- ગાંધીનગર
ગુજરાત બોર્ડ આવતીકાલે જાહેર કરશે ધોરણ દસનું પરિણામ; ઓનલાઈન પણ મેળવી શકશો રિઝલ્ટ
ગાંધીનગર: ધોરણ 12 બોર્ડનું પરિણામ જાહેર થયા બાદ હવે ધોરણ 10 બોર્ડની પરીક્ષાનાં પરિણામની તારીખ જાહેર કરવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ફેબ્રુઆરી-માર્ચ 2025માં યોજાયેલી ધોરણ-10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ આવતીકાલે…
- અમદાવાદ
પાણી પહેલા પાળઃ મુંબઈ, દિલ્હી, બેંગલુરુ સહિત ગુજરાતના 18 જિલ્લામાં મોક ડ્રીલ
નવી દિલ્હી/મુંબઈ/અમદાવાદ: ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા સિવિલ ડીફેન્સ મોક ડ્રીલનું આયોજન કરવાની સૂચના આપવામાં આવી હતી તથા મોક ડ્રીલનો ઉદ્દેશ્ય યુદ્ધ જેવી પરિસ્થિતિઓ અને દુશ્મનના હવાઈ હુમલા દરમિયાન તૈયારીઓનું પરીક્ષણ કરવાનો અને સામાન્ય લોકોને જાગૃત કરવાનો છે.…
- મહારાષ્ટ્ર
શરદ પવારે ઓપરેશન સિંદૂરની પ્રશંસા કરી, કહ્યું કે દુનિયામાં સંદેશ આપ્યો
પુણે: ઓપરેશન સિંદૂરની પ્રશંસા કરતા એનસીપી (એસપી)ના વડા શરદ પવારે બુધવારે કહ્યું હતું કે આતંકવાદી હુમલા પછી કોઈ પણ દેશ મૂક પ્રેક્ષક બની શકે નહીં અને હવે દુનિયામાં સંદેશ ગયો છે કે ‘ભારત આક્રમક છે.’ ગયા મહિને જમ્મુ અને કાશ્મીરમાં…
- નેશનલ
યુકેના પૂર્વ વડાપ્રધાન સુનકે ઓપરેશન સિંદૂરને સમર્થન આપ્યું; આ દેશો આપ્યો પાકિસ્તાનનો સાથ
નવી દિલ્હી: ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર (Operation Sindoor) હાથ ધરી પાકિસ્તાનમાં આવેલા 9 આતંકવાદી ઠેકાણાનો નાશ કર્યો છે. પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફ (Shehbaz Sharif)એ ભારતની કાર્યવાહીને ‘કાયરતાપૂર્ણ’ ગણાવી હતી. ત્યારે બીજી તરફ દુનિયાભરથી ભારતને સમર્થન મળી રહ્યું છે, જેને કારણે…
- આમચી મુંબઈ
શિંદે, અજિત પવારે ઓપરેશન સિંદૂર માટે પીએમ મોદી અને સશસ્ત્ર દળોની પ્રશંસા કરી
મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને અજિત પવારે બુધવારે ‘ઓપરેશન સિંદૂર’ સફળતાપૂર્વક હાથ ધરવા અને પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદી તત્વોને યોગ્ય જવાબ આપવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સશસ્ત્ર દળોની પ્રશંસા કરી હતી. પત્રકારો સાથે વાત કરતા શિંદેએ…
- સ્પેશિયલ ફિચર્સ
ઓપરેશન સિંદૂરમાં વપરાયેલા SCALP મિસાઈલ અને HAMMER બોમ્બની ખાસિયત વિશે જાણો છો…
પહલગામમાં થયેલાં આતંકવાદી હુમલાનો બદલો ભારતે લઈ લીધો છે. ભારતીય વાયુસેનાએ બુધવારની સવારે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનના મુઝફરાબાદ સહિત આંતકવાદી ગતિવિધિઓનું સંચાલન કરતાં 21 ઠેકાણાઓને નેસ્તનાબુદ કરી દીધી હતી. આ હુમલામાં મોટી સંખ્યામાં આંતકવાદીઓના સફાયો થઈ ગયો હતો. ભારતે આ…
- ભાવનગર
પહલગામના પીડિત પરિવારોએ ‘ઓપરેશન સિંદૂર’ને બિરદાવ્યું, પાકિસ્તાનના સફાયાની માંગ કરી
ભાવનગર : પહલગામ આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાનમાં એર સ્ટ્રાઈક કરીને તેનો બદલો લીધો છે. સરકારની કાર્યવાહીથી આ આતંકી હુમલામાં જે લોકોએ જીવ ગુમાવ્યા છે તેમના પરિવારજનોએ સંતોષ વ્યક્ત કરતા સરકારની કામગીરીને બિરદાવી હતી. પહલગામ આતંકી હુમલામાં પોતાના પતિ યતીશ…
- નેશનલ
ભારતે લીધો બદલો: ઓપરેશન સિંદૂરથી આ ત્રણ આતંકવાદી સંગઠનોની કમર તૂટી, થયું મોટું નુકશાન
નવી દિલ્હી: ગત રાત્રે ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ (Operation Sindoor) હેઠળ પાકિસ્તાનમાં આતંકવાદીઓના ઠેકાણા પર રોકેટમારો કરીને પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લીધો છે. પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીનના મળીનેકુલ 9 ઠેકાણાઓ સંપૂર્ણપણે નષ્ટ કરી દીધા. ભારતની આ કર્યવાહીને પગલે…
- મનોરંજન
એક ચૂટકી સિંદૂર… કોણે લખી હતી આ લાઈન? પાકિસ્તાન પર એર સ્ટ્રાઈક બાદથી આખો દેશ કહી રહ્યો છે…
ભારતે પહલગામ આંતકવાદી હુમલાના જવાબમાં ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પીઓકેમાં ઘૂસીને એરસ્ટ્રાઈકને અંજામ આપ્યો હતો. આ કાર્યવાહીમાં ભારતીય સૈન્યએ નવ ઠેકાણે હુમલો કર્યો હતો અને એની સાથે જ તેમણે દુનિયાભરને એ સંદેશો આપ્યો હતો કે ભારત સમય આવ્યે મૂંહતોડ…