- મનોરંજન
જાહન્વી કપૂરનો ‘અફેર’ ફેર….નેકલેસ ખોલ્યું રહસ્ય
મુંબઈઃ બોલીવુડની જાણીતી અભિનેત્રી જાહન્વી કપૂર લાંબા સમયથી મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન સુશીલ કુમાર શિંદેના પૌત્રને ડેટ કરવાને લઈ ચર્ચમાં છે. જાણીતા બિઝનેસમેન શિખર પહાડિયાને ડેટ કરવાને લઈ શ્રીદેવીની લાડલી ચર્ચામાં રહે છે, જ્યારે મોટા ભાગે શિખર સાથે જોવા મળતી…
- આમચી મુંબઈ
કૉંગ્રેસે મહારાષ્ટ્રમાં વધુ બે ઉમેદવારોની જાહેરાત કરી: જાલના અને ધુળે બેઠક માટે ઉમેદવારોના નામ બહાર પાડ્યા
મુંબઈ: કૉંગ્રેસના મહારાષ્ટ્ર પ્રદેશાધ્યક્ષ નાના પટોળેને આજે અકસ્માત નડ્યો અને તેમની ગાડીને ટક્કર મારનારા ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી એ સમચાર આવ્યા તેની સાથે સાથે જ કૉંગ્રેસના મહારાષ્ટ્રના ઉમેદવારોની વધુ એક યાદી પણ બહાર પાડવામાં આવી હોવાના સમાચાર જાહેર થયા હતા.…
- મનોરંજન
મહિલા પ્રધાન ફિલ્મોમાં વધારે પૈસા ઈન્વેસ્ટ કરવાનું જરુરીઃ ક્રિતી સેનનની અપીલ
મુંબઈ: જાણીતી અભિનેત્રી ક્રિતી સેનન હાલ તેની ફિલ્મ ‘ક્રૂ’ની સફળતાનો આસ્વાદ માણી રહી છે અને ફિલ્મમાં મહિલાઓના પાત્રને દમદાર રીતે દર્શાવવામાં આવ્યું તે બાબતથી પણ તે ખૂબ ખુશ જણાય છે. આ ફિલ્મમાં ક્રિતી ઉપરાંત કરિના કપૂર ખાન અને તબ્બુ પણ…
- સ્પોર્ટસ
16 વર્ષમાં કોઈ ન કરી શક્યું એ હૈદરાબાદના ઑલરાઉન્ડર નીતિશ રેડ્ડીએ કરી દેખાડ્યું
મુલ્લાનપુર: ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) 2008ની સાલથી રમાય છે અને દરેક સીઝનમાં એવા અનેક ખેલાડીઓ રમી ચૂક્યા છે જેમણે તેમની એ સીઝન પહેલાં પોતાના દેશ વતી એક પણ મૅચ નહોતી રમી. ટૂંકમાં, પોતાના રાષ્ટ્ર વતી આંતરરાષ્ટ્રીય મૅચ ન રમ્યા હોય,…
- નેશનલ
આ મહિને પહેલી વખત ભારત આવશે એલન મસ્ક, પીએમ મોદી સાથે કરશે મુલાકાત, પછી થશે આ મોટી જાહેરાત
નવી દિલ્હી: ટેસ્લાના માલિક એલન મસ્ક ચાલુ મહિનાના અંતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે ભારત આવવાની યોજના બનાવી રહ્યા છે. જ્યાં તેઓ ભારતમાં રોકાણ કરવાની અને નવી ફેક્ટ્રી ખોલવાની પોતાની યોજના સંબંધે ચર્ચા કરે એવી શક્યતા વ્યક્ત થઈ રહી…
- નેશનલ
આમ આદમી પાર્ટીને ફટકોઃ રાજ કુમાર આનંદનું કેબિનેટ અને પક્ષમાંથી રાજીનામું આપ્યું
નવી દિલ્હીઃ દિલ્હીના શરાબ કૌભાંડમાં ફસાયેલી આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લેતી નથી. હવે દિલ્હી સરકારના પ્રધાન રાજ કુમાર આનંદે પોતાના પદ અને પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેઓ દિલ્હીમાં સમાજ કલ્યાણ મંત્રાલય સંભાળતા હતા. તેમણે પાર્ટી ભ્રષ્ટાચારમાં…
- નેશનલ
સંસદ-રામ મંદિરની સુરક્ષામાંથી હટશે CRPF, VIP સુરક્ષાની જવાબદારી PDGના શિરે
અયોધ્યામાં સંસદ ભવન અને રામ મંદિરને આતંકવાદીઓથી સુરક્ષિત રાખી રહેલા CRPF જવાનોને ડ્યુટી પર કેમ દૂર કરવામાં આવી રહ્યા છે?. દેશના સૌથી મોટા કેન્દ્રીય અર્ધલશ્કરી દળ ‘CRPF’માં આ પ્રશ્ન ચર્ચાનો વિષય બની રહ્યો છે. સંસદ ભવનની સુરક્ષા માટે CRPFમાં ‘પાર્લામેન્ટ…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
મોદી-વિરોધી દ્વેષથી પીડિત, જનતા તેમના ઘમંડને બાળી નાખશે; એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એકનાથ શિંદેએ વિપક્ષની ટીકા કરતાં કહ્યું હતું કે 2014 અને 2019ની જેમ 2024માં પણ લોકો વિપક્ષને ઘરનો રસ્તો બતાવશે. તેમણે એમ પણ કહ્યું હતું કે મોદી દરેક ઘરમાં નથી પરંતુ દરેકના દિલમાં છે. મોદીના વિરોધીઓ નફરતથી પીડાય…
- નેશનલ
AAPનો દાવો તિહાર જેલમાં CM અરવિંદ કેજરીવાલનું શુગર લેવલ વધ્યું, જેલ તંત્રે કર્યો ઈન્કાર
શરાબ પોલીસી કૌભાંડમાં તિહાર જેલમાં બંધ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના સ્વાસ્થ્ય અપડેટ અંગે AAPના સૂત્રોએ દાવો કર્યો છે કે તેમનું શુગર લેવલ વધી ગયું છે. મુખ્યમંત્રી કેજરીવાલનું શુગર લેવલ ખરાબ થઈ ગયું છે. જો સૂત્રોનું માનીએ તો, સીએમ અરવિંદ કેજરીવાલના…