- નેશનલ
‘ઓપરેશન સિંદૂર’ના દિવસે જન્મેલી બાળકીનું નામ માતાપિતાએ શું રાખ્યું જાણો બિહારનો કિસ્સો?
પટના: ભારતીય સેના દ્વારા પાકિસ્તાન અને પીઓકેમાં કરવામાં આવેલા સાહસિક ‘ઓપરેશન સિંદૂર’ની ચર્ચા દેશભરમાં થઈ રહી છે, ત્યારે બિહારના કટિહાર જિલ્લામાંથી એક રસપ્રદ સમાચાર સામે આવ્યા છે. અહીં આ ઐતિહાસિક ઓપરેશનના દિવસે એક બાળકીનો જન્મ થયો અને પરિવારે દેશભક્તિની ભાવનાથી…
- આપણું ગુજરાત
1971ના યુદ્ધના સાક્ષી રહેલા ઓખાના નાગરિકોને યાદ આવી ગયા એ દિવસો, જાણો શું કહ્યું?
ઓખા: પહલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેનાં સંબંધોમાં તણાવ વધ્યો છે. આતંકી હુમલાની જવાબી કાર્યવાહીમાં ભારતે ઓપરેશન સિંદૂરને અંજામ આપ્યો હતો અને ત્યારબાદ સીમા પર પાકિસ્તાની હુમલા બાદ ભારતે પણ આકરો જવાબ આપ્યો છે. બંને દેશ વચ્ચે યુદ્ધનાં…
- મહારાષ્ટ્ર
થાણેમાં મરઘા લઇ જતી ટ્રક એક્સકેવેટર સાથે ટકરાતાં ત્રણ ઘાયલ
થાણે: થાણેમાં વહેલી સવારે મરઘા લઇ જતી ટ્રક એક્સકેવેટર સાથે ટકરાતાં ત્રણ જણને ગંભીર ઇજા પહોંચી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના ચીફ યાસિન તડવીના કહેવા અનુસાર નાશિક-મુંબઈ હાઇવે પર સાકેત બ્રિજ નજીક ગુરુવારે વહેલી…
- મહારાષ્ટ્ર
દીકરાની હત્યા કરી બેસ્ટના કંડક્ટરની આત્મહત્યા
પાલઘર: નોકરીમાંથી સસ્પેન્ડ કરાયેલા બેસ્ટની બસના કંડક્ટર હતાશામાં 15 વર્ષના દીકરાની કથિત હત્યા કર્યા બાદ પોતે પણ આપઘાત કર્યો હોવાની ઘટના પાલઘર જિલ્લાના જવ્હારમાં બની હતી. સબ-ઈન્સ્પેક્ટર અનિલ દિઘોલેએ જણાવ્યું હતું કે ઘટના બુધવારે જવ્હાર તાલુકાના પિંપળશેઠ ગામમાં બની હતી.…
- રાશિફળ
24 કલાક બાદ શનિ બનાવશે મહાશક્તિશાળી યોગ, ત્રણ રાશિના જાતકો જીવશે રાજા જેવું જીવન…
વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર આવતીકાલે એટલે કે 9મી મેના ન્યાયના દેવતા શનિદેવ અને ગ્રહોના રાજકુમા બુધ બંને મળીને એક શક્તિશાળી યોગનું નિર્માણ કરી રહ્યા છે, જેને કારણે કેટલીક રાશિના જાતકો માટે સારા દિવસો શરૂ થવા જઈ રહ્યા છે. ચાલો જોઈએ કયો…
- ઇન્ટરનેશનલ
“રાવલપિંડી સ્ટેડિયમમાં આકાશી વીજળી પડી છે” વાયરલ વીડિયોએ ખોલી નાખી પાકિસ્તાનની પોલ
રાવલપિંડી: ભારત અને પાકિસ્તાનનાં સંબંધો હાલ તણાવભર્યા છે અને ભારતે લાહોર સહિત કુલ 10 પાકિસ્તાની શહેરોમાં ડ્રોન હુમલા કર્યા છે. જેમાં રાવલપિંડીનો પણ સમાવેશ થાય છે. આ હુમલામાં રાવલપિંડી સ્ટેડિયમમાં પણ ભારે નુકસાન થયું છે. સ્થાનિક ટેલેવિઝન ચેનલનાં અહેવાલ મુજબ,…
- નેશનલ
ડ્રોન ક્રેશ થતા રાવલપિંડી સ્ટેડિયમને નુકશાન; PSL રદ થવાની શક્યતા, PCBએ બોલાવી બેઠક
નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે બંને દેશો ક્રિકેટ લીગ રમાઈ રહી છે. ભારતમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) અને પાકિસ્તાનમાં પાકિસ્તાન સુપર લીગ (PSL)માં રમાઈ રહી છે. એવામાં રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ નજીક એક ડ્રોન ક્રેશ થયાના…
- નેશનલ
ઓપરેશન સિંદૂર પછી સર્વપક્ષીય બેઠકમાં ઓવૈસીએ એવું શું કહ્યું કે લોકોને એ વાત ગમી ગઈ
નવી દિલ્હી: ભારતીય સેનાએ ગતરોજ એટલે કે 7 મેના રોજ પાકિસ્તાનથી સંચાલિત થઈ રહેલા આતંકી સંગઠનો પર મોટી કાર્યવાહી કરી હતી. સેનાએ એરસ્ટ્રાઈક કરીને 9 આતંકીઓના ઠેકાણાઓને તબાહ કરી દીધા છે. કેન્દ્ર સરકારે ગુરુવારે સર્વપક્ષીય બેઠકમાં આ કાર્યવાહીની જાણકારી આપી…