- સ્પોર્ટસ
ફૂટબૉલની ચૅમ્પિયન્સ લીગમાં આવતા અઠવાડિયે સેમિ ફાઇનલિસ્ટો નક્કી થઈ જશે
પૅરિસ/મૅડ્રિડ: યુરોપની સૌથી લોકપ્રિય ફૂટબૉલ ચૅમ્પિયન્સ લીગમાં લીગ રાઉન્ડની એક એકથી ચડિયાતી રોમાંચક મૅચો બાદ નૉકઆઉટ તબક્કો ચાલી રહ્યો છે અને એમાં ક્વૉર્ટર ફાઇનલ મુકાબલામાં જે આઠ ટીમ વચ્ચે જોરદાર રસાકસી થઈ રહી છે એમાંથી આવતા અઠવાડિયે ચાર ટીમ શૉટ-લિસ્ટમાં…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
મહાયુતિમાં મુશ્કેલી! નાશિક અને માઢા બેઠકનો વિવાદ: શિંદે જૂથની માગણી પર અજિત પવારે બેઠકમાં શું કહ્યું?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં સત્તાધારી ગઠબંધનમાં સીટની વહેંચણી અંગે હજુ ઔપચારિક જાહેરાત થવાની બાકી છે. દરમિયાન રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના નેતા અને નાયબ મુખ્યમંત્રી અજિત પવારે એક બેઠક યોજી હતી. લગભગ બે કલાક સુધી ચાલેલી બેઠકમાં અજિત પવારે કહ્યું કે…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
નાંદેડમાં અમિત શાહે એર સ્ટ્રાઈક મુદ્દે વિપક્ષને ઘેર્યો, એમવીએની તુલના ‘આ’ની સાથે કરી
મુંબઈ: મહારાષ્ટ્રની 48 બેઠકો મહાયુતિના ‘અબ કી બાર 400 પાર’નું લક્ષ્ય હાંસલ કરવા માટે અત્યંત જરૂરી છે અને એટલા માટે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન મહારાષ્ટ્રમાં પ્રચારસભાઓ ગજાવી રહ્યા છે. ગુરુવારે અમિત શાહ નાંદેડમાં મહાયુતિના ઉમેદવારના…
- આમચી મુંબઈ
શૅરબજારમાં રોકાણ પર આકર્ષક વળતરની લાલચે ઠગાઈ કરનારા ત્રણ જણ પકડાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બનાવટી લિંક મોકલાવીને ‘પ્રોફિટ બુલ’ નામની એપ્લિકેશન ડાઉનલૉડ કરવા ફરજ પાડ્યા પછી રોકાણકારો સાથે લાખો રૂપિયાની કથિત ઠગાઈ કરવા પ્રકરણે પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. શૅરબજારમાં રોકાણ પર આકર્ષક વળતરની લાલચ આપનારા મધ્ય પ્રદેશના કૉલ સેન્ટર…
- નેશનલ
નેશનલ કન્ઝ્યુમર કમિશનની તમામ સુનાવણી ૧૫મી એપ્રિલથી ઓનલાઈન
મુંબઈ: નેશનલ કન્ઝ્યુમર કમિશન (એનસીસી)ની તમામ સુનાવણી આગામી સોમવારથી ઓનલાઈન કરવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. આ નિર્ણયને કારણે હવે ફરિયાદી કે પછી પ્રતિવાદીએ સુનાવણીમાં હાજર રહેવા માટે દિલ્હી જવાની જરૂર નહીં રહે. મુંબઈ કન્ઝ્યુમર પંચાયતે છેલ્લા દોઢ વર્ષથી કરેલી…
- આમચી મુંબઈ
મુંબ્રામાં 18 મહિનાની પુત્રીની હત્યા કરી મૃતદેહ કબ્રસ્તાનમાં દફનાવી દીધો: દંપતીની ધરપકડ
થાણે: મુંબ્રામાં દંપતીએ પોતાની 18 મહિનાની પુત્રીની હત્યા કર્યા બાદ તેનો મૃતદેહ કબ્રસ્તાનમાં દફનાવી દીધો હતો. ત્રણ સપ્તાહ બાદ આ ગુના વિશે જાણ કરતો નનામો પત્ર પોલીસને મળતાં બાળકીના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો અને બાદમાં દંપતીની ધરપકડ કરાઇ હતી,…
- આમચી મુંબઈ
બોલો, બિનશરતી ટેકો આપ્યા પછી મનસેના નેતાએ રાજ ઠાકરેને આપી ‘આ’ ઉપમા
મુંબઈ: લોકસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે મહારાષ્ટ્રમાં મહાયુતિ (ભાજપ/શિવસેના/એનસીપી) સામે એમવીએ (શિવસેના-ઠાકરે જૂથ/શરદ પવાર જૂથ/કોંગ્રેસ) આવી ગઈ છે, જેમાં ઉમેદવારોની જાહેરાત પછી ખેંચાખેંચી ચાલી રહી છે, ત્યારે મહાયુતિમાં વધુ એક પાર્ટીની એન્ટ્રી થઈ છે. મહાયુતિને મનસેએ ટેકો આપ્યા પછી પણ…
- IPL 2024
હાર્દિકની ટીમમાં આવ્યો હાર્વિક, સૌરાષ્ટ્રના વિકેટકીપર-બૅટરને મુંબઈ ઇન્ડિયન્સે કેમ ટીમમાં સમાવ્યો?
મુંબઈ: ક્રિકેટ અને ફૂટબૉલ જેવી ટીમ-ગેમમાં ઘણી વાર એવું બને છે કે કોઈ ખેલાડી ઈજાને લીધે ટીમની બહાર થઈ જાય તો તેના સ્થાને ટીમમાં જેને સમાવવામાં આવે અને એ ખેલાડી જો ચમકી જાય તો તેને ચાંદી જ ચાંદી થઈ જાય.…
- IPL 2024
સિધુએ હાર્દિક વિશે બહુ મોટી વાત કરી, આરસીબી કેમ ટ્રોફી નથી જીતતી એનું કારણ પણ આપ્યું
મુંબઈ: ભારતના ભૂતપૂર્વ ઓપનિંગ બૅટર નવજોત સિંહ સિધુ ટીવીની દુનિયામાં અને રાજકારણમાં નસીબ અજમાવ્યા પછી ફરી કૉમેન્ટરી બૉક્સમાં ધૂમ બચાવી રહ્યા છે. કરોડો ટીવી-દર્શકોને ફરી કૉમેન્ટરી દરમ્યાન તેમની શેર-શાયરીની મોજ માણવા મળી રહી છે. સિધુમાં ખેલાડી વિશેની વ્યક્તિગત સમીક્ષા કરવાની…
- આમચી મુંબઈ
‘પવારે મારી વાત ન સાંભળી’:રાષ્ટ્રવાદી કૉંગ્રેસના નેતાએ ખડસે મુદ્દે કાઢ્યો બળાપો
મુંબઈ: લોકસભાની ચૂંટણી પહેલા પક્ષપલટાનો દોર હજી પણ શરૂ જ છે અને હાલમાં જ ભાજપમાંથી રાષ્ટ્રવાદી કૉંગ્રેસ(એનસીપી-શરદચંદ્ર પવાર)માં જોડાયેલા દિગ્ગજ નેતા એકનાથ ખડસે ફરી પાછા ભાજપમાં જોડાયા. એકનાથ ખડસેએ છેલ્લા ટાણે પક્ષ છોડ્યો હોવાથી નારાજ એનસીપીના નેતાએ એક અંગત વાત…