- મનોરંજન
Mahaashtmiના દિવસે જ Amitabh Bachchanએ ફેન્સને આપ્યા Good News…
Kaun Banega Crorepati એ એક એવો ક્વિઝ શો છે કે જે નાના બાળકોથી લઈને વૃદ્ધોને પણ ખૂબ જ પસંદ છે અને એનું સૌથી મોટું કારણ છે શોના હોસ્ટ Amitabh Bachchan… આ જ કારણ છે કે જ્યારે ગયા વર્ષે બિગ બીએ…
- IPL 2024
CSK સામે MIની હાર બાદ Hardik Pandyaના સપોર્ટમાં આવી આ વ્યક્તિ, કહી દીધી આવી વાત…
IPL-2024માં Mumbai Indian’sના બેટિંગના કોચ Kieron Pollard ખુદ ટીમની હાર માટે અમુક ખાસ વ્યક્તિને દોષી ઠેરવવાની લોકોની માનસિકતાથી પરેશાન થઈ ગયા છે અને તેમણે હવે MI Captain Hardik Pandyaના સપોર્ટમાં આવીને ફેન્સને ટીમની હાર માટે હાર્દિક પર દોષનો ટોપલો નહીં…
- IPL 2024
M S Dhoniએ Hardik Pandyaને ત્રણ Six મારતાં Rohit Sharmaએ આપ્યું આવું રિએકશન…
મુંબઈ: રવિવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી CSK Vs MIની મેચ દરમિયાન એક પછી એક અનેક રેકોર્ડ નોંધાયા હતા. CSKના એક્સ કેપ્ટન M S Dhoniનો જ જલવો જોવા મળી રહ્યો છે. હાલમાં જ્યાં જોઈએ ત્યાં બસ ધોનીના ટ્રિપલ સિક્સરનો વીડિયો અને…
- આમચી મુંબઈ
ભીંડી બજારનો ક્લસ્ટર ડેવલપમેન્ટનો માર્ગ મોકળોઃ રહેવાસીઓની અરજી કોર્ટે ફગાવી
મુંબઈ: મુંબઈમાં પહેલા ક્લસ્ટર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ એવા ભીંડી બજારના પુનર્વિકાસ પ્રોજેક્ટનો માર્ગ મોકળો થયો છે. આ પ્રોજેક્ટનો વિરોધ કરનારા સેફી જ્યુબિલી સ્ટ્રીટ પર સલામત હાઉસના પાંચ રહેવાસીઓની અરજી હાઈ કોર્ટે ફગાવી દીધી હતી. અમુક ગણ્યાગાંઠ્યા રહેવાસીઓ સંપૂર્ણ પુનર્વિકાસને રોકીને રાખી…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
લોકસભા ચૂંટણીઃ મતદારોને જાગૃત કરવા મહારાષ્ટ્રના શિક્ષકે કરી નવતર પહેલ
મુંબઈ: દેશમાં લોકસભાની ચૂંટણી (Loksabha Election 2024)નો માહોલ છે. ચૂંટણી પંચ દ્વારા લોકોને મતદાન માટે જાગૃત કરવા માટે અનેક યોજનાઓ અને કેમ્પેન શરૂ કરવામાં આવ્યા છે. જોકે મહારાષ્ટ્રમાં એક શિક્ષકે લોકોને મતદાન કરવા માટે અનોખી પહેલ કરી છે. શિક્ષક પરમાનંદ…
- આપણું ગુજરાત
ગુજરાતના અબજોપતિ ઉદ્યોગપતિએ 200 કરોડની સંપત્તિનું કર્યું દાન, પતિ-પત્ની લેશે સંન્યાસ
કહેવાય છે કે ત્યાગને સમજવા કે તેને પ્રાપ્ત કરવા માટે આ મટિરિયાલિસ્ટિક જગતને મનભરીને ભોગવવું પડે છે. નિષ્ફળ વ્યક્તિ સફળતાનું મહત્વ વધુ સારી રીતે સમજે છે. તેવી જ રીતે, પુષ્કળ ધન એકઠું કરનારા લોકો જ્યારે વૈરાગ્યની દુનિયામાં પ્રવેશ કરે છે,…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનમાં વરસાદનો હાહાકાર: 39ના મોત, બલૂચિસ્તાનમાં કટોકટી
ઈસ્લામાબાદ: પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં છેલ્લા ત્રણ દિવસથી સતત પડી રહેલા વરસાદને કારણે રસ્તાઓ તળાવમાં ફેરવાઈ ગયા છે અને અનેક સ્થળે રસ્તા ધોવાઈ ગયા છે. આટલું જ નહીં, સ્થિતિ એટલી ગંભીર છે કે સરકારે બલૂચિસ્તાનમાં કટોકટી જાહેર કરી નાખી છે. આ વરસાદને…
- આમચી મુંબઈ
મુંબઈ એરપોર્ટ માટે મહત્ત્વના સમાચારઃ આ તારીખે બે રન-વે બંધ રહેશે
મુંબઈ: મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટના બે રન-વે નવમી મેએ ચોમાસા પહેલાની જાળવણીના કામકાજ માટે છ કલાક માટે બંધ રાખવામાં આવવાનું છે. મુંબઈ એરપોર્ટ પર નવમી મેના ગુરુવારના સવારે અગિયાર વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી કુલ મળીને છ કલાક માટે…
- ઇન્ટરનેશનલ
સિંગાપોરના પીએમ આપશે રાજીનામું, લોરેન્સ વોંગની નિયુક્તિ
સિંગાપોરઃ સિંગાપોરના વડા પ્રધાન લી સિએન લૂંગ આજે પીએમપદ પરથી રાજીનામું આપશે તેમ જ લોરેન્સ વોંગને આગામી વડા પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવશે. તેઓ હાલમાં દેશના નાયબ વડા પ્રધાન છે. આ જાહેરાત સોમવારે વડા પ્રધાને કરી હતી. વડા પ્રધાન કાર્યાલય…