- મહારાષ્ટ્ર
દીકરાની હત્યા કરી બેસ્ટના કંડક્ટરની આત્મહત્યા
પાલઘર: નોકરીમાંથી સસ્પેન્ડ કરાયેલા બેસ્ટની બસના કંડક્ટર હતાશામાં 15 વર્ષના દીકરાની કથિત હત્યા કર્યા બાદ પોતે પણ આપઘાત કર્યો હોવાની ઘટના પાલઘર જિલ્લાના જવ્હારમાં બની હતી. સબ-ઈન્સ્પેક્ટર અનિલ દિઘોલેએ જણાવ્યું હતું કે ઘટના બુધવારે જવ્હાર તાલુકાના પિંપળશેઠ ગામમાં બની હતી.…
- રાશિફળ
24 કલાક બાદ શનિ બનાવશે મહાશક્તિશાળી યોગ, ત્રણ રાશિના જાતકો જીવશે રાજા જેવું જીવન…
વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર આવતીકાલે એટલે કે 9મી મેના ન્યાયના દેવતા શનિદેવ અને ગ્રહોના રાજકુમા બુધ બંને મળીને એક શક્તિશાળી યોગનું નિર્માણ કરી રહ્યા છે, જેને કારણે કેટલીક રાશિના જાતકો માટે સારા દિવસો શરૂ થવા જઈ રહ્યા છે. ચાલો જોઈએ કયો…
- ઇન્ટરનેશનલ
“રાવલપિંડી સ્ટેડિયમમાં આકાશી વીજળી પડી છે” વાયરલ વીડિયોએ ખોલી નાખી પાકિસ્તાનની પોલ
રાવલપિંડી: ભારત અને પાકિસ્તાનનાં સંબંધો હાલ તણાવભર્યા છે અને ભારતે લાહોર સહિત કુલ 10 પાકિસ્તાની શહેરોમાં ડ્રોન હુમલા કર્યા છે. જેમાં રાવલપિંડીનો પણ સમાવેશ થાય છે. આ હુમલામાં રાવલપિંડી સ્ટેડિયમમાં પણ ભારે નુકસાન થયું છે. સ્થાનિક ટેલેવિઝન ચેનલનાં અહેવાલ મુજબ,…
- નેશનલ
ડ્રોન ક્રેશ થતા રાવલપિંડી સ્ટેડિયમને નુકશાન; PSL રદ થવાની શક્યતા, PCBએ બોલાવી બેઠક
નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે બંને દેશો ક્રિકેટ લીગ રમાઈ રહી છે. ભારતમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) અને પાકિસ્તાનમાં પાકિસ્તાન સુપર લીગ (PSL)માં રમાઈ રહી છે. એવામાં રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ નજીક એક ડ્રોન ક્રેશ થયાના…
- નેશનલ
ઓપરેશન સિંદૂર પછી સર્વપક્ષીય બેઠકમાં ઓવૈસીએ એવું શું કહ્યું કે લોકોને એ વાત ગમી ગઈ
નવી દિલ્હી: ભારતીય સેનાએ ગતરોજ એટલે કે 7 મેના રોજ પાકિસ્તાનથી સંચાલિત થઈ રહેલા આતંકી સંગઠનો પર મોટી કાર્યવાહી કરી હતી. સેનાએ એરસ્ટ્રાઈક કરીને 9 આતંકીઓના ઠેકાણાઓને તબાહ કરી દીધા છે. કેન્દ્ર સરકારે ગુરુવારે સર્વપક્ષીય બેઠકમાં આ કાર્યવાહીની જાણકારી આપી…
- અમદાવાદ
ગુજરાત હાઈ કોર્ટે એક અરજદારને કેમ ફટકાર્યો લાખો રુપિયાનો દંડ, જાણો શું છે મામલો
અમદાવાદઃ ગુજરાત હાઈ કોર્ટે સુરતના અરજદારને 20 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. અરજદારે ગેરકાયદેસર બાંધકામ સામે જાહેર હિતની અરજી કરી હતી પરંતુ પોલીસે તેને બીજા એક કેસમાં રંગે હાથ 45 લાખનો તોડ કરતાં ઝડપી પાડ્યો હતો. સુરતમાં રહેતા એક વ્યક્તિએ…
- નેશનલ
અમેરિકાએ તેના નાગરીકોને લાહોર છોડવા સલાહ આપી; ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી
નવી દિલ્હી: પહલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ હાથ ધર્યા બાદ ભારત અને-પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમ સીમાએ (India-Pakistan Tension) પહોંચ્યો છે. આજે પણ બંને પક્ષોએ હુમલા કરવામાં આવ્યા, પાકિસ્તાને ભરતાના 15 સ્થળોએ રોકેટ છોડ્યા હતાં, જેને ભારતીય…
- નેશનલ
ભુજથી લઈ પઠાણકોટ પર પાકિસ્તાનનો હુમલોઃ ઢાલ બન્યું ‘સુદર્શન’
નવી દિલ્હીઃ ભારતીય સેના પહલગામ હુમલાનો બદલો ઓપરેશન સિંદૂરથી લીધો હતો. ભારતના આ પગલાથી પાકિસ્તાન રઘવાયું થયું હતું. પાકિસ્તાને ડ્રોન અને મિસાઈલનો ઉપયોગ કરીને અવંતીપુરા, શ્રીનગર, પઠાણકોટ, અમૃતસર, કપૂરથલા, જાલંધર, લુધિયાણા, આદમપુર, ભટિંડા,ચંદીગઢ, ભુજ સહિત ઉત્તર અને પશ્ચિમ ભારતમાં અનેક…
- ઇન્ટરનેશનલ
BIG BREAKING: ઓપરેશન સિંદૂરમાં મોટી સફળતા, મસૂદ અઝહરનો ભાઈ ઢેર
નવી દિલ્હી/ઈસ્લામાબાદઃ ભારતના ઓપરેશન સિંદૂરને લઈને મોટી અપડેટ જાણવા મળી રહી છે. ભારતના નંબર વન દુશ્મન મસૂદ અઝહરના ભાઈનું મોત થયું છે. ઓપરેશન સિંદૂરમાં આતંકવાદી રઉફ અઝહર માર્યો ગયો છે. રઉફ કંદહાર પ્લેન હાઈજેકનો માસ્ટરમાઈન્ડ હતો. ભારતે ઓપરેશન હાથ ધર્યા…