- ટોપ ન્યૂઝ
પાકિસ્તાન વચ્ચે તણાવ વધતા ભારતના 25 એરપોર્ટ બંધ, 400થી વધુ ફ્લાઈટ્સ રદ્દ
મુંબઈ-નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવને લઈ દેશના એરપોર્ટમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તમામ એરપોર્ટ પરના પ્રવાસીઓને સેકન્ડરી લેડર પોઈન્ટ ચેકિંગ યાની એસએલપીસી કરવામાં આવશે. આ મુદ્દે ઈન્ડિગો ને સ્પાઈસ જેટે ટ્રાવેલ એડવાઝરી જારી કરી છે, જ્યારે પ્રવાસીઓને…
- અમદાવાદ
સરહદી તણાવને પગલે ગુજરાતના સાત એરપોર્ટ ફ્લાઇટ માટે બંધ, રાજ્યભરમાં હાઈ એલર્ટ
અમદાવાદ: ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર વધી રહેલા તણાવને પગલે ભારત સરકારે ગુજરાતના સાત એરપોર્ટ માટે નોટિસ ટુ એરમેન (NOTAM) જારી કરી છે. આ નોટિસના પગલે હવે આ એરપોર્ટ પર કોઈપણ પ્રકારની પેસેન્જર ફ્લાઇટ્સની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો…
- નેશનલ
વિદેશ પ્રધાન જયશંકરે રાજદ્વારી ક્ષેત્રે મોરચો સંભાળ્યો; US-EU અને ઇટાલી સાથે વાત કરી
નવી દિલ્હી: ગુરુવારે પાકિસ્તાને ભારત પર હુમલો કર્યા બાદ ભારતે વાળતી કાર્યવાહી કરી. બંને દેશો વચ્ચેનો તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. ભારતીય સેના દ્વારા પાકિસ્તાન પર કરવામાં આવી રહેલી કર્યવાહી વચ્ચે, ભારતના વિદેશ પ્રધાન જયશંકરે રાજદ્વારી ક્ષેત્રે મોરચો સંભાળ્યો છે. તેનો…
- નેશનલ
નૌકાદળનો કરાચી પોર્ટ પર હુમલોઃ નેવીનું INS VIKRANT કરાચી સહિત અન્ય શહેરો પર કાળ બની વરસ્યું
નવી દિલ્હી-કરાચીઃપહલગામ હુમલાનો બદલો લેવા માટે ભારતના એક પછી નીતગત નિર્ણયો પછી મંગળવાર મધરાતથી ભારત કાળ બનીને પાકિસ્તાનના આતંકવાદી કેમ્પ પર વરસ્યું છે ત્યારે આજે દિવસ દરમિયાન અનેક શહેરો પર એટેક કર્યા પછી પાકિસ્તાને ભારતના સરહદી વિસ્તારો પર આક્રમક હુમલો…
- રાશિફળ
આજનું રાશિભવિષ્ય (09/05/2025): ભારત અને પાકિસ્તાન ઘર્ષણ વચ્ચે આજનું તમારું ભવિષ્ય શું કહે છે જાણો?
આજે તમારા સાહસ અને બહાદુરીમાં વધારો થશે. તમારા કાર્યસ્થળ પર તમને એક નવી ઓળખ મળશે. તમે કોઈ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો, જે તમારા ઉત્સાહમાં વધારો કરશે. વિદ્યાર્થીઓ તેમની પસંદગીના કોઈપણ કોર્ષમાં પ્રવેશ મેળવી શકે છે. તમને કોઈ સંબંધી…
- અમદાવાદ
ગુજરાતમાં શહેરી વિકાસ યોજના અન્વયે 1 દિવસમાં 2200 કરોડના વિકાસલક્ષી કામોને આપી સૈદ્ધાંતિક મંજૂરી
અમદાવાદઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસ વર્ષ ૨૦૨૫ અન્વયે શહેરો અને શહેરી વિસ્તારોના સુઆયોજિત વિકાસ સાથે અર્નિંગવેલ લીવીંગવેલનો ધ્યેય સાકાર કરવા નગરો-મહાનગરોમાં ૨૨૦૪.૮૫ કરોડ રૂપિયાના કામોને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. મુખ્ય પ્રધાન…
- નેશનલ
‘પાકિસ્તાન જન્મથી જ જૂઠું બોલે છે’, વિદેશ સચિવે પાકિસ્તાનનો દંભ ખુલ્લો પાડ્યો
નવી દિલ્હી: ભારતે પાકિસ્તાનમાં આતંકવાદીઓના ઠેકાણાઓને નિશાન બનાવીને કરેલા હુમલા બાદ ગભરાયેલું પાકિસ્તાન ભ્રામક દાવા કરી રહ્યું છે. આજે ભારતના વિદેશ મંત્રાલય (MEA) એ એક કોન્ફરન્સ યોજીને આતંકવાદને સમર્થન આપવા મુદ્દે પાકિસ્તાનનો પર્દાફાશ કર્યો હતો. પાકિસ્તાને દાવો કર્યો હતો કે…
- આમચી મુંબઈ
ગેંગસ્ટર અબુ સાલેમની મુદતપુર્વ મુક્તિનો પ્રસ્તાવ વિચારણા હેઠળ: મહારાષ્ટ્ર સરકારે હાઇકોર્ટને જણાવ્યું
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે બોમ્બે હાઇકોર્ટને એવી જાણકારી આપી છે કે પ્રત્યાર્પણ કરાયેલા ગેંગસ્ટર અબુ સાલેમની મુદતપુર્વ મુક્તિનો પ્રસ્તાવ વિચારણા હેઠળ છે અને ટૂંક સમયમાં તેના પર નિર્ણય લેવામાં આવશે. નવેમ્બર 2005માં પોર્ટુગલથી પ્રત્યાર્પણ થયા પછી સાલેમે ફક્ત 19 વર્ષ જેલમાં…
- નેશનલ
ઓપરેશન સિંદૂર બાદ વિદેશ મંત્રાલયનો ખુલાસો: 65 વર્ષ જૂની સિંધુ જળસંધિનું પાલન એ ભારતની સહનશીલતા
નવી દિલ્હી: ઓપરેશન સિંદૂરના બીજા દિવસે વિદેશ મંત્રાલયે દેશ સમક્ષ વિગતો રજૂ કરી હતી. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ પાકિસ્તાનના ઘણા મુદ્દાઓ પર ભારતના વલણ અંગે જાણકારી આપી હતી. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે પાકિસ્તાને ક્યારેય સિંધુ જળ સંધિનું યોગ્ય રીતે…
- સ્પોર્ટસ
મમ્મી બસ કન્ડકટર…પુત્ર બન્યો મુંબઈ ટી-20 લીગનો સૌથી મોંઘો ખેલાડી!
મુંબઈઃ આગામી 26મી મેએ શરૂ થનારી મુંબઈ ટી-20 લીગ (MUMBAI T20 LEAGUE)ની ત્રીજી સીઝન માટે બુધવારે ખેલાડીઓના ઑક્શન માટેનો સમારોહ યોજાયો હતો જેમાં સૌથી વધુ 16.25 લાખ રૂપિયાના ભાવે ખરીદવામાં આવેલા સ્પિન-ઑલરાઉન્ડર અથર્વ અંકોલેકર (ATHARVA ANKOLEKAR)ની મમ્મી મુંબઈમાં બસ કન્ડકટર…