- આમચી મુંબઈ

લોકલ ટ્રેન દુર્ઘટના અંગે શ્રીકાંત શિંદેની માંગણી
મુંબઈઃ કલ્યાણ લોકસભાના સાંસદ સભ્ય શ્રીકાંત શિંદેએ સોમવારે સવારે થાણા જિલ્લાના દીવા અને કોપર સ્ટેશનો વચ્ચે ઉપનગરીય રેલવે દુર્ઘટનામાં ચાર મુસાફરોના મોત પર દુઃખ વ્યક્ત કરી ભીડને હળવી કરવા માટે થાણા પછીના નેટવર્કમાં તાત્કાલિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ કરવાની માંગ કરી હતી.…
- અમદાવાદ

અમદાવાદમાં કોરોનાથી વધુ એક મોત, જાણો શહેરમાં આજે કેટલા કેસ નોંધાયા
અમદાવાદઃ રાજ્યમાં કોરનાના કેસ વધી રહ્યા છે. આ દરમિયાન અમદાવાદમાં કોરોનાથી વધુ એકનું મોત થયું હતું. મળતી વિગત પ્રમાણે, અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત 16 વર્ષીય કિશોરનું સારવાર દરમિયાન મોત થયું હતું. કિશોરીને બચાવવા ડોક્ટરો દ્વારા રેમડેસીવર અને ટોસીલીઝુમેબ આપવામાં આવી…
- નેશનલ

ભારતીય સેનાની શક્તિમાં વધારો: દુશ્મનની ઓળખ કરીને ટાર્ગેટ મારશે, જુઓ વીડિયો
નવી દિલ્હીઃ ભારતીય સેના અત્યારે પોતાની સૈન્ય તાકાત મજબૂત કરવા માટે બહોળા પ્રમાણમાં ખર્ચ કરી રહી છે. ભારતે વધુ એક મોટું પગલું ભર્યું છે. દેહરાદૂન સ્થિત BSS મટિરિયલ કંપનીએ 14000 ફૂટની ઊંચાઈએ તેની નવી AI-આધારિત સ્વાયત્ત ઘાતક શસ્ત્ર પ્રણાલી, નેગેવ…
- નેશનલ

પીએમ મોદીના નેતૃત્વમાં સરકારના 11 વર્ષ પૂર્ણ, જે.પી. નડ્ડાએ ગણાવી અનેક સિદ્ધિઓ
નવી દિલ્હી : દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ભાજપ સરકારે 11 વર્ષ પૂર્ણ કર્યા છે. આ વર્ષો દરમિયાન ભારતે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. જે અંગે ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડાએ નવી દિલ્હીમાં ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદનું આયોજન કર્યું…
- રાશિફળ

આજનું રાશિફળ (07-06-25): મેષ, મિથુન અને મકર રાશિના જાતકો માટે આજનો દિવસ હશે Goodddyyy Goodddyyy…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ઊર્જાથી ભરપૂર રહેવાનો છે. આજે કોઈ કામને લઈને થોડી સમસ્યા થશે. સરકારી નોકરીમાં કામ કરી રહેલાં લોકોને ટ્રાન્સફર મળતા એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડી શકે છે. સમાજસેવામાં આજે તમારો રસ વધશે. આજે તમે…
- સ્પેશિયલ ફિચર્સ

RBI અને SBIના નામે થઈ રહ્યો છે મોટો સ્કેમ, તમને પણ તો નથી આવ્યો ને આવો મેસેજ?
આજકાલ જમાનો ડિજિટલ છે અને એની સાથે સાથે ગુનેગારો પણ હવે ડિજિટલ થઈ ગયા છે. સ્કેમર્સ યુઝર્સના એકાઉન્ટ ખાલી કરવા માટે નિત નવા ઉપાયો અજમાવે છે, ત્યારે તમારે થોડા વધારે સાવધ રહેવાની જરૂર છે. આજકાલ લોકોને આરબીઆઈ (RBI) અને એસબીઆઈ…
- નેશનલ

હરિયાણામાં આયુષ્યમાન કાર્ડ હેઠળ અમુક બીમારીઓની ખાનગી હોસ્પિટલમાં સારવાર બંધ: જનતામાં રોષ
ચંડીગઢ: ગરીબી રેખા નીચે જીવતા લોકો તથા મધ્યમ વર્ગના લોકો જો કોઈ બીમારીમાં સપડાય તો ખર્ચની ચિંતાના કારણે ખાનગી હોસ્પિટલમાં જવાનું વિચારતા ન હતા. પરંતુ સરકારની આયુષ્યમાન કાર્ડ હેઠળ આવા લોકોની પ્રાઈવેટ હોસ્પિટલમાં પણ નિ:શુલ્ક સારવાર કરવામાં આવતી હતી. પરંતુ…
- દ્વારકા

યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી દ્વારકાના ગોમતી ઘાટમાં સ્નાન પર પ્રતિબંધ
દ્વારકા: ગોમતી નદીમાં અવારનવાર ડૂબી જવાની ઘટનાઓ સામે આવ્યા બાદ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને નદીમાં નહાવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટરના આદેશ બાદ ગોમતી ઘાટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અકસ્માતો રોકવા…









