- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
શરદ પવારની એનસીપીના ઉમેદવાર અને અપક્ષ ઉમેદવારનું ચૂંટણી ચિહ્ન એકસરખું? એનસીપીએ ચૂંટણી પંચમાં નોંધાવી ફરિયાદ
મુંબઈ: બારામતી ખાતેના એક અપક્ષ ઉમેદવારને ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલા ચૂંટણી ચિહ્ન બાબતે શરદ પવાર જૂથની એનસીપી(રાષ્ટ્રવાદી કૉંગ્રેસ) દ્વારા વાંધો ઉઠાવી આ મામલે ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ નોંધાવવામાં આવી છે.અપક્ષ ઉમેદવારને ચૂંટણી પંચ દ્વારા ટ્રમ્પેટ(એક પ્રકારનું વાજીંત્ર) જેવું ચૂંટણી…
- IPL 2024
સુનીલ નારાયણે રિટાયરમેન્ટ પાછું ખેંચવાની માગણીના જવાબમાં શું કહ્યું?
કોલકાતા: ક્રિકેટજગતમાં વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટની 1970 અને 1980ના દાયકા જેવી (હોલ્ડિંગ, માર્શલ, ઍન્ડી રોબર્ટ્સ, ગાર્નર, હેઇન્સ, ગ્રિનીજ, લૉઇડ, રિચર્ડ્સ વગેરેના સમયની) જાહોજલાલી તો કદી પાછી નહીં જોવા મળે, ત્યાર પછી 1990 અને 2000ના દાયકાની (બ્રાયન લારા, વૉલ્શ, ઍમ્બ્રોઝ, ચંદરપૉલ વગેરેના…
- આમચી મુંબઈ
બોલો, મંત્રાલયમાંથી જ થઈ આટલા લાખ રૂપિયાની ચોરી, એક મહિનામાં બીજી ઘટના…
મુંબઈઃ મુંબઈમાં મંત્રાલય ખાતે એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. સરકારના શાળેય શિક્ષણ વિભાગમાંથી 47,60,000 રૂપિયા ચોરાઈ ગયા હોવાની માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે. આરોપીઓએ શાળેય શિક્ષણ વિભાગના સ્ટેમ્પ, બનાવટી ચેક અને સહી દ્વારા ચાર તબક્કામાં 47,60,000 રૂપિયા…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
સંસદીય ઈતિહાસમાં ૩૫ ઉમેદવાર બિનહરીફ સાંસદ બન્યાઃ રાહુલ ગાંધીના આરોપનો કેન્દ્રીય પ્રધાને આપ્યો જવાબ
નવી દિલ્લી : સુરત લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર બિનહરીફ થવા પર રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધીને કહ્યું હતું કે જનતા પાસેથી તેના નેતા ચૂંટવાનો અધિકાર છીનવવો એ બંધારણ ખતમ કરવા ઉઠાવેલું પગલું છે. રાહુલ ગાંધીના આરોપનો જવાબ આપતા…
- આમચી મુંબઈ
આજે સાંજે 7.49 વાગ્યે આ અનોખો અવકાશી નજારો જોવાનું રખેને ચૂકતા, નહીંતર…
મુંબઈઃ આજે એટલે કે 23મી એપ્રિલના રોજ ચૈત્ર પૂર્ણિમા છે અને ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે દેખાનારા ચંદ્રને પિંક મૂન તરીકે ઓળખવામાં આવે છે. મંગળવારે સાંજે 7.49 કલાકે ચંદ્ર સૌથી તેજસ્વી દેખાશે અને આ એક ખગોળીય ઘટના છે. આ દિવસે પૃથ્વી…
- આમચી મુંબઈ
દાઉદી વહોરા સમુદાયની દસ વર્ષની કાયદાકીય જંગનો અંત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લગભગ દસ વર્ષની કાયકાદીય લડત બાદ દાઉદી વહોરા સમુદાયના ધર્મગુરુ(દાઇ-અલ-મુતલક)ના વિવાદનો અંત બૉમ્બે હાઇ કોર્ટે પોતાના ચુકાદા દ્વારા લાવ્યો હતો અને હાલના સૈયદના મુફદ્દલ સૈફુદ્દીનના પક્ષમાં ફેંસલો આપી તેમને જ દાઉદી વહોરા સમુદાયના વડા તરીકે ભવિષ્યમાં કામગિરી…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
Nilesh Kumbhani: ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે નિલેશ કુંભાણી ગાયબ, જાણો શું છે મામલો
સુરત: ગુજરાતમાં લોકસભા ચૂંટણી(Loksabha Election) માટે મતદાન યોજાય એ પહેલા સુરત લોકસભા બેઠક(Surat Loksabha seat) દેશભરમાં ચર્ચાનો વિષય બની છે. સુરત બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી(Nilesh Kumbhani)નું ફોર્મ ચૂંટણી અધિકારીએ રદ કર્યા બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.…
- આપણું ગુજરાત
આચારસંહિતાના કારણે ધોરણ 10-12ના કોપિકેસના નિર્ણયો અટવાયા
અમદાવાદ : રાજ્યમાં લોકસભા ચૂંટણીના માહોલની વચ્ચે ગુજરાત બોર્ડની પરીક્ષામાં કરાયેલા કોપીકેસની કાર્યવાહી અટકી પડી છે. ધોરણ 10 અને 12ની પરીક્ષામાં થયેલી ગેરરીતિ સુનાવણીને લઈને પરીક્ષા સમિતિએ બેઠક માટે ચૂંટણી પંચની પરવાનગી માંગી હતી પરંતુ ચૂંટણી પંચ દ્વારા મંજૂરી ન…
- આપણું ગુજરાત
ગાંધીનગર : ગુજરાત સ્થાપના દિવસે PM Modi આવશે ગુજરાત
લોકસભા ચૂંટણીના ધમધમાટની વચ્ચે 7મી મે એ ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે 25 બેઠકો પર મતદાન થવાનુ છે. ત્યારે ગુજરાતના ચૂંટણીના પ્રચાર મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પ્રચાર અર્થે આવશે. પીએમ મોદી 1લી મેએ ગુજરાત સ્થાપના દિવસે દાહોદમાં ચૂંટણી રેલીને સંબોધિત…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
રુપાલા વિવાદઃ ચૂંટણીમાં સંભવિત નુકસાનને રોકવા માટે હજુ પણ ભાજપના દિગ્ગજ નેતાઓનો બેઠકોનો દૌર ચાલુ
રાજકોટમાં ભાજપના લોકસભા ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની વિવાદિત ટિપ્પણી બાદ ઉઠેલા વિરોધ વંટોળને ખાળવા ભાજપના પ્રભારી રત્નાકર અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં જઇ સ્થાનિક ક્ષત્રિય નેતાઓ અને આગેવાનો સાથે બેઠકોનો દૌર શરૂ કર્યો છે. ઉલ્લેખનીય છે કે સાબરકાંઠામાં…