- આમચી મુંબઈ
ઇન્ડિયન નેવીએ પકડેલા 35 ચાંચિયાઓને મુંબઈ લવાયા
મુંબઈ: અત્યંત મુશ્કેલ એવું એન્ટી પાયરસી ઓપરેશન પાર પાડી અપહરણ કરાયેલા બલ્ગેરીયા દેશના જહાજ એક્સ રુએનને મુક્ત કરનાવનાર ઇન્ડિયન નેવી(ભારતીય નૌકાદળ) દ્વારા 35 સોમાલિયન ચાંચિયાઓને તાબામાં લેવામાં આવ્યા હતા. શનિવારે આ તમામ ચાંચિયાઓને મુંબઈ લાવવામાં આવ્યા હતા. ચાંચિયાઓએ અપહરણ કરેલા…
- IPL 2024
કોહલીએ જાડેજાને કહ્યું, ‘અબે, સાંસ તો લેને દો ઉસકો’
ચેન્નઈ: ચેન્નઈની ટીમના કૅપ્ટનપદે મહેન્દ્રસિંહ ધોનીના અનુગામી બનેલા ઋતુરાજ ગાયકવાડે કૅપ્ટન તરીકેના પહેલા જ મુકાબલામાં વિજયી શ્રીગણેશ કર્યા, જ્યારે બે મહિને પાછા રમવા આવેલા વિરાટ કોહલીએ ટી-20 ફૉર્મેટમાં 12,000 રનની મહાન સિદ્ધિ મેળવ્યા પછી પણ ગાઢ મિત્ર ફૅફ ડુ પ્લેસીના…
- આમચી મુંબઈ
Raj Thackeray જે ચાર્ટર્ડ પ્લેનમાં Delhi ગયા એનું Gujarat Connection જાણો છો?
મનસેના અધ્યક્ષ રાજ ઠાકરેના ઉમેદવાર શિવસેનાના ચૂંટણી ચિહ્ન ધનુષ્યબાણ પર ચૂંટણી લડે એવી શક્યતા છે. રાજ ઠાકરે મહાયુતિમાં આપવામાં આવનારી જગ્યાઓ મનસેના ઉમેદવારો ધનુષ્યબાણ પર લડશે, એવી માહિતી સૂત્રો દ્વારા આપવામાં આવી છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન…
- રાશિફળ
આજનું રાશિફળ (23-03-24): મેષ અને ધન રાશિના જાતકોએ Financial Mattersમાં રહેવું પડશે ખાસ સાવધાન…
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ સમયસર કામ પૂરા ન થતાં તમે પરેશાન રહેશો અને એને કારણે તમે તાણ અનુભવશો. વૈવાહિક જીવનમાં મુશ્કેલી પડી શકે છે અને તમે એના માટે કોઈ જરૂરી પગલાં ઉઠાવશો. જીવનસાથીને તમારી કોઈ વાત ખોટી લાગી…
- આમચી મુંબઈ
ટિટવાલા નજીક ટ્રેન પર પથ્થર ફેંકવામાં આવતાં બે પ્રવાસી જખમી
થાણે: મધ્ય રેલવેના ટિટવાલા-ખડવલી સ્ટેશન વચ્ચે દોડતી લોકલ ટ્રેન પર પાટા નજીકની ઝૂંપડપટ્ટીમાંથી પથ્થર ફેંકવામાં આવતાં ફૂટબોર્ડ પર ઊભેલા બે પ્રવાસી જખમી થયા હતા. સારવાર માટે બન્નેને ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કલ્યાણ રેલવે પોલીસના જણાવ્યા મુજબ ઘટના બુધવારની…
- આમચી મુંબઈ
હીરાવેપારીઓ સાથે 26 કરોડ રૂપિયાની છેતરપિંડી
મુંબઈ: ઊંચી કિંમતે વેચી આપવાને બહાને હીરા લીધા પછી બે વેપારીઓ સાથે અંદાજે 26 કરોડ રૂપિયાની કથિત છેતરપિંડી કરવા પ્રકરણે બાન્દ્રા-કુર્લા કૉમ્પ્લેક્સ (બીકેસી) પોલીસે મલાડના વેપારી સામે બે એફઆઈઆર નોંધ્યા હતા. આરોપીએ આ રીતે અન્ય હીરાવેપારીઓ સાથે પણ છેતરપિંડી કરી…
- આમચી મુંબઈ
કેજરીવાલની ધરપકડ થઈ એ લિકર કૌભાંડનું ભાજપ કનેક્શન!
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની જે લિકર કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે તેની સાથેનું ભાજપનું કનેક્શન હવે સામે આવ્યું છે. ઈલેક્ટોરલ બોન્ડની વિગતો જાહેર થતાં આ કનેક્શનનો પર્દાફાશ થયો છે. ભાજપને ડોનેશન આપનારી હૈદરાબાદની અરવિંદો ફાર્મા કંપનીની…
- મહારાષ્ટ્ર
ધ બર્નિંગ ટ્રેનઃ નાશિકમાં ગોદાન એક્સપ્રેસમાં આગ, પણ
નાશિક રોડ: નાશિક રેલવે સ્ટેશનેથી ભુસાવળની દિશામાં જઈ રહેલી ગોદાન એક્સપ્રેસની પાર્સલ બોગીમાં શુક્રવારે બપોરે આગ લાગી હતી. જોકે, રેલવે ગાર્ડના ધ્યાનમાં આ વાત સમયસર આવતા ટ્રેન થોભાવી આગ બુઝાવી દેવામાં આવી હતી, પરિણામે મોટો અનર્થ ટળી ગયો હતો. મુંબઈના…
- નેશનલ
CM કેજરીવાલની પત્નીએ મોરચો સંભાળ્યો, PM મોદી પર કર્યા પ્રહાર
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ રાજકારણ ગરમાયું છે, દેશભરમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો ધરણા-પ્રદર્શનો કરી રહ્યા છે. વિરોધ પક્ષો પણ ઈડીની આ કાર્યવાહી મોદી સરકારના ઈસારે થઈ રહી હોવાનો આરોપ લગાવી રહ્યા છે. આ દરમિયાન કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલની…
- આમચી મુંબઈ
મુંબ્રાની બિલ્ડિંગમાં લાગેલી આગમાં ૩૫૦ રહેવાસીઓને બચાવાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: થાણે જિલ્લાના મુંબ્રામાં આવેલી ગ્રાઉન્ડ પ્લસ પાંચ માળની ઈમારતમાં ગુરુવારે મધરાત બાદ લાગેલી આગમાં ફસાઈ ગયેલા ૩૫૦ રહેવાસીઓને હેમખેમ બચાવી લેવામાં સફળતા મળી છે. થાણે ડિઝાસ્ટર કંટ્રોલના જણાવ્યા મુજબ થાણે જિલ્લાના મુંબ્રામાં શિવાજી નગરમાં ગ્રાઉન્ડ પ્લસ પાંચ…