઉફ કંદહાર પ્લેન હાઈજેકનો માસ્ટરમાઈન્ડ હતો. ભારતે ઓપરેશન હાથ ધર્યા…
- મનોરંજન
આલિયા અને ઐશ્વર્યા જશે કાન ફિલ્મ ફેસ્ટિવલ…
ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સેલેબ્સ ફરી એક વખત ખૂબ જ પ્રતિષ્ઠિત ફેસ્ટિવલ ડે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાનો જાદુ ચલાવવા માટે તૈયાર છે. આલિયા ભટ્ટ, ઐશ્વર્યા રાય બચ્ચન સહિતના અનેક સેલેબ્સે આ ઈવેન્ટમાં પોતાની હાજરીને કન્ફર્મ કરી છે. ગ્લોબલ બ્યુટી બ્રાન્ડના ભારતીય…
- આમચી મુંબઈ
પ્રદૂષણ પર લગામ તાણવા સરકાર આ નીતિ અમલી બનાવશે
મુંબઈ: વાયુ પ્રદૂષણ ફેલાવતા જૂના અને ખખડી ગયેલા વાહનોને પેટ્રોલ પંપ પર ઇંધણ આપવા માટે નકાર કરતી નીતિ તૈયાર કરવા અંગે મહારાષ્ટ્ર સરકાર વિચારણા કરી રહી હોવાનું સ્ટેટ ટ્રાન્સપોર્ટ ખાતાના પ્રધાન પ્રતાપ સરનાઇકે મંગળવારે જણાવ્યું હતું. મંત્રાલય ખાતે મોટર વ્હેઇકલ…
- આમચી મુંબઈ
ડિજિટલ ટિકિટનું વેચાણ વધે છે પણ વિન્ડો પરથી ટિકિટ ખરીદવાનું પ્રમાણ વધુ કેમ?
મુંબઈ: રેલવેની ટિકિટ ખરીદવા માટે ડિજિટલ વિકલ્પ ઉપલબ્ધ કરી આપવામાં આવ્યો હોવા છતાં ઉપનગરીય સ્ટેશનોની ટિકિટ બારી પર લાંબી લાઇનો જોવા મળી રહી છે. યુટીસી એપ તરફ પ્રવાસીઓ વળ્યા હોવા છતાં હજી પણ પંચાવન ટકા લોકો રેલવે ટિકિટ બારીએ જઇને…