• સ્પોર્ટસShahryar Khan regretted not being able to re-establish cricket-relationships with India

    શહરયાર ખાનને ભારત સાથે ફરી ક્રિકેટ-સંબંધો ન બાંધી શક્યાનો અફસોસ હતો

    કરાચી: પાકિસ્તાનના ભૂતપૂર્વ રાજદ્વારી અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના ભૂતપૂર્વ અધ્યક્ષ શહરયાર ખાનનું 89 વર્ષની ઉંમરે અવસાન થયું છે. તેઓ ઘણા સમયથી બીમાર હતા. શહરયાર ખાને 2003 પછીના સમયગાળામાં ભારત સાથેના પાકિસ્તાનના ક્રિકેટ-સંબંધો મજબૂત બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. જોકે…

  • નેશનલLok Sabha Elections 2024: Nine former MLAs from Himachal join BJP

    લોકસભા ચૂંટણી 2024: હિમાચલના નવ માજી વિધાનસભ્યો ભાજપમાં જોડાયા

    નવી દિલ્હી: હિમાચલ પ્રદેશમાં ભારે રાજકીય ધમાલ બાદ નવ ભૂતપૂર્વ વિધાનસભ્યો શનિવારે ભાજપમાં જોડાઈ ગયા હતા. આમાં કૉંગ્રેસના ગેરલાયક ઠેરવાયેલા છ વિધાનસભ્યો અને રાજીનામું આપનારા ત્રણ અપક્ષ વિધાનસભ્યોનો સમાવેશ થાય છે. ભૂતપૂર્વ વિધાનસભ્યોએ રાજ્યની મુખ્ય પ્રધાન સુખવિંદર સિંહ સુખુની સરકારની…

  • આમચી મુંબઈ35 pirates caught by the Indian Navy were brought to Mumbai

    ઇન્ડિયન નેવીએ પકડેલા 35 ચાંચિયાઓને મુંબઈ લવાયા

    મુંબઈ: અત્યંત મુશ્કેલ એવું એન્ટી પાયરસી ઓપરેશન પાર પાડી અપહરણ કરાયેલા બલ્ગેરીયા દેશના જહાજ એક્સ રુએનને મુક્ત કરનાવનાર ઇન્ડિયન નેવી(ભારતીય નૌકાદળ) દ્વારા 35 સોમાલિયન ચાંચિયાઓને તાબામાં લેવામાં આવ્યા હતા. શનિવારે આ તમામ ચાંચિયાઓને મુંબઈ લાવવામાં આવ્યા હતા. ચાંચિયાઓએ અપહરણ કરેલા…

  • IPL 2024Kohli told Jadeja, 'Abe, sans to lene do usko'

    કોહલીએ જાડેજાને કહ્યું, ‘અબે, સાંસ તો લેને દો ઉસકો’

    ચેન્નઈ: ચેન્નઈની ટીમના કૅપ્ટનપદે મહેન્દ્રસિંહ ધોનીના અનુગામી બનેલા ઋતુરાજ ગાયકવાડે કૅપ્ટન તરીકેના પહેલા જ મુકાબલામાં વિજયી શ્રીગણેશ કર્યા, જ્યારે બે મહિને પાછા રમવા આવેલા વિરાટ કોહલીએ ટી-20 ફૉર્મેટમાં 12,000 રનની મહાન સિદ્ધિ મેળવ્યા પછી પણ ગાઢ મિત્ર ફૅફ ડુ પ્લેસીના…

  • આમચી મુંબઈDo you know the Gujarat Connection of Raj Thackeray who

    Raj Thackeray જે ચાર્ટર્ડ પ્લેનમાં Delhi ગયા એનું Gujarat Connection જાણો છો?

    મનસેના અધ્યક્ષ રાજ ઠાકરેના ઉમેદવાર શિવસેનાના ચૂંટણી ચિહ્ન ધનુષ્યબાણ પર ચૂંટણી લડે એવી શક્યતા છે. રાજ ઠાકરે મહાયુતિમાં આપવામાં આવનારી જગ્યાઓ મનસેના ઉમેદવારો ધનુષ્યબાણ પર લડશે, એવી માહિતી સૂત્રો દ્વારા આપવામાં આવી છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન…

  • રાશિફળyog

    આજનું રાશિફળ (23-03-24): મેષ અને ધન રાશિના જાતકોએ Financial Mattersમાં રહેવું પડશે ખાસ સાવધાન…

    મેષ રાશિના લોકો માટે આજનો દિવસ સમયસર કામ પૂરા ન થતાં તમે પરેશાન રહેશો અને એને કારણે તમે તાણ અનુભવશો. વૈવાહિક જીવનમાં મુશ્કેલી પડી શકે છે અને તમે એના માટે કોઈ જરૂરી પગલાં ઉઠાવશો. જીવનસાથીને તમારી કોઈ વાત ખોટી લાગી…

  • આમચી મુંબઈTwo passengers injured in stone pelting on train near Titwala

    ટિટવાલા નજીક ટ્રેન પર પથ્થર ફેંકવામાં આવતાં બે પ્રવાસી જખમી

    થાણે: મધ્ય રેલવેના ટિટવાલા-ખડવલી સ્ટેશન વચ્ચે દોડતી લોકલ ટ્રેન પર પાટા નજીકની ઝૂંપડપટ્ટીમાંથી પથ્થર ફેંકવામાં આવતાં ફૂટબોર્ડ પર ઊભેલા બે પ્રવાસી જખમી થયા હતા. સારવાર માટે બન્નેને ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કલ્યાણ રેલવે પોલીસના જણાવ્યા મુજબ ઘટના બુધવારની…

  • આમચી મુંબઈ26 Crore fraud with diamond dealers

    હીરાવેપારીઓ સાથે 26 કરોડ રૂપિયાની છેતરપિંડી

    મુંબઈ: ઊંચી કિંમતે વેચી આપવાને બહાને હીરા લીધા પછી બે વેપારીઓ સાથે અંદાજે 26 કરોડ રૂપિયાની કથિત છેતરપિંડી કરવા પ્રકરણે બાન્દ્રા-કુર્લા કૉમ્પ્લેક્સ (બીકેસી) પોલીસે મલાડના વેપારી સામે બે એફઆઈઆર નોંધ્યા હતા. આરોપીએ આ રીતે અન્ય હીરાવેપારીઓ સાથે પણ છેતરપિંડી કરી…

  • આમચી મુંબઈKejriwal's arrest is the BJP connection of the liquor scam!

    કેજરીવાલની ધરપકડ થઈ એ લિકર કૌભાંડનું ભાજપ કનેક્શન!

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની જે લિકર કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે તેની સાથેનું ભાજપનું કનેક્શન હવે સામે આવ્યું છે. ઈલેક્ટોરલ બોન્ડની વિગતો જાહેર થતાં આ કનેક્શનનો પર્દાફાશ થયો છે. ભાજપને ડોનેશન આપનારી હૈદરાબાદની અરવિંદો ફાર્મા કંપનીની…

  • મહારાષ્ટ્રThe Burning Train: Godan Express fire in Nashik, too

    ધ બર્નિંગ ટ્રેનઃ નાશિકમાં ગોદાન એક્સપ્રેસમાં આગ, પણ

    નાશિક રોડ: નાશિક રેલવે સ્ટેશનેથી ભુસાવળની દિશામાં જઈ રહેલી ગોદાન એક્સપ્રેસની પાર્સલ બોગીમાં શુક્રવારે બપોરે આગ લાગી હતી. જોકે, રેલવે ગાર્ડના ધ્યાનમાં આ વાત સમયસર આવતા ટ્રેન થોભાવી આગ બુઝાવી દેવામાં આવી હતી, પરિણામે મોટો અનર્થ ટળી ગયો હતો. મુંબઈના…

Back to top button