- આમચી મુંબઈ
ઉદ્ધવ સરકારે મહારાષ્ટ્ર ભાજપના મોટા નેતાઓની ધરપકડ કરવાની યોજના બનાવી હતી: એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકર બાબતે એક મોટો આક્ષેપ કર્યો છે. શિંદેએ કહ્યું છે કે અગાઉની ઉદ્ધવ ઠાકરે સરકારે નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સહિત રાજ્યના ભાજપના કેટલાક અગ્રણી નેતાઓની ધરપકડ કરવાની યોજના…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
Manipur પછી આ રાજ્યમાં પણ ચૂંટણી પંચ કરાવશે ફરીથી મતદાન
નવી દિલ્હીઃ મણિપુર બાદ ભારતના ચૂંટણી પંચે અરુણાચલ પ્રદેશમાં પણ ફરીથી મતદાન કરાવવાનો નિર્ણય લીધો છે. અરુણાચલ પ્રદેશમાં આઠ મતદાન મથકો પર પુનઃ મતદાન હાથ ધરવામાં આવશે. અરુણાચલ પ્રદેશમાં 19 એપ્રિલે પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન અનેક મતદાન મથકો પર હિંસા…
- આમચી મુંબઈ
શોકિંગઃ લાતુરમાં સ્વિમિંગ પુલમાં ડૂબતા સગીરનું મોત
મુંબઈ: મહારાષ્ટ્રના લાતુરમાં સ્વિમિંગ પુલમાં ડૂબીને એક 16 વર્ષના સગીરનું મૃત્યુ થયા હોવાની ચોંકાવનારી ઘટના બની છે. આ મામલે પોલીસે યુવકના મૃતદેહને તાબામાં લઈને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની તપાસ શરૂ કરી છે. દીકરાના મૃત્યુ મામલે પિતાએ સ્વિમિંગ પુલના માલિક…
- IPL 2024
બેન્ગલૂરુને હવે પ્લે-ઑફ માટે કોઈ ચાન્સ છે?
બેન્ગલૂરુ: રોયલ ચેલેન્જર્સ બેન્ગલૂરુ (આરસીબી) એવી લોકપ્રિય ટીમ છે જે આઈપીએલના 16 વર્ષના ઇતિહાસમાં એક પણ ટ્રોફી નથી જીતી છતાં એના પ્રત્યેની લોકચાહના હંમેશાં વિશાળ રહી છે. એવરગ્રીન બૅટર વિરાટ કોહલીને કારણે જ આરસીબી હરહંમેશ ક્રિકેટપ્રેમીઓના દિલમાં વસે છે એમ…
- ઇન્ટરનેશનલ
સિંગાપોર બાદ હવે હોંગકોંગે મૂક્યો MDH અને એવરેસ્ટના મસાલા પર પ્રતિબંધ
હોંગકોંગે MDH પ્રાઇવેટ લિમિટેડ અને એવરેસ્ટ ફૂડ પ્રોડક્ટ્સ લિમિટેડના કરી મસાલાના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. બંને કંપનીઓના ઉત્પાદનોમાં કાર્સિનોજેનિક (કેન્સરનો ફેલાવો કરનારા) જંતુનાશક ઇથિલિન ઓક્સાઈડની વધુ માત્રા મળી આવવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉત્પાદનોમાં જંતુનાશકની વધુ…
- આમચી મુંબઈ
એકનાથ શિંદેને જેલમાં નાખવા ભાજપે કાવતરું રચ્યું હોવાનો સંજય રાઉતનો દાવો
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની ઇડી અને સીબીઆઇ દ્વારા તપાસ કરવીને તેમને જેલમાં નાખવા માટે ભાજપ પ્રયત્નો કરી રહી હતી, એવો દાવો ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે કર્યા છે. થોડા સમય પહેલા સીએમ એકનાથ શિંદેએ કહ્યું હતું કે…
- IPL 2024
18 રન બનાવીને Virat Kohliએ રચ્યો ઈતિહાસ, પાછળ છોડી દીધા આ દિગ્ગજ ખેલાડીઓને…
ગઈકાલે રમાયેલી RCB Vs KKRની મેચની હાઈલાઈટ્સની વાત કરીએ તો સૌથી વધુ ચર્ચાનું કારણ બની Virat Kohliની વિકેટ અને Virat Kohli અને અમ્પાયર વચ્ચે થયેલી જીભાજોડી. કિંગ કોહલી ભલે કાલે ખાસ કંઈ સારું પ્રદર્શન ના કરી શક્યો હોય અને તેણે…
- વેપાર
મધ્ય પૂર્વના દેશોમાં તણાવ હળવો થવાના સંકેતે વૈશ્ર્વિક સોનામાં એક ટકાથી વધુ ઘટાડો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આજે આંતરરાષ્ટ્રીય સ્તરે તહેરાને ઈઝરાયલનાં ડ્રોન હુમલાને નકારી કાઢતાં મધ્યપૂર્વના દેશોમાં તણાવની સ્થિતિ હળવી થતાં આજે લંડન ખાતે સોનામાં રોકાણકારોની સલામતી માટેની માગ નબળી પડતાં સત્રના આરંભે હાજરમાં ભાવ ૧.૪ ટકા અને વાયદામાં ભાવ ૧.૮ ટકાના ઘટાડા…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
લોકસભા ચૂંટણીઃ મહારાષ્ટ્રના 40 ગામના રહેવાસીઓને પડે છે આના માટે હાલાકી, જાણો કેમ?
મુંબઈ: ચૂંટણીના નિયમો મુજબ તમે જ્યાંના મૂળ રહેવાસી હોવ જે તે મતવિસ્તારમાં તમારે મતદાન કરવાનું હોય છે અને મતદાર પોતાના મનગમતા ઉમેવારને મત આપતો હોય છે, પરંતુ મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લાના લગભગ 40 ગામના રહેવાસીઓને મતદાન માટે તેંલગણા જવાની નોબત આવતી…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
માયાવતીએ ગાઝિયાબાદ યોજી રેલી, ભાજપની સાથે-સાથે કોંગ્રેસ પર પણ છોડ્યા વાકબાણ
લોકસભા ચૂંટણીને લઈ બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીએ આજે રવિવારે ગાઝિયાબાદના કવિનગર રામલીલા મેદાનમાં ગાઝિયાબાદ લોકસભા સીટના ઉમેદવાર નંદ કિશોર પુંડીરના સમર્થનમાં જાહેર સભાને સંબોધિત કરી રહી હતી. માયાવતીએ તેમની રેલીમાં ભાજપ અને કોંગ્રેસ પર નિશાન સાધી વાકબાણ છોડ્યા હતા.…