- નેશનલ
આ મહિને પહેલી વખત ભારત આવશે એલન મસ્ક, પીએમ મોદી સાથે કરશે મુલાકાત, પછી થશે આ મોટી જાહેરાત
નવી દિલ્હી: ટેસ્લાના માલિક એલન મસ્ક ચાલુ મહિનાના અંતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે ભારત આવવાની યોજના બનાવી રહ્યા છે. જ્યાં તેઓ ભારતમાં રોકાણ કરવાની અને નવી ફેક્ટ્રી ખોલવાની પોતાની યોજના સંબંધે ચર્ચા કરે એવી શક્યતા વ્યક્ત થઈ રહી…
- નેશનલ
આમ આદમી પાર્ટીને ફટકોઃ રાજ કુમાર આનંદનું કેબિનેટ અને પક્ષમાંથી રાજીનામું આપ્યું
નવી દિલ્હીઃ દિલ્હીના શરાબ કૌભાંડમાં ફસાયેલી આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લેતી નથી. હવે દિલ્હી સરકારના પ્રધાન રાજ કુમાર આનંદે પોતાના પદ અને પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેઓ દિલ્હીમાં સમાજ કલ્યાણ મંત્રાલય સંભાળતા હતા. તેમણે પાર્ટી ભ્રષ્ટાચારમાં…
- નેશનલ
સંસદ-રામ મંદિરની સુરક્ષામાંથી હટશે CRPF, VIP સુરક્ષાની જવાબદારી PDGના શિરે
અયોધ્યામાં સંસદ ભવન અને રામ મંદિરને આતંકવાદીઓથી સુરક્ષિત રાખી રહેલા CRPF જવાનોને ડ્યુટી પર કેમ દૂર કરવામાં આવી રહ્યા છે?. દેશના સૌથી મોટા કેન્દ્રીય અર્ધલશ્કરી દળ ‘CRPF’માં આ પ્રશ્ન ચર્ચાનો વિષય બની રહ્યો છે. સંસદ ભવનની સુરક્ષા માટે CRPFમાં ‘પાર્લામેન્ટ…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
મોદી-વિરોધી દ્વેષથી પીડિત, જનતા તેમના ઘમંડને બાળી નાખશે; એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એકનાથ શિંદેએ વિપક્ષની ટીકા કરતાં કહ્યું હતું કે 2014 અને 2019ની જેમ 2024માં પણ લોકો વિપક્ષને ઘરનો રસ્તો બતાવશે. તેમણે એમ પણ કહ્યું હતું કે મોદી દરેક ઘરમાં નથી પરંતુ દરેકના દિલમાં છે. મોદીના વિરોધીઓ નફરતથી પીડાય…
- નેશનલ
AAPનો દાવો તિહાર જેલમાં CM અરવિંદ કેજરીવાલનું શુગર લેવલ વધ્યું, જેલ તંત્રે કર્યો ઈન્કાર
શરાબ પોલીસી કૌભાંડમાં તિહાર જેલમાં બંધ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના સ્વાસ્થ્ય અપડેટ અંગે AAPના સૂત્રોએ દાવો કર્યો છે કે તેમનું શુગર લેવલ વધી ગયું છે. મુખ્યમંત્રી કેજરીવાલનું શુગર લેવલ ખરાબ થઈ ગયું છે. જો સૂત્રોનું માનીએ તો, સીએમ અરવિંદ કેજરીવાલના…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
બંધારણ કોઈ કાળે નહીં બદલાય: કોંગ્રેસના દાવાઓને આઠવલેએ ફગાવ્યા
ગોંદિયા: નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની એનડીએ સરકાર બંધારણ બદલવાની પેરવીમાં છે એવા કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા આક્ષેપને સામાજિક ન્યાય ખાતાના કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેએ રદિયો આપ્યો હતો, એમ મહારાષ્ટ્રના અગ્રણી દલિત નેતા આઠવલે ભારતીય જનતા પક્ષના સાથી છે. આ સંદર્ભે…
- આમચી મુંબઈ
કૉંગ્રેસમાં બખડજંતર: મહારાષ્ટ્ર પ્રદેશાધ્યક્ષ વિરુદ્ધ મુંબઈ કૉંગ્રેસ અધ્યક્ષની હાઈ કમાન્ડને ફરિયાદ
મુંબઈ: મહાવિકાસ આઘાડીની બેઠકોની વહેંચણીની ફોર્મ્યુલા જાહેર થતાં જ અપેક્ષા મુજબ નારાજગી સામે આવી રહી છે. 2019માં મુંબઈમાં કૉંગ્રેસ પાંચ બેઠકો પર લડ્યું હતું અને આ વખતે મુંબઈમાં ફક્ત બે જ બેઠક પર ઉમેદવારી આપવામાં આવી હોવાથી નારાજ થયેલા મુંબઈ…
- આમચી મુંબઈ
…તો પ્રવાસીઓને ગેટ પર મળશે ઝડપથી એન્ટ્રી, મેટ્રો વને લોન્ચ કરી નવી સુવિધા
મુંબઈ: પાકીટમાંથી કાર્ડ કાઢવાની, ખિસ્સામાંથી ફોન કાઢવાની કે પછી મોબાઈલ એપ્લિકેશનો ખોલવાની ઝંઝટમાં પણ ન પડો તેમ જ કોઇ ક્યુઆર કોડ સ્કેન કરવાની જરૂર નથી, કારણ કે હવે મેટ્રો-વન (ઘાટકોપર-વર્સોવા લાઈન) તેમના પ્રવાસીઓની સુવિધા માટે વધુ એક કલગી ઉમેરવામાં આવી…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
કલમ 370 રદ કરતા આતંકવાદ નાબૂદ કરવામાં મળી મદદઃ કાશ્મીરમાં આદિત્યનાથે આપ્યું મહત્ત્વનું નિવેદન
કઠુઆ: જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ ૩૭૦ નાબૂદ કરવાથી ખીણમાંથી આતંકવાદને નાબૂદ કરવામાં મદદ મળી છે, એમ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે બુધવારે ભારપૂર્વક જણાવ્યું હતું. જમ્મુમાં ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહના સમર્થનમાં એક રેલીને…