- મહારાષ્ટ્ર
‘વિકસતી આર્થિક પરિસ્થિતિઓ’ સાથે તાલમેલ રાખવા માટે સહકાર ક્ષેત્ર માટે નવા કાયદાની જરૂર: નીતિન ગડકરી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ સોમવારે મહારાષ્ટ્ર સરકારને રાજ્યમાં સહકાર ક્ષેત્ર માટે બદલાતી આર્થિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને નવો કાયદો ઘડવા સૂચન કર્યું. ગ્રામીણ વિસ્તારોના લોકોની નાણાકીય સ્થિતિ સુધારવામાં સહકાર ક્ષેત્ર મુખ્ય ભૂમિકા ભજવશે, એમ તેમણે જણાવ્યું હતું, અને…
- મહારાષ્ટ્ર
કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી અને શરદ પવારની મુલાકાત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કેન્દ્રીય મિનિસ્ટર નીતિન ગડકરી સોમવારે એનસીપી (એસપી)ના વડા શરદ પવારને દક્ષિણ મુંબઈમાં તેમની ઓફિસમાં મળ્યા હતા. શરદ પવારે બાદમાં આ મુલાકાતને ‘શુભેચ્છા મુલાકાત’ ગણાવી હતી. સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં, એનસીપી (એસપી)ના વડાએ કહ્યું હતું…
- IPL 2025
IPL 2025 મુલતવી રહેતા પોન્ટિંગ પ્લેનમાં બેસી ગયા હતાં અને પછી….
મુંબઈ: ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ (India-Pakistan Tesnion) જેવી સ્થિતિ સર્જાતા ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 18મી સિઝની બાકીની મેચ મુલતવી રાખવામાં આવી છે. બંને દેશો સીઝફાયર માટે સંમત થયા હવે શાંતિ સ્થપાઈ છે. જેને કારણે IPL ફરી શરુ કરવામાં આવશે, હાલ…
- વેપાર
અમેરિકા-ચીન વચ્ચેની ટ્રેડ ડીલના આશાવાદમાં વિશ્વ બજાર પાછળ સોનામાં રૂ. 2023નો કડાકો, રૂ. 95,000ની સપાટી ગુમાવી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ અમેરિકા અને ચીનના અધિકારીઓ વચ્ચેની જિનિવા ખાતેની બેઠકમાં વાટાઘાટો સફળ રહી હોવાનાં નિર્દેશો સાથે આજે લંડન ખાતે સત્રના આરંભે સોનામાં રોકાણકારોની સલામતી માટેની માગ ઓસરી ગઈ હતી અને રોકાણકારો ઈક્વિટી જેવી જોખમી અસ્કયામતો તરફ વળતાં આજે સોનાના…
- નેશનલ
નેપાળ અને ભારત સરહદ બાદ હવે પાકિસ્તાનમાં પણ ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 4.6ની તીવ્રતા
નવી દિલ્હી : નેપાળ અને ભારત સરહદે ગત મોડી રાત્રે આવેલા ભૂકંપ બાદ હવે પાકિસ્તાન પણ ભૂકંપના આંચકાથી હચમચ્યુ છે. જેમાં મળતી માહિતી મુજબ 1.26 વાગ્યે આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ પશ્ચિમ પાકિસ્તાનમાં હતું. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.6 માપવામાં…
- આમચી મુંબઈ
એઆઈ ઓડિટમાં મુંબઈના નાળાસફાઈ કામગીરીમાં વિસંગતીઓ જણાઈ
મુંબઈ: મુંબઈના નાળાસફાઈની કામગીરીમાં આશરે 40 ટકા અનિયમિતતાઓ એઆઈ ઓડિટમાં સામે આવી હતી જેને પગલે મહારાષ્ટ્રના પ્રધાન આશિષ શેલારે કોન્ટ્રાક્ટરો પાસેથી જવાબદારી માગી હતી. નિરીક્ષણમાં વિવિધ નાળાઓનો સમાવેશ થતો હતો, જેમાં અધૂરા કાર્યો અને ગાળ દૂર કરવાના રેકોર્ડમાં વિસંગતીઓ બહાર…
- નેશનલ
ઉડ્ડયન મંત્રાલયનો મોટો નિર્ણય; 24 એરપોર્ટ આ તારીખ સુધી બંધ રહેશે
નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને ધ્યાનમાં રાખીએ ભારતના મીનીસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન(MCA)એ મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે દેશભરના 24 એરપોર્ટ 15 મેના રોજ સવારે 5:29 વાગ્યા સુધી બંધ રાખવાનો નિણર્ય કર્યો છે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ પુષ્ટિ…
- નેશનલ
પાકિસ્તાનને ચૂપ રહેવાની તક હતી ત્યારે એણે આતંકવાદીઓને છાવરવા યુદ્ધ પસંદ કર્યુંઃ સેહવાગ
નવી દિલ્હીઃ ભારતીય સંરક્ષણ ક્ષેત્રના જવાનોએ પાકિસ્તાનના આતંકવાદી મથકો પર સચોટપણે અને સફળતાથી આક્રમણ કર્યું તેમ જ પાકિસ્તાની લશ્કરને વળતો જવાબ પણ આપ્યો અને તેમના હુમલા સામે 100 ટકા સફળતા મેળવી એ બદલ વીરેન્દર સેહવાગ, વિરાટ કોહલી, રોહિત શર્મા, કે.…
- ગાંધીનગર
ભારત-પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ વધતા ગુજરાત સરકારે લીધા મોટા નિર્ણયઃ કર્મચારીઓની રજાઓ રદ્દ
ગાંધીનગર: ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગ બની રહેલા સબંધો અને સરહદી વિસ્તારોમાં પાકિસ્તાનની નાપાક હરકતોને ધ્યાને લઈ ગુજરાત સહિતનાં સરહદી રાજ્યોમાં હાઇ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે ગુજરાત સરકારે તાત્કાલિક અસરથી રાજ્યના તમામ વિભાગો અને તેમની હસ્તકની કચેરીઓના અધિકારીઓ અને…
- અમદાવાદ
ગુજરાતમાં આરોગ્ય સેવા બનશે વધુ સુદ્રઢ: 542 સામાન્ય એમ્બ્યુલન્સ પણ જોડાશે 108ના કાફલામાં
અમદાવાદ: રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લઈને રાજ્યની 542 જેટલી સામાન્ય એમ્બ્યુલન્સોનું સંચાલન 108 એમ્બ્યુલન્સ સેવાને સોંપવાનો નિર્દેશ કર્યો છે. દર્દીઓને એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ(ઇન્ટર-ફેસિલીટી ટ્રાન્સફર-IFT) ખાતે રેફરલ કરવા તેમજ નજીકના ઇમરજન્સી કેસમાં મદદ કરવા માટે આ તમામ નવીન 542…