- આમચી મુંબઈ
હીરાવેપારીઓ સાથે 26 કરોડ રૂપિયાની છેતરપિંડી
મુંબઈ: ઊંચી કિંમતે વેચી આપવાને બહાને હીરા લીધા પછી બે વેપારીઓ સાથે અંદાજે 26 કરોડ રૂપિયાની કથિત છેતરપિંડી કરવા પ્રકરણે બાન્દ્રા-કુર્લા કૉમ્પ્લેક્સ (બીકેસી) પોલીસે મલાડના વેપારી સામે બે એફઆઈઆર નોંધ્યા હતા. આરોપીએ આ રીતે અન્ય હીરાવેપારીઓ સાથે પણ છેતરપિંડી કરી…
- આમચી મુંબઈ
કેજરીવાલની ધરપકડ થઈ એ લિકર કૌભાંડનું ભાજપ કનેક્શન!
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની જે લિકર કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે તેની સાથેનું ભાજપનું કનેક્શન હવે સામે આવ્યું છે. ઈલેક્ટોરલ બોન્ડની વિગતો જાહેર થતાં આ કનેક્શનનો પર્દાફાશ થયો છે. ભાજપને ડોનેશન આપનારી હૈદરાબાદની અરવિંદો ફાર્મા કંપનીની…
- મહારાષ્ટ્ર
ધ બર્નિંગ ટ્રેનઃ નાશિકમાં ગોદાન એક્સપ્રેસમાં આગ, પણ
નાશિક રોડ: નાશિક રેલવે સ્ટેશનેથી ભુસાવળની દિશામાં જઈ રહેલી ગોદાન એક્સપ્રેસની પાર્સલ બોગીમાં શુક્રવારે બપોરે આગ લાગી હતી. જોકે, રેલવે ગાર્ડના ધ્યાનમાં આ વાત સમયસર આવતા ટ્રેન થોભાવી આગ બુઝાવી દેવામાં આવી હતી, પરિણામે મોટો અનર્થ ટળી ગયો હતો. મુંબઈના…
- નેશનલ
CM કેજરીવાલની પત્નીએ મોરચો સંભાળ્યો, PM મોદી પર કર્યા પ્રહાર
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ રાજકારણ ગરમાયું છે, દેશભરમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો ધરણા-પ્રદર્શનો કરી રહ્યા છે. વિરોધ પક્ષો પણ ઈડીની આ કાર્યવાહી મોદી સરકારના ઈસારે થઈ રહી હોવાનો આરોપ લગાવી રહ્યા છે. આ દરમિયાન કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલની…
- આમચી મુંબઈ
મુંબ્રાની બિલ્ડિંગમાં લાગેલી આગમાં ૩૫૦ રહેવાસીઓને બચાવાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: થાણે જિલ્લાના મુંબ્રામાં આવેલી ગ્રાઉન્ડ પ્લસ પાંચ માળની ઈમારતમાં ગુરુવારે મધરાત બાદ લાગેલી આગમાં ફસાઈ ગયેલા ૩૫૦ રહેવાસીઓને હેમખેમ બચાવી લેવામાં સફળતા મળી છે. થાણે ડિઝાસ્ટર કંટ્રોલના જણાવ્યા મુજબ થાણે જિલ્લાના મુંબ્રામાં શિવાજી નગરમાં ગ્રાઉન્ડ પ્લસ પાંચ…
- આમચી મુંબઈ
વરિષ્ઠો સામે જાતીય સતામણીનો આરોપ કરતા બોગસ પત્રમાં ત્રણ પોલીસની સંડોવણી
મુંબઈ: મોટર ટ્રાન્સપોર્ટ વિભાગના ત્રણ પોલીસ અધિકારીઓ સામે જાતીય સતામણીના આરોપની તપાસમાં ક્રાઇમ બ્રાન્ચને જાણવા મળ્યું હતું કે આઠ મહિલા પોલીસની જાતીય સતામણીનો આક્ષેપ કરતો પત્ર બોગસ હતો અને વિભાગની બદનામી કરવા તેને વાયરલ કરાયો હતો. તપાસમાં મોટર ટ્રાન્સપોર્ટ (એમટી)…
- મહારાષ્ટ્ર
સત્તાના દુરુપયોગની કિંમત ભાજપે ચૂકવવી પડશે: શરદ પવાર
પુણેઃ લીકર કેસમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડ પછી દેશભરમાંથી તેના અંગે પ્રતિક્રિયા મળી છે. મહારાષ્ટ્રમાંથી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી-શરદચંદ્ર પવાર (એનસીપી)ના વડા શરદ પવારે શુક્રવારે મહારાષ્ટ્રના પુણે જિલ્લાના બારામતી ખાતે પત્રકારો સાથે વાત કરતા…
- આમચી મુંબઈ
એક્સાઈઝ વિભાગનો સપાટોઃ બ્રાન્ડેડ દારુમાં કેમિકલની ભેળસેળ કરનારા 6 ગઠિયા પકડાયા
મુંબઈઃ ચૂંટણી દરમિયાન મતદારોને રિઝવવા પાર્ટીઓ દ્વારા દારૂ પણ વહેંચવામાં આવતો હોય છે ત્યારે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને એક્સાઈ વિભાગ એક્શન મોડમાં આવી ગયુ છે. ઓનલાઈન બનાવટી ઈમ્પોર્ટેડ દારુનું વેચાણ કરવાના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, જ્યારે તેમાં છ લોકોની…
- IPL 2024
નવું નામ અને નવી જર્સી આરસીબીનું ભાગ્ય પલટાવશે? આજે પહેલી અગ્નિપરીક્ષા
ચેન્નઈ: ઘણી વાર લોકો કહેતા હોય છે કે ‘નામ મેં ક્યા રખા હૈ’. જોકે કેટલાક માટે નામ સૌથી મહત્ત્વનું હોય છે અને એનાથી ભાગ્ય પલટાઈ શકે એવી તેમની માન્યતા હોય છે. આરસીબીની જ વાત કરીએ. આજે ચેન્નઈમાં ચેપૉકના મેદાન પર…
- નેશનલ
નરેશ ગોયલને હોસ્પિટલમાં પરિવારને મળવાની મંજૂરી, કોર્ટે ઈડીને લગાવી ફટકાર
મુંબઈઃ મની લોન્ડરિંગની વિશેષ નિવારણ અધિનિયમ કોર્ટે અમાનવીય અભિગમ અપનાવવા બદલ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ને ફટકાર લગાવી છે અને જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલને શહેરમાં ખાનગી હોસ્પિટલમાં રોકાણ દરમિયાન અંગત પરિચારક અને કુટુંબની મુલાકાત લેવાની મંજૂરી આપી છે. ગોયલે ગયા અઠવાડિયે…