- મનોરંજન
આલિયા અને ઐશ્વર્યા જશે કાન ફિલ્મ ફેસ્ટિવલ…
ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સેલેબ્સ ફરી એક વખત ખૂબ જ પ્રતિષ્ઠિત ફેસ્ટિવલ ડે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાનો જાદુ ચલાવવા માટે તૈયાર છે. આલિયા ભટ્ટ, ઐશ્વર્યા રાય બચ્ચન સહિતના અનેક સેલેબ્સે આ ઈવેન્ટમાં પોતાની હાજરીને કન્ફર્મ કરી છે. ગ્લોબલ બ્યુટી બ્રાન્ડના ભારતીય…
- આમચી મુંબઈ
પ્રદૂષણ પર લગામ તાણવા સરકાર આ નીતિ અમલી બનાવશે
મુંબઈ: વાયુ પ્રદૂષણ ફેલાવતા જૂના અને ખખડી ગયેલા વાહનોને પેટ્રોલ પંપ પર ઇંધણ આપવા માટે નકાર કરતી નીતિ તૈયાર કરવા અંગે મહારાષ્ટ્ર સરકાર વિચારણા કરી રહી હોવાનું સ્ટેટ ટ્રાન્સપોર્ટ ખાતાના પ્રધાન પ્રતાપ સરનાઇકે મંગળવારે જણાવ્યું હતું. મંત્રાલય ખાતે મોટર વ્હેઇકલ…
- આમચી મુંબઈ
ડિજિટલ ટિકિટનું વેચાણ વધે છે પણ વિન્ડો પરથી ટિકિટ ખરીદવાનું પ્રમાણ વધુ કેમ?
મુંબઈ: રેલવેની ટિકિટ ખરીદવા માટે ડિજિટલ વિકલ્પ ઉપલબ્ધ કરી આપવામાં આવ્યો હોવા છતાં ઉપનગરીય સ્ટેશનોની ટિકિટ બારી પર લાંબી લાઇનો જોવા મળી રહી છે. યુટીસી એપ તરફ પ્રવાસીઓ વળ્યા હોવા છતાં હજી પણ પંચાવન ટકા લોકો રેલવે ટિકિટ બારીએ જઇને…
- સ્પેશિયલ ફિચર્સ
ભારતની શાન ગણાતા તાજમહલને કાળા કપડાથી ક્યારે કવર કર્યો હતો, કારણ શું હતું?
થોડા સમય પહેલા ઉત્તર પ્રદેશમાં હોળી ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવી હતી. હોળી પર કાઢવામાં આવતા જુલુસને ધ્યાનમાં રાખીને, રાજ્યના ઘણા શહેરોમાં મસ્જિદોને તાડપત્રીથી ઢાંકવામાં આવી હતી. જોકે, આ પહેલી વાર નથી જ્યારે મસ્જિદોને ઢાંકવામાં આવી હોય. આ પહેલા તાજમહલ…
- નેશનલ
પાકિસ્તાનની પોલ ખુલી પડી; આતંકવાદીઓના જનાજામાં પાકિસ્તાની સેનાના અધિકારીઓ હાજર
નવી દિલ્હી: ગત રાત્રે પાકિસ્તાન અને પીઓકેમાં રોકેટમારો કરી ભારતીય સેનાને આતંકવાદી સંગઠનોની કમર તોડી નાખી છે. ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર‘ (Operation Sindoor) હેઠળ આતંકવાદીઓના નવ સ્થળોએ ઠેકાણાઓનો નાશ કર્યો, જેમાં સંખ્યાબંધ આતંકવાદીઓ માર્યા ગયા છે. આજે પાકિસ્તાનના કેટલાક સંગઠનોએ…
- મહારાષ્ટ્ર
ઓપરેશન સિંદૂર અંગે પહલગામના પીડિત ડોંબિવલીના પરિવારે આપી જોરદાર પ્રતિક્રિયા, હવે મને શાંતિ મળી…
મુંબઈ: ભારતીય હવાઇ દળ દ્વારા પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (પીઓકે)માં આતંકવાદીઓના અડ્ડા પર કરાયેલા હુમલા ‘ઓપરેશન સિંદૂર’ની પ્રશંસા કરતા પહલગામ હુમલામાં પિતા અને બે અંકલને ગુમાવનાર હર્ષલ લેલેએ જણાવ્યું હતું કે હવે મને શાંતિ મળી અને મારા પિતાની આત્માને પણ…