- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
વલસાડમાં ભાજપના ઉમેદવાર બદલવાની માગ બુલંદ, ધવલ પટેલની સામે ચોથો લેટર સોશિયલ મીડિયામાં વાયરલ
લોકસભા ચૂંટણી ટાણે ગુજરાત ભાજપમાં વધી રહેલો આંતરકલહ પાર્ટીના શિર્ષ નેતૃત્વ માટે મોટી ચિંતાનો વિષય બન્યો છે. ગુજરાતમાં ભાજપના ઉમેદવારો સામે રોષ જોવા મળી રહ્યો છે, સાંબરકાંઠા, અમરેલી અને હવે વલસાડમાં પણ ભાજપના ઉમેદવાર સામે લેટર વોર સોશિયલ મીડિયામાં શરૂ…
- IPL 2024
હૈદરાબાદનો યુ-ટર્ન, મુંબઈ સામે રેકૉર્ડ કર્યા પછી ગુજરાત સામે એકેય હાફ સેન્ચુરી નહીં
અમદાવાદ: સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે 27મી માર્ચે હોમ-પિચ પર મુંબઈ ઇન્ડિયન્સ સામે 277/3ના વિક્રમજનક સ્કોર સાથે રાજ કર્યું હતું, પણ અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ સામે એ જ વિક્રમાદિત્યો અસરહીન સાબિત થયા. બૅટિંગ લીધા પછી પહેલા તો તેમણે નબળી શરૂઆત કરી અને પછી…
- નેશનલ
કાર્યકરો તડકામાં તપશે ને નેતાઓ કરી રહ્યા છે ચોપર-હેલિકૉપ્ટર માટે મારામારી
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીનું પહેલાં તબક્કાનું મતદાન 19 એપ્રિલથી શરૂ થશે. આ ચૂંટણી દરમિયાન દરેક પક્ષે એક કૉમન વિપક્ષ સામે લડવું પડશે અને તે છે ગરમી. ગુજરાત સહિતના રાજ્યોમાં અત્યારથી જ તાપમાનનો પારો ચડવા લાગ્યો છે ત્યારે રાજકીય પક્ષોએ પણ…
- IPL 2024
હૈદરાબાદને ફટકો, હસરંગા ઈજાને કારણે આઇપીએલની બહાર થઈ ગયો
હૈદરાબાદ: શ્રીલંકાનો સ્પિનિંગ-ઑલરાઉન્ડર વનિન્દુ હસરંગા 18 માર્ચે ચટગાંવમાં બાંગ્લાદેશ સામે શ્રેણીની છેલ્લી વન-ડે રમ્યો ત્યાર પછી આઇપીએલમાં રમવા મનોમન તૈયારી કરવા લાગ્યો હતો. બાંગ્લાદેશ સામેની સિરીઝમાં તે ડાબા પગની એડીની ઈજા છતાં અને એડીમાં ખૂબ સોજો હોવા છતાં પેઇનકિલર ઇન્જેક્શનો…
- આપણું ગુજરાત
દ્વારકામાં એસીમાં વિસ્ફોટ બાદ લાગી આગઃ પરિવારમાં 4 સભ્યનાં મોત, એકનો બચાવ
દ્વારકાઃ ગુજરાતના દ્વારકા જિલ્લામાં એક ઘરમાં એસી વિસ્ફોટ થવાના કિસ્સામાં આગ લાગતા એક જ પરિવારના ચાર લોકોના મોત થયા હતા. એસીમાં વિસ્ફોટ થવાના કારણે આગ લાગી અને આગથી ફેલાયેલા ધૂમાડામાં શ્વાસ રુંધાવવાને કારણે ચાર લોકોના મોત નીપજ્યા હતા. આ બનાવની…
- આપણું ગુજરાત
Gujarat High court: હત્યાના કેસમાં નિર્દોષ છૂટ્યા બાદ શખસ 25 વર્ષે ફરી દોષિત જાહેર, જાણો શું છે મામલો
અમદાવાદઃ સામાન્ય બોલચાલમાં ‘કર્મ કોઈને છોડતું નથી’ એવી કહેવત વપરાતી હોય છે, જેને પુરવાર કરતા ઘણા દાખલ જોવા મળતા હોય છે. એવામાં તાજેતરમાં જ ગુજરાત હાઈ કોર્ટના એક આદેશે વધુ એક દાખલો બેસાડ્યો છે. રાજકોટમાં પત્નીની હત્યા કર્યાના 27 વર્ષ…
- નેશનલ
Katchatheevu Island: ઇન્દિરા ગાંધીએ આ ટાપુ શ્રીલંકાને સોંપી દીધો હતો? જાણો શું છે હકીકત
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીમાં પોતાના ભાષણમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તમિલનાડુથી નજીક આવેલા કચ્ચાથીવુ ટાપુ(Katchatheevu Island) અંગેનો વર્ષો જુનો મુદ્દો ઉખેડી કોંગ્રેસને ઘેરવાનો પ્રયત્ન કર્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે X પર કચ્ચાથીવુ ટાપુને શ્રીલંકાને આપી દેવાના તત્કાલિન વડાં…
- નેશનલ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અડવાણીને ઘરે જઇ ભારત રત્ન આપ્યો
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રવિવારે 31 માર્ચના રોજ ભારતીય જનતા પાર્ટીના પીઢ નેતા અને દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણીની તેમના નિવાસસ્થાને જઇ મુલાકાત કરી હતી અને તેમને ભારતરત્ન એવોર્ડથી સન્માનિત કર્યા હતા. ભારતરત્ન એવોર્ડ દેશનું સર્વોચ્ચ સન્માન છે.…