- નેશનલ
લોકસભા ચૂંટણી: મતદારો વોટર આઈડી સિવાય આ 12 વૈકલ્પિક ડોક્યુમેન્ટનો પણ કરી શકશે ઉપયોગ
દેશમાં લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ અને ટૂંક સમયમાં સામાન્ય ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. દેશમાં 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો મતદાન કરવા પાત્ર છે. તમામ મતદારોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવાની તક મળે તે માટે ચૂંટણી પંચે મતદારો…
- આમચી મુંબઈ
માલવણી ગટર દુર્ઘટનામાં ત્રીજો શ્રમિક પણ મૃત્યુ પામ્યો
મુંબઈઃ મલાડમાં અંડર ગ્રાઉન્ડ ગટરમાં ત્રણ શ્રમિકો પડી જતા દુર્ઘટના સર્જાય હતી. જેમાં શનિવારના રોજ મૃત્યુઆંક વધીને ત્રણ થવા પામ્યો છે. પ્રથમ ગુરુવારની સાંજે બનેલી ઘટનામાં 15 ફૂટ ઉંડી અંડર ગ્રાઉન્ડ ગટરમાં પડી જવાથી બે લોકોના મૃત્યુ સર્જાયા હતા. ફાયર…
- આમચી મુંબઈ
ધૂળેટીના દિવસે લોકલ ટ્રેન કે બેસ્ટની બસ પર ફૂગ્ગા કે કલર ફેંક્યો છે તો ખેર નથી…
મુંબઈઃ હોળી એટલે રંગોનો તહેવાર અને એની ઉજવણી માટે દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. માત્ર રાજ્ય જ નહીં પણ શહેરમાં પણ વિવિધ ઠેકાણે હોલી પાર્ટી અને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેના પર પ્રશાસન દ્વારા કડક જાપ્તો રાખવામાં…
- સ્પોર્ટસ
શહરયાર ખાનને ભારત સાથે ફરી ક્રિકેટ-સંબંધો ન બાંધી શક્યાનો અફસોસ હતો
કરાચી: પાકિસ્તાનના ભૂતપૂર્વ રાજદ્વારી અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના ભૂતપૂર્વ અધ્યક્ષ શહરયાર ખાનનું 89 વર્ષની ઉંમરે અવસાન થયું છે. તેઓ ઘણા સમયથી બીમાર હતા. શહરયાર ખાને 2003 પછીના સમયગાળામાં ભારત સાથેના પાકિસ્તાનના ક્રિકેટ-સંબંધો મજબૂત બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. જોકે…
- નેશનલ
લોકસભા ચૂંટણી 2024: હિમાચલના નવ માજી વિધાનસભ્યો ભાજપમાં જોડાયા
નવી દિલ્હી: હિમાચલ પ્રદેશમાં ભારે રાજકીય ધમાલ બાદ નવ ભૂતપૂર્વ વિધાનસભ્યો શનિવારે ભાજપમાં જોડાઈ ગયા હતા. આમાં કૉંગ્રેસના ગેરલાયક ઠેરવાયેલા છ વિધાનસભ્યો અને રાજીનામું આપનારા ત્રણ અપક્ષ વિધાનસભ્યોનો સમાવેશ થાય છે. ભૂતપૂર્વ વિધાનસભ્યોએ રાજ્યની મુખ્ય પ્રધાન સુખવિંદર સિંહ સુખુની સરકારની…
- આમચી મુંબઈ
ઇન્ડિયન નેવીએ પકડેલા 35 ચાંચિયાઓને મુંબઈ લવાયા
મુંબઈ: અત્યંત મુશ્કેલ એવું એન્ટી પાયરસી ઓપરેશન પાર પાડી અપહરણ કરાયેલા બલ્ગેરીયા દેશના જહાજ એક્સ રુએનને મુક્ત કરનાવનાર ઇન્ડિયન નેવી(ભારતીય નૌકાદળ) દ્વારા 35 સોમાલિયન ચાંચિયાઓને તાબામાં લેવામાં આવ્યા હતા. શનિવારે આ તમામ ચાંચિયાઓને મુંબઈ લાવવામાં આવ્યા હતા. ચાંચિયાઓએ અપહરણ કરેલા…
- IPL 2024
કોહલીએ જાડેજાને કહ્યું, ‘અબે, સાંસ તો લેને દો ઉસકો’
ચેન્નઈ: ચેન્નઈની ટીમના કૅપ્ટનપદે મહેન્દ્રસિંહ ધોનીના અનુગામી બનેલા ઋતુરાજ ગાયકવાડે કૅપ્ટન તરીકેના પહેલા જ મુકાબલામાં વિજયી શ્રીગણેશ કર્યા, જ્યારે બે મહિને પાછા રમવા આવેલા વિરાટ કોહલીએ ટી-20 ફૉર્મેટમાં 12,000 રનની મહાન સિદ્ધિ મેળવ્યા પછી પણ ગાઢ મિત્ર ફૅફ ડુ પ્લેસીના…
- આમચી મુંબઈ
Raj Thackeray જે ચાર્ટર્ડ પ્લેનમાં Delhi ગયા એનું Gujarat Connection જાણો છો?
મનસેના અધ્યક્ષ રાજ ઠાકરેના ઉમેદવાર શિવસેનાના ચૂંટણી ચિહ્ન ધનુષ્યબાણ પર ચૂંટણી લડે એવી શક્યતા છે. રાજ ઠાકરે મહાયુતિમાં આપવામાં આવનારી જગ્યાઓ મનસેના ઉમેદવારો ધનુષ્યબાણ પર લડશે, એવી માહિતી સૂત્રો દ્વારા આપવામાં આવી છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન…
- રાશિફળ
આજનું રાશિફળ (23-03-24): મેષ અને ધન રાશિના જાતકોએ Financial Mattersમાં રહેવું પડશે ખાસ સાવધાન…
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ સમયસર કામ પૂરા ન થતાં તમે પરેશાન રહેશો અને એને કારણે તમે તાણ અનુભવશો. વૈવાહિક જીવનમાં મુશ્કેલી પડી શકે છે અને તમે એના માટે કોઈ જરૂરી પગલાં ઉઠાવશો. જીવનસાથીને તમારી કોઈ વાત ખોટી લાગી…
- આમચી મુંબઈ
ટિટવાલા નજીક ટ્રેન પર પથ્થર ફેંકવામાં આવતાં બે પ્રવાસી જખમી
થાણે: મધ્ય રેલવેના ટિટવાલા-ખડવલી સ્ટેશન વચ્ચે દોડતી લોકલ ટ્રેન પર પાટા નજીકની ઝૂંપડપટ્ટીમાંથી પથ્થર ફેંકવામાં આવતાં ફૂટબોર્ડ પર ઊભેલા બે પ્રવાસી જખમી થયા હતા. સારવાર માટે બન્નેને ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કલ્યાણ રેલવે પોલીસના જણાવ્યા મુજબ ઘટના બુધવારની…