- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
કેટલા ઉમેદવાર સુધી EVM લગાવી શકાય
રાજકોટ: હાલ રાજકોટ લોકસભા બેઠક પર પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિયોનો મામલો ચર્ચામાં છે. શરૂઆત થઈ ત્યારે લગભગ એવું લાગતું હતું કે ઉમેદવાર બદલાશે પરંતુ છેલ્લા ત્રણ ચાર દિવસથી જે ઝડપે ડેમેજ કંટ્રોલ થયું છે અને ક્ષત્રિય રાજવીઓ તથા આગેવાનોના વિધાનો…
- આપણું ગુજરાત
દિલ્હી-અમદાવાદ રાજધાની એક્સપ્રેસમાં ફૂડમાંથી નીકળી માખીઃ પ્રવાસીએ રેલવેની કરી ફરિયાદ
અમદાવાદઃ ભારતીય રેલવે કિફાયતી ટિકિટોમાં પ્રવાસની સારી સુવિધા આપે છે. આજકાલ રેલવેના ટોઈલેટ્સથી માંડી સ્ટેશન પણ સ્વચ્છ હોય છે, પરંતુ ભોજનની વાત આવે ત્યારે રેલવેની સેવાઓથી પ્રવાસીઓ તદ્દન અસંતુષ્ટ છે. વારંવાર ભોજનમાં કીડા હોવાનું કે વાસી ખોરાક હોવાની ફરિયાદો થતી…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
Loksabha Election: ભાજપના ઉમેદવારોની દસમી યાદી જાહેર, દિગ્ગજ નેતાઓની ટિકિટ કાપી
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી(Loksabha Election) પહેલા ભારતીય જનતા પાર્ટી(BJP)એ ઉમેદવારોની દસમી યાદી (Candidate List)જાહેર કરી છે. આ યાદીમાં 9 લોકસભા બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. આ યાદીમાં પાર્ટીએ યુપી, બંગાળ અને ચંદીગઢની સીટો પરથી ઉમેદવારોની જાહેરાત કરી છે.…
- આમચી મુંબઈ
2024ની ચૂંટણીમાં 1900ની ‘મુસ્લિમ લીગ’નું રાજકારણ પહેલા મોદી અને પછી કૉંગ્રેસે મુસ્લિમ લીગનો કર્યો ઉલ્લેખ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોકસભાની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાવાની સાથે જ બધા જ પક્ષો દ્વારા પ્રચારનું બ્યૂગલ પણ વગાડી દેવામાં આવ્યું છે અને ઠેર ઠેર રાજકીય પક્ષો દ્વારા રેલીઓ અને પ્રચાર સભાઓ યોજવામાં આવી રહી છે. જોકે, મહારાષ્ટ્રમાં આ ચૂંટણી દરમિયાન એક…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
ચૂંટણી પૂર્વે મધ્ય પ્રદેશની બૈતુલની બેઠક પરના ઉમેદવારનું નિધન
બૈતુલઃ મધ્ય પ્રદેશના બૈતુલ સ્થિત બસપ (બહુજન સમાજવાદી પાર્ટી)ના ઉમેદવાર અશોક ભલાવીનું હાર્ટ એટેકથી અવસાન થયું છે, જેથી ચૂંટણી પ્રક્રિયા સ્થગિત કરવામાં આવી છે. સ્થાનિક કલેક્ટર નરેન્દ્ર સૂર્યવંશીએ ચૂંટણી પંચને તેના સંબંધમાં માહિતી પૂરી પાડી છે, જ્યારે હવે તે મતદારસંઘમાં…
- સ્પોર્ટસ
નિવૃત્તિ પાછી ખેંચી લેનાર બે જાણીતા પ્લેયરનો પાકિસ્તાનની ટીમમાં સમાવેશ
લાહોર: પાકિસ્તાન ક્રિકેટમાં નિવૃત્તિ પાછી ખેંચીને પાછા રમવું એ કોઈ નવી વાત નથી. ઇમરાન ખાન 1992ના વર્લ્ડ કપ પહેલાં રિટાયરમેન્ટ પાછું ખેંચીને એ ટૂર્નામેન્ટમાં રમ્યો હતો અને પાકિસ્તાનને ટ્રોફી અપાવી હતી. જાવેદ મિયાંદાદે નિવૃત્તિ જાહેર કર્યા બાદ બેનઝીર ભુત્તોની અપીલથી…
- આમચી મુંબઈ
સમોસામાં કોન્ડોમ, ગુટકા મળ્યાઃ કોન્ટ્રાક્ટ નહીં મળતા કોન્ટ્રાક્ટરે રચ્યું ષડયંત્ર
પુણે: અહીંની જાણીતી કંપનીની પાસે પુણેની અગ્રણી ઓટોમોબાઈલ કંપનીને સમોસા મોકલવાનો કોન્ટ્રેક્ટ હતા, પરંતુ સમોસામાં બેન્ડેઝ મળતા કોન્ટ્રાક્ટ રદ કર્યો હતો. એના પછી કોન્ટ્રેક્ટ અન્ય કંપનીને આપ્યો હતો, પરંતુ એના પછી સૌથી ચોંકાવનારી વાત એ હતી કે એસઆરએ એન્ટરપ્રાઈઝીસના માલિકોએ…
- આમચી મુંબઈ
કફ પરેડમાં યુવતીને આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવા બદલ યુવકની ધરપકડ
મુંબઈ: કફ પરેડ વિસ્તારમાં 23 વર્ષની યુવતીને ગાળો ભાંડવા અને તેને આત્મહત્યા કરવા માટે પ્રવૃત્ત કરવા બદલ યુવક સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરાઇ હતી. આરોપીની ઓળખ વિકી સેલ્વન નાયડુ તરીકે થઇ હોઇ તે મૃતકને એકતરફી પ્રેમ કરતો હતો.…
- આમચી મુંબઈ
પુણેના એન્જિનિયર સાથે છેતરપિંડી બદલ બાન્દ્રાના લક્ઝુરિયસ કાર ડીલર વિરુદ્ધ ગુનો
મુંબઈ: પુણેના એન્જિનિયર સાથે કથિત છેતરપિંડી બદલ બાન્દ્રાના લક્ઝુરિયસ કાર ડીલર વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો. મર્સિડીઝ કારના બદલામાં એસયુવી ખરીદનારા એન્જિનિયરને કારની ડિલીવરી મળી નહોતી અને તેની મર્સિડીઝ કાર પણ બીજી વ્યક્તિને વેચી દેવામાં આવી હતી. પુણેમાં કામ કરતો…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
એમવીએમાં બેઠકોની વહેંચણીનું કોકડું ઉકેલાયા પછી કોંગ્રેસે આપ્યું મહત્ત્વનું નિવેદન
મુંબઈ: લોકસભાની ચૂંટણી મુદ્દે મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી (એમવીએ)માં સીટ વહેંચણી મુદ્દે કોકડું ગૂંચવાયું હતું, પરંતુ એમાં ઉકેલ આવ્યો હતો. આ મુદ્દે કોંગ્રેસ પાર્ટીના પક્ષે સૌથી ઓછી સીટ આવ્યા પછી લોકોએ તર્ક-વિતર્ક કરવામાં આવ્યા ત્યારે મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખે એના અંગે મહત્ત્વનું…