- આમચી મુંબઈ
મરાઠા અનામતનો મુદ્દો કુનેહપુર્વક ઉકેલીને એકનાથ શિંદે સમકાલીન નેતાઓથી મુઠ્ઠીઊંચેરા સિદ્ધ થયા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં જ્યારથી એકનાથ શિંદે સત્તામાં સહભાગી થયા કે તરત જ મરાઠા સમાજ દ્વારા અનામતને મુદ્દે તીવ્ર આંદોલન છેડવામાં આવ્યું હતું અને આ આંદોલનને કારણે રાજ્યની સત્તા સામે સંકટ આવી જશે એવાં ચિહ્નો જોવા મળી રહ્યા હતા, પરંતુ…
- IPL 2024
મુંબઈને છગ્ગાનો ચમકારો બતાવનાર રબાડા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 32 સિક્સર ફટકારી ચૂક્યો છે
મુલ્લાનપુર: મોહાલી નજીક મુલ્લાનપુરમાં ગુરુવારે મુંબઈ ઇન્ડિયન્સના ખેલાડીઓ અને એ ટીમના જીવ અધ્ધર કરી દેનાર પંજાબ કિંગ્સના બૅટર્સમાં શશાંક સિંહ, આશુતોષ શર્મા તેમ જ હરપ્રીત બ્રારનો સમાવેશ તો હતો જ, અગિયારમા નંબરે રમવા આવેલા ફાસ્ટ બોલર કૅગિસો રબાડાએ પણ પરચો…
- ટોપ ન્યૂઝ
નાગાલેન્ડમાં 6 જિલ્લાના 4 લાખ લોકોએ મતદાન કર્યું નહીં, જાણો કેમ?
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પહેલા તબક્કાનું આજે દેશભરમાં 102 બેઠક પર મતદાન પૂરું થયું હતું, જેમાં સૌથી વધુ બંગાળ અને સૌથી ઓછું બિહારમાં થયું હતું. આમ છતાં નાગાલેન્ડના છ પૂર્વીય જિલ્લામાં ચૂંટણી અધિકારીઓ કલાકો સુધી મતદારોની રાહ જોતા રહ્યા હતા,…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
કૉંગ્રેસના આ ભૂતપૂર્વ પ્રધાનના પુત્રએ પકડી ભાજપની વાટ: ભાજપને મોટો ફાયદો
મુંબઈ: લોકસભાની ચૂંટણી માટે પહેલા તબક્કાનું મતદાન શુક્રવારે યોજવામાં આવ્યું હતું,એવામાં હજી પણ પક્ષપલટાનો સિલસિલો મહારાષ્ટ્રમાં ચાલુ જ છે. જોકે, આ પક્ષપલટાની માઠી અસર મહાવિકાસ આઘાડી અને તેમાં પણ મુખ્યત્ત્વે કૉંગ્રેસને થઇ રહી છે. અશોક ચવ્હાણ અને બાબા સિદ્દીકી જેવા…
- IPL 2024
શું વાત છે! બેન્ગલૂરુમાં આરસીબીએ પાણીની અછત દૂર કરી આપી, જાણો કેવી રીતે
બેન્ગલૂરુ: રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ (આરસીબી)ની ટીમ આઇપીએલના 16 વર્ષના ઇતિહાસમાં ક્યારેય ટાઇટલ નથી જીતી શકી અને આ વખતે સાતમાંથી છ મૅચ હારી ચૂકી હોવાથી (સદંતર ફ્લૉપ જઈ રહી હોવાથી) ફરી એકવાર ટ્રોફીથી વંચિત રહેવાની ‘તૈયારી’ કરી રહી હોય એવું લાગી…
- સ્પેશિયલ ફિચર્સ
એક્સ બોયફ્રેન્ડ સાથે બદલો લેવા ગર્લફ્રેન્ડે કર્યું કંઈક એવું કે… વાંચશો તો તમારું પણ માથું ચકરાઈ જશે…
પ્રેમની કોઈ સીમા નથી હોતી અને એને સાબિત કરી દેખાડતી અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. ફિલ્મી દુનિયાથી લઈને રિયલ લાઈફ સુધી ઘણા લોકો એવા છે કે જેમણે પોતાનો મનગમતો સાથી મળી જતા લગ્ન કર્યા છે, પણ જ્યારે કોઈ સંબંધ…
- આપણું ગુજરાત
મોટો ખુલાસો ! ભગવાન શિવના ગળાનું આભૂષણ ‘વાસૂકી’ નાગનું આ રહ્યું ગુજરાત કનેક્શન
દેવોના દેવ મહાદેવ,નીલકંઠ ના ગાળાનો જો ચંદન હાર કહો તો એ, અને મહામૂલું આભૂષણ કહો તો તે, નાગ દેવતા. ભગવાનના ગળામાં વીંટાળાયેલો રહેતો વાસૂકી નાગ ના અશ્મિઓ ગુજરાતમાં મળેલા સૌથી જૂના નાગના જીવાશ્મ છે. વૈજ્ઞાનિકોના અંદાજ પ્રમાણે આ નાગ લગભગ…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
Junagadh Loksabha seat: પરિવર્તન કે પુનરાવર્તન, આ બેઠક પર જ્ઞાતિનું ગણિત કામ કરતું નથી
જૂનાગઢ: 15મી ઑગસ્ટ, 1947ના રોજ ભારત દેશ આઝાદ થયો ત્યારે સૌરાષ્ટ્રનો આ ભાગ હજુ આઝાદીનો સૂરજ જોઈ શક્યો ન હતો. આ નવાબોના શહેરએ 9 નવેમ્બર, 1947ના દિવસે આઝાદી મેળવી, જેન આપણે જૂનાગઢના નામથી ઓળખીએ છીએ. સૌરાષ્ટ્રનો આ મહત્વનો જિલ્લો છે.…