- આપણું ગુજરાત
દ્વારકામાં એસીમાં વિસ્ફોટ બાદ લાગી આગઃ પરિવારમાં 4 સભ્યનાં મોત, એકનો બચાવ
દ્વારકાઃ ગુજરાતના દ્વારકા જિલ્લામાં એક ઘરમાં એસી વિસ્ફોટ થવાના કિસ્સામાં આગ લાગતા એક જ પરિવારના ચાર લોકોના મોત થયા હતા. એસીમાં વિસ્ફોટ થવાના કારણે આગ લાગી અને આગથી ફેલાયેલા ધૂમાડામાં શ્વાસ રુંધાવવાને કારણે ચાર લોકોના મોત નીપજ્યા હતા. આ બનાવની…
- આપણું ગુજરાત
Gujarat High court: હત્યાના કેસમાં નિર્દોષ છૂટ્યા બાદ શખસ 25 વર્ષે ફરી દોષિત જાહેર, જાણો શું છે મામલો
અમદાવાદઃ સામાન્ય બોલચાલમાં ‘કર્મ કોઈને છોડતું નથી’ એવી કહેવત વપરાતી હોય છે, જેને પુરવાર કરતા ઘણા દાખલ જોવા મળતા હોય છે. એવામાં તાજેતરમાં જ ગુજરાત હાઈ કોર્ટના એક આદેશે વધુ એક દાખલો બેસાડ્યો છે. રાજકોટમાં પત્નીની હત્યા કર્યાના 27 વર્ષ…
- નેશનલ
Katchatheevu Island: ઇન્દિરા ગાંધીએ આ ટાપુ શ્રીલંકાને સોંપી દીધો હતો? જાણો શું છે હકીકત
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીમાં પોતાના ભાષણમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તમિલનાડુથી નજીક આવેલા કચ્ચાથીવુ ટાપુ(Katchatheevu Island) અંગેનો વર્ષો જુનો મુદ્દો ઉખેડી કોંગ્રેસને ઘેરવાનો પ્રયત્ન કર્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે X પર કચ્ચાથીવુ ટાપુને શ્રીલંકાને આપી દેવાના તત્કાલિન વડાં…
- નેશનલ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અડવાણીને ઘરે જઇ ભારત રત્ન આપ્યો
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રવિવારે 31 માર્ચના રોજ ભારતીય જનતા પાર્ટીના પીઢ નેતા અને દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણીની તેમના નિવાસસ્થાને જઇ મુલાકાત કરી હતી અને તેમને ભારતરત્ન એવોર્ડથી સન્માનિત કર્યા હતા. ભારતરત્ન એવોર્ડ દેશનું સર્વોચ્ચ સન્માન છે.…
- રાશિફળ
આજનું રાશિફળ (31-03-24): કન્યા અને મકર રાશિના લોકોએ આજે રહેવું પડશે Argumentથી દૂર, નહીં તો…
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ ઉતાવ-ચઢાવથી ભરપૂર રહેવાનો છે. તમે તમારા જીવનસાથી માટે આજે કોઈ નવું કામ શરૂ કરી શકો છો. પુણ્ય કામથી આજે તમને લાભ થઈ રહ્યો છે. તમારી વિચારશીલતાને કારણે આજે તમારા કામ ઝડપથી પૂર્ણ થઈ રહ્યા…
- IPL 2024
અશ્ર્વિન આવ્યો હાર્દિકની તરફેણમાં, ફૅન્સને કહ્યું, ‘બીજા કોઈ દેશમાં આવું જોયું છે તમે?’
નવી દિલ્હી: ગુજરાત ટાઇટન્સની ટીમ છોડીને મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં રોહિત શર્માના સ્થાને કૅપ્ટન બનેલા હાર્દિક પંડ્યાનો અમદાવાદમાં અને હૈદરાબાદમાં પ્રેક્ષકોએ હુરિયો બોલાવ્યો તેમ જ હાર્દિકના સુકાનમાં મુંબઈની ટીમ પહેલી બન્ને મૅચ હારી ગઈ અને ખુદ કૅપ્ટન સારું પર્ફોર્મ કરવામાં નિષ્ફળ…
- મનોરંજન
Good News આ દિવસથી શરૂ થશે Ramayanનું શૂટિંગ, શૂટ કરાશે કેટલાક ખાસ સીન…
Nitesh Tiwariના નિર્દેશન બની રહેલી ફિલ્મ Ramayanને લઈને મહત્ત્વની માહિતી સામે આવી રહી છે. ફિલ્મને લઈને ફેન્સ અને દર્શકોના મનમાં અત્યારથી જ ઉત્સુક્તા જોવા મળી રહી છે. હજી સુધી આ ફિલ્મની શૂટિંગ નથી શરૂ થઈ શકી. હવે નિતેશ તિવારીની ટીમ…
- આમચી મુંબઈ
1.05 કરોડના દાગીના સાથે ફરાર થયેલો જ્વેલરી શો-રૂમનો સેલ્સમૅન ઝડપાયો
થાણે: થાણેના જાણીતા જ્વેલરીના શો-રૂમમાંથી અંદાજે 1.05 કરોડ રૂપિયાના મૂલ્યના સોનાના દાગીના સાથે ફરાર થઈ ગયેલા સેલ્સમૅન રાહુલ જયંતીલાલ મહેતાને મીરા રોડથી પકડી પાડી પોલીસે અંદાજે 62 લાખ રૂપિયાના દાગીના હસ્તગત કર્યા હતા. દાગીના સાથે ફરાર થઈ ગયા પછી આરોપી…
- નેશનલ
કોંગ્રેસના નેતાની મહિલા વિરોધી ટિપ્પણી પર ભડકી સાઈના નેહવાલ, કહ્યું કે…
બેંગલુરુઃ દાવણગેરે સીટના ભાજપના ઉમેદવાર ગાયત્રી સિદ્ધેશ્વર પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા શમનૂર શિવશંકરપ્પાએ મહિલા વિરોધી ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણીને લઈ બૅડમિન્ટન સ્ટાર સાઈના નેહવાલે શનિવારે કોંગ્રેસના નેતાની વાતને વખોડી કાઢી હતી. દાવણગેરે દક્ષિણના ધારાસભ્ય 92 વર્ષિય શિવશંકરપ્પાએ કહ્યું હતું…