- નેશનલ
‘પાકિસ્તાન જન્મથી જ જૂઠું બોલે છે’, વિદેશ સચિવે પાકિસ્તાનનો દંભ ખુલ્લો પાડ્યો
નવી દિલ્હી: ભારતે પાકિસ્તાનમાં આતંકવાદીઓના ઠેકાણાઓને નિશાન બનાવીને કરેલા હુમલા બાદ ગભરાયેલું પાકિસ્તાન ભ્રામક દાવા કરી રહ્યું છે. આજે ભારતના વિદેશ મંત્રાલય (MEA) એ એક કોન્ફરન્સ યોજીને આતંકવાદને સમર્થન આપવા મુદ્દે પાકિસ્તાનનો પર્દાફાશ કર્યો હતો. પાકિસ્તાને દાવો કર્યો હતો કે…
- આમચી મુંબઈ
ગેંગસ્ટર અબુ સાલેમની મુદતપુર્વ મુક્તિનો પ્રસ્તાવ વિચારણા હેઠળ: મહારાષ્ટ્ર સરકારે હાઇકોર્ટને જણાવ્યું
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે બોમ્બે હાઇકોર્ટને એવી જાણકારી આપી છે કે પ્રત્યાર્પણ કરાયેલા ગેંગસ્ટર અબુ સાલેમની મુદતપુર્વ મુક્તિનો પ્રસ્તાવ વિચારણા હેઠળ છે અને ટૂંક સમયમાં તેના પર નિર્ણય લેવામાં આવશે. નવેમ્બર 2005માં પોર્ટુગલથી પ્રત્યાર્પણ થયા પછી સાલેમે ફક્ત 19 વર્ષ જેલમાં…
- નેશનલ
ઓપરેશન સિંદૂર બાદ વિદેશ મંત્રાલયનો ખુલાસો: 65 વર્ષ જૂની સિંધુ જળસંધિનું પાલન એ ભારતની સહનશીલતા
નવી દિલ્હી: ઓપરેશન સિંદૂરના બીજા દિવસે વિદેશ મંત્રાલયે દેશ સમક્ષ વિગતો રજૂ કરી હતી. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ પાકિસ્તાનના ઘણા મુદ્દાઓ પર ભારતના વલણ અંગે જાણકારી આપી હતી. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે પાકિસ્તાને ક્યારેય સિંધુ જળ સંધિનું યોગ્ય રીતે…
- સ્પોર્ટસ
મમ્મી બસ કન્ડકટર…પુત્ર બન્યો મુંબઈ ટી-20 લીગનો સૌથી મોંઘો ખેલાડી!
મુંબઈઃ આગામી 26મી મેએ શરૂ થનારી મુંબઈ ટી-20 લીગ (MUMBAI T20 LEAGUE)ની ત્રીજી સીઝન માટે બુધવારે ખેલાડીઓના ઑક્શન માટેનો સમારોહ યોજાયો હતો જેમાં સૌથી વધુ 16.25 લાખ રૂપિયાના ભાવે ખરીદવામાં આવેલા સ્પિન-ઑલરાઉન્ડર અથર્વ અંકોલેકર (ATHARVA ANKOLEKAR)ની મમ્મી મુંબઈમાં બસ કન્ડકટર…
- નેશનલ
Big Breaking: ઓપરેશન સિંદૂર પછી ભારતની વોટર સ્ટ્રાઈક, સૂચના વિના ભર્યું પગલું…
નવી દિલ્હીઃ પહલગામ આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન પર પ્રહાર કરવાની શરૂઆત કરીને પાણી રોક્યું હતું. આ દરમિયાન ચિનાબ નદી પર બનેલો બંધ અને બગલીહાર ડેમના પણ દરવાજા બંધ કર્યા હતા. હવે ભારતે પાકિસ્તાનને બેવડો ઝટકો આપ્યો છે. ભારતે બંને…
- નેશનલ
ઉત્તરાખંડમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુઆંક વધ્યોઃ ટીડીપીનાં સાંસદની બહેનનું મોત, બનેવીનો બચાવ
અમરાવતીઃ ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં આજે સવારે ગંગનાની નજીક એક ખાનગી કંપનીના હેલિકોપ્ટર દુર્ઘટના ઘટી હતી. આ અકસ્માતમાં પાંચ લોકોના મોતના સમાચાર મળ્યા હતા. આ અકસ્માતમાં મૃતકની ઓળખ થઈ છે, જેમાં છ લોકોનાં મોત થયા હોવાના સમાચાર જાણવા મળ્યા છે. મૃતકો…
- મહારાષ્ટ્ર
મોસમી વરસાદથી બોટોને નુકસાન થયા બાદ પાલઘરના સાંસદે માછીમારો માટે ખાસ નાણાકીય પેકેજ માગ્યું
પાલઘર: વર્તમાન નિયમો હેઠળ વરસાદને કારણે થયેલા નુકસાન માટેનું વળતર અપૂરતું છે અને મહારાષ્ટ્ર સરકારે પાલઘર જિલ્લાના માછીમાર સમુદાયને ખાસ પેકેજ આપવું જોઈએ, એમ સ્થાનિક સાંસદ હેમંત સાવરાએ ગુરુવારે જણાવ્યું હતું. મંગળવારે રાત્રે ભારે પવન સાથે થયેલા કમોસમી વરસાદથી બોટો,…
- આમચી મુંબઈ
ખરીદીને બહાને શો-રૂમમાંથી રોકડ ચોરનારું યુવાન દંપતી પકડાયું
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દેશના વિવિધ વિસ્તારોમાં આવેલા શો-રૂમમાં ખરીદીને બહાને જઈને કૅશ કાઉન્ટર પરથી રોકડ ચોરી રફુચક્કર થઈ જનારા યુવાન દંપતીને પોલીસે ગોરેગામથી પકડી પાડ્યું હતું. ખાર પોલીસે ધરપકડ કરેલા આરોપીઓની ઓળખ મિલન બૈજુ વથિયત (24) અને અતુલ્ય મિલન વથિયત…
- આમચી મુંબઈ
કલ્યાણમાં બેભાન કર્યા બાદ યુવતી પર ગેન્ગ રેપ: પાંચ જણ સામે ગુનો
થાણે: થાણે જિલ્લાના કલ્યાણમાં 21 વર્ષની યુવતીને ઇન્જેકશન આપીને બેભાન કર્યા બાદ તેના પર સામૂહિક બળાત્કાર ગુજારવા પ્રકરણે પાંચ શખસ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. પચીસમી માર્ચે બનેલી આ ઘટના સંદર્ભે કલ્યાણ તાલુકા પોલીસ…
- સ્પેશિયલ ફિચર્સ
ઉત્તરાખંડના આ મંદિરમાં વિદેશથી આવે છે લોકો લગ્ન કરવા, કારણ જાણીને ચોંકી ઉઠશો…
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અનેક વખત ડેસ્ટિનેશન વેડિંગ માટે ભારતના ઉત્તરાખંડને પ્રમોટ કરી ચૂક્યા છે અને એની અસર ત્રિજુગીનારાયણ મંદિરમાં જોવા મળી રહી છે. શિવ-પાર્વતીના વિવાહસ્થળ દુનિયાભરમાં એક ગ્લોબલ વેડિંગ ડેસ્ટિનેશન બનીને ઉભરી રહ્યું છે. આ જગ્યાએ દેશ-વિદેશથી લોકો સનાતન…