- આપણું ગુજરાત
આચારસંહિતાના કારણે ધોરણ 10-12ના કોપિકેસના નિર્ણયો અટવાયા
અમદાવાદ : રાજ્યમાં લોકસભા ચૂંટણીના માહોલની વચ્ચે ગુજરાત બોર્ડની પરીક્ષામાં કરાયેલા કોપીકેસની કાર્યવાહી અટકી પડી છે. ધોરણ 10 અને 12ની પરીક્ષામાં થયેલી ગેરરીતિ સુનાવણીને લઈને પરીક્ષા સમિતિએ બેઠક માટે ચૂંટણી પંચની પરવાનગી માંગી હતી પરંતુ ચૂંટણી પંચ દ્વારા મંજૂરી ન…
- આપણું ગુજરાત
ગાંધીનગર : ગુજરાત સ્થાપના દિવસે PM Modi આવશે ગુજરાત
લોકસભા ચૂંટણીના ધમધમાટની વચ્ચે 7મી મે એ ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે 25 બેઠકો પર મતદાન થવાનુ છે. ત્યારે ગુજરાતના ચૂંટણીના પ્રચાર મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પ્રચાર અર્થે આવશે. પીએમ મોદી 1લી મેએ ગુજરાત સ્થાપના દિવસે દાહોદમાં ચૂંટણી રેલીને સંબોધિત…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
રુપાલા વિવાદઃ ચૂંટણીમાં સંભવિત નુકસાનને રોકવા માટે હજુ પણ ભાજપના દિગ્ગજ નેતાઓનો બેઠકોનો દૌર ચાલુ
રાજકોટમાં ભાજપના લોકસભા ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની વિવાદિત ટિપ્પણી બાદ ઉઠેલા વિરોધ વંટોળને ખાળવા ભાજપના પ્રભારી રત્નાકર અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં જઇ સ્થાનિક ક્ષત્રિય નેતાઓ અને આગેવાનો સાથે બેઠકોનો દૌર શરૂ કર્યો છે. ઉલ્લેખનીય છે કે સાબરકાંઠામાં…
- આમચી મુંબઈ
બોરીવલીમાં સૌથી વધુ મહિલા મતદારો: નારી શક્તિ નક્કી કરી શકે મુંબઈનો વિકાસ
મુંબઈ: પુરુષ પ્રધાન કહેવાતા દેશમાં લોકશાહીનો પર્વ એવો ચૂંટણીનો સમયગાળો શરૂ થયો છે ત્યારે ભારતમાં શક્તિ તરીકે પૂજાતી નારીઓનો સહભાગ અત્યંત મહત્ત્વનો અને સંવેદનશીલ માનવામાં આવે છે. હાલમાં જ ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડાઓમાં દેશમાં મહિલા મતદારોની સંખ્યામાં…
- ધર્મતેજ
આજનું રાશિફળ (23-04-24): હનુમાન જયંતિ પર કેવો હશે મેષથી મીન રાશિ સુધીના રાશિના જાતકોનો દિવસ?
મેષ રાશિનાલોકો માટે આજનો દિવસ સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિ કરનારો રહેશે. આજે તમને કોઈ શુભ અને મંગલ કાર્યમાં ભાગ લેવાનો મોકો મળશે. સંતાને જો કોઈ પરીક્ષા આપી હશે તો આજે તેના પરિણામો આવી શકે છે. કામના સ્થળે આજે કોઈ સાથે તમારો વિવાદ…
- આમચી મુંબઈ
શરદ પવારની ભાજપ સાથેની યુતિ કેમ અટકી?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એનસીપીએ ભાજપ સાથે યુતિ કરવા માટે સાતત્યપૂર્ણ પ્રયાસો કર્યા હતા એવું અત્યાર સુધી સતત રાજકીય નિરીક્ષકો કહી રહ્યા હતા અને હવે તે બાબતે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે નવી વાત કરી છે. ઉદ્ધવ ઠાકરેની સરકારનું પતન…
- નેશનલ
દિલ્હી હાઈકોર્ટ EDના સમનને પડકારતી અરજી પર 15 મેએ કરશે સુનાવણી
નવીદિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)ની અરજીઓ દિલ્હી હાઈકોર્ટ (Delhi High Court)આગામી 15 મે સોમવારના રોજ સુનાવણી કરશે, જેમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા આબકારી નીતિ સંબંધિત મની લોન્ડરિંગ કેસના સંબંધમાં જારી કરવામાં આવેલા સમન્સને પડકારવામાં આવશે. જસ્ટિસ સુરેશ કુમાર…
- આમચી મુંબઈ
માર્ચમાં મુંબઈ એરપોર્ટનો પેસેન્જર ટ્રાફિક પચાસ મિલિયનને પાર
મુંબઈ: દુનિયાના ઈન્ટરનેશનલ એરપોર્ટમાં મુંબઈના એરપોર્ટની સૌથી વ્યસ્ત એરપોર્ટ તરીકે ગણતરી કરવામાં આવી રહી છે, ત્યારે માર્ચ મહિના દરમિયાન મુંબઈ એરપોર્ટના પેસેન્જર ટ્રાફિક પચાસ મિલિયનને પાર કર્યો હોવાનું એરપોર્ટ ઓપરેટરે જણાવ્યું હતું. મુંબઈ એરપોર્ટ પર પેસેન્જર ટ્રાફિક વાર્ષિક ધોરણે 16…
- સ્પેશિયલ ફિચર્સ
બોલો, ભારતની વ્હિસ્કીએ દુનિયામાં ડંકો વગાડ્યો
દારુના શોખીનો માટે સિંગલ મૉલ્ટ વ્હિસ્કી એ એક લક્ઝરી છે અને દુનિયાભરમાં એકથી ચઢિયાતી એક સિંગલ મૉલ્ટ મળી આવે છે અને તેની કિંમત પણ અધધ હોય છે, જે ક્યારેક લાખો રૂપિયા સુધી પણ પહોંચી જાય છે. સિંગલ મૉલ્ટ વ્હિસ્કીના મામલામાં…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
લોકસભા ચૂંટણીના પ્રથમ બે તબક્કામાં 18 ટકા ઉમેદવારો સામે ફોજદારી કેસ
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટને કહેવામાં આવ્યું છે કે 2023માં સાંસદો અને ધારાસભ્યો વિરુદ્ધ પેન્ડિંગ ફોજદારી કેસોના નિરાકરણ માટે રચાયેલી વિશેષ અદાલતમાં 2 હજારથી વધુ કેસોમાં ચુકાદો આપવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કરાયેલા કોર્ટ સલાહકાર વિજય હંસારિયાએ આ મામલે…