- સ્પોર્ટસ
સપ્ટેમ્બરનો એશિયા કપ મુશ્કેલીમાં, પાકિસ્તાન બોર્ડના અધ્યક્ષ મુસીબતમાં
નવી દિલ્હીઃ આઇપીએલ-2025 પાકિસ્તાન સાથેના યુદ્ધને કારણે સસ્પેન્ડ (કૅન્સલ નહીં) કરવામાં આવી ત્યાર બાદ હમણાં તો આગામી એશિયા કપની વાતો ખૂબ જોરમાં છે, કારણકે આ વખતનો એશિયા કપ (ASIA CUP) સપ્ટેમ્બરમાં ભારતમાં યોજાવાનો છે અને હંમેશાં આ ટૂર્નામેન્ટમાં ભારત-પાકિસ્તાનની ટીમ…
- ભુજ
ભારત-પાક યુદ્ધ વચ્ચે કચ્છ-બનાસકાંઠા સરહદે હાઈ એલર્ટઃ ભુજમાં આજે પણ બ્લેકઆઉટની સંભાવના
ભુજઃ ભારત-પાકિસ્તાન વચ્ચે હવે જયારે પૂર્ણ કક્ષાનું યુદ્ધ શરૂ થઇ ચૂક્યું છે ત્યારે પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરની સરહદથી તેના કબ્જા હેઠળના કાશ્મીર સીમાએ તેમજ પંજાબ, રાજસ્થાન અને પશ્ચિમી સીમાડા પરની ગુજરાતની કચ્છ અને બનાસકાંઠા સરહદો પર પણ નાપાક હુમલાના પ્રયાસો કર્યા છે…
- રાશિફળ
પાંચ દિવસ બાદ આ રાશિના જાતકોના જીવનમાં ઉગશે સોનાનો સુરજ, ગુરુ કરાવશે બંપર લાભ…
જ્યોતિષશાસ્ત્રમાં ગુરુને સુખ, સૌભાગ્ય અને સમૃદ્ધિ સાથે જોડીને જોવામાં આવે છે અને આવો આ ગુરુ ગ્રહ દર એક વર્ષે રાશિ પરિવર્તન કરે છે. હાલમાં ગુરુ વૃષભ રાશિમાં ગોચર કરે છે અને 14મી મે, 2025ના ગુરુ મિથુન રાશિમાં ગોચર કરશે. 12…
- નેશનલ
LIVE: કાશ્મીરના સાંબામાં ઘૂસણખોરીની કોશિશ બનાવી નિષ્ફળ, કાશ્મીરમાં ફરી બ્લેકઆઉટ
જમ્મુઃ પહલગામ હુમલા પછી ભારતના હુમલાના પ્રતિકારરુપે પાકિસ્તાન એક્ટિવ થઈ હુમલા કરી રહ્યું છે ત્યારે આજે મધરાતે કાશ્મીરના સાંબામાં ઘૂસણખોરીને કોશિશ નિષ્ફળ બનાવવામાં આવી છે. જમ્મુ કાશ્મીરના સાંબામાં ઘૂસણખોરીના મોટા પ્રયાસને બીએસએફે નિષ્ફળ બનાવ્યો છે. નિયંત્રણ રેખા પારના અમુક વિસ્તારોમાંથી…
- ટોપ ન્યૂઝ
પાકિસ્તાન વચ્ચે તણાવ વધતા ભારતના 25 એરપોર્ટ બંધ, 400થી વધુ ફ્લાઈટ્સ રદ્દ
મુંબઈ-નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવને લઈ દેશના એરપોર્ટમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તમામ એરપોર્ટ પરના પ્રવાસીઓને સેકન્ડરી લેડર પોઈન્ટ ચેકિંગ યાની એસએલપીસી કરવામાં આવશે. આ મુદ્દે ઈન્ડિગો ને સ્પાઈસ જેટે ટ્રાવેલ એડવાઝરી જારી કરી છે, જ્યારે પ્રવાસીઓને…
- અમદાવાદ
સરહદી તણાવને પગલે ગુજરાતના સાત એરપોર્ટ ફ્લાઇટ માટે બંધ, રાજ્યભરમાં હાઈ એલર્ટ
અમદાવાદ: ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર વધી રહેલા તણાવને પગલે ભારત સરકારે ગુજરાતના સાત એરપોર્ટ માટે નોટિસ ટુ એરમેન (NOTAM) જારી કરી છે. આ નોટિસના પગલે હવે આ એરપોર્ટ પર કોઈપણ પ્રકારની પેસેન્જર ફ્લાઇટ્સની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો…
- નેશનલ
વિદેશ પ્રધાન જયશંકરે રાજદ્વારી ક્ષેત્રે મોરચો સંભાળ્યો; US-EU અને ઇટાલી સાથે વાત કરી
નવી દિલ્હી: ગુરુવારે પાકિસ્તાને ભારત પર હુમલો કર્યા બાદ ભારતે વાળતી કાર્યવાહી કરી. બંને દેશો વચ્ચેનો તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. ભારતીય સેના દ્વારા પાકિસ્તાન પર કરવામાં આવી રહેલી કર્યવાહી વચ્ચે, ભારતના વિદેશ પ્રધાન જયશંકરે રાજદ્વારી ક્ષેત્રે મોરચો સંભાળ્યો છે. તેનો…
- નેશનલ
નૌકાદળનો કરાચી પોર્ટ પર હુમલોઃ નેવીનું INS VIKRANT કરાચી સહિત અન્ય શહેરો પર કાળ બની વરસ્યું
નવી દિલ્હી-કરાચીઃપહલગામ હુમલાનો બદલો લેવા માટે ભારતના એક પછી નીતગત નિર્ણયો પછી મંગળવાર મધરાતથી ભારત કાળ બનીને પાકિસ્તાનના આતંકવાદી કેમ્પ પર વરસ્યું છે ત્યારે આજે દિવસ દરમિયાન અનેક શહેરો પર એટેક કર્યા પછી પાકિસ્તાને ભારતના સરહદી વિસ્તારો પર આક્રમક હુમલો…
- રાશિફળ
આજનું રાશિભવિષ્ય (09/05/2025): ભારત અને પાકિસ્તાન ઘર્ષણ વચ્ચે આજનું તમારું ભવિષ્ય શું કહે છે જાણો?
આજે તમારા સાહસ અને બહાદુરીમાં વધારો થશે. તમારા કાર્યસ્થળ પર તમને એક નવી ઓળખ મળશે. તમે કોઈ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો, જે તમારા ઉત્સાહમાં વધારો કરશે. વિદ્યાર્થીઓ તેમની પસંદગીના કોઈપણ કોર્ષમાં પ્રવેશ મેળવી શકે છે. તમને કોઈ સંબંધી…
- અમદાવાદ
ગુજરાતમાં શહેરી વિકાસ યોજના અન્વયે 1 દિવસમાં 2200 કરોડના વિકાસલક્ષી કામોને આપી સૈદ્ધાંતિક મંજૂરી
અમદાવાદઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસ વર્ષ ૨૦૨૫ અન્વયે શહેરો અને શહેરી વિસ્તારોના સુઆયોજિત વિકાસ સાથે અર્નિંગવેલ લીવીંગવેલનો ધ્યેય સાકાર કરવા નગરો-મહાનગરોમાં ૨૨૦૪.૮૫ કરોડ રૂપિયાના કામોને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. મુખ્ય પ્રધાન…