- ઇન્ટરનેશનલ
76 બિલાડીની હત્યા કરનારા શખસને કોર્ટે શું ફટકારી સજા?
સિઓલ: દક્ષિણ કોરિયાના એક દોષીને ૭૬ બિલાડીઓની હત્યા કરવા બદલ ૧૪ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. દક્ષિણ કોરિયાની ચાંગવોન ડિસ્ટ્રિક્ટ કોર્ટે આજે જણાવ્યું હતું કે આ માણસને ગયા અઠવાડિયે દક્ષિણ કોરિયાના પ્રાણી સંરક્ષણ કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ દોષી ઠેરવવામાં…
- આમચી મુંબઈ
ન્યાયમૂર્તિએ મોભો જાળવવો જોઈએ: હાઈ કોર્ટે શા માટે કરી મહત્ત્વની ટિપ્પણી
મુંબઈ: ન્યાયમૂર્તિએ મોભો જાળવીને જ વર્તવું જોઈએ અને ન્યાયતંત્રની પ્રતિષ્ઠાને લાંછન લાગે એવું વર્તન ન જોઈએ એમ બોમ્બે હાઈ કોર્ટે આજે જણાવ્યું હતું. નશામાં ચૂર થઈ અદાલતમાં આવવાનો આરોપ જેમના પર છે એ દીવાની કોર્ટના ન્યાયાધીશની ફેરનિમણૂક નકારતી વખતે અદાલતે…
- નેશનલ
પક્ષપલટા કરનારા નેતાઓ માટે પૂર્વ ઉપરાષ્ટ્રપતિએ કરી મોટી હાકલ
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી ટાણે નેતાઓ દ્વારા વારંવાર પક્ષપલટો કરવો એ પરેશાન કરનારું છે. તેમણે પક્ષપલટા વિરોધી કાયદાને વધુ મજબૂત બનાવવાની આજે ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ હાકલ કરી હતી.પદ્મ પુરસ્કાર પ્રાપ્ત કર્યા પછી તેમના નિવાસસ્થાને આયોજિત એક કાર્યક્રમને…
- આમચી મુંબઈ
ગજબનો ન્યાયઃ એસી લોકલનું એસી બંધ પડ્યું અને પ્રવાસીઓ સામે થઈ કાર્યવાહી
મુંબઈ: સબર્બન રેલવેમાં વધતી ગરમીને કારણે અનેક લોકોએ એસી લોકલમાં મુસાફરી કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે, પરંતુ તેને કારણે સમસ્યામાં વધારો થયો છે. એસી લોકલ માટે મોંઘી ટિકિટ લીધા છતાં પ્રવાસીઓને ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ તાજેતરમાં…
- સ્પેશિયલ ફિચર્સ
પિતા દીકરાને પાસ થવા માટે સતત કરી રહ્યા હતા ગુસ્સો, દીકરાએ કર્યું કંઈક એવું કે…
અત્યારે જમાનો સોશિયલ મીડિયાનો છે અને દરરોજ આ સોશિયલ મીડિયા પર કોઈને કોઈ વીડિયો વાઈરલ થતાં જ હોય છે. કેટલાક વીડિયો એટલા મજેદાર હોય છે તમને વિચારતા કરી મૂકે છે તો વળી કેટલાક વીડિયો એવા પણ હોય છે કે જે…
- ટોપ ન્યૂઝ
બંધારણ બદલવાના ભાજપના નેતાઓના દાવાને PMએ ફગાવ્યો, ‘બાબાસાહેબ પણ આવીને કહે તો પણ…
‘PM નરેન્દ્ર મોદીએ છત્તીસગઢના જાંજગીર-ચંપામાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. બંધારણ બદલવાના વિપક્ષના દાવા અંગે પીએમ મોદીએ કહ્યું કે બંધારણને કોઈ બદલી શકે નહીં. ખુદ ડો.બાબાસાહેબ આંબેડકર પણ આવીને બંધારણ બદલવા અંગે કહે…
- આમચી મુંબઈ
આચારસંહિતાનો ભંગ કરવા બદલ ભાજપના નેતા સામે કાર્યવાહી કરવાનો આદેશ
મુંબઈ: લોકસભાની ચૂંટણી ટાણે દરેક પાર્ટીના નેતાઓ વિરોધી પક્ષો પર ટીકા-ટિપ્પણી કરી રહ્યા છે, જ્યારે અમુક નેતાઓ જાણે અજાણે ચૂંટણીની આદર્શ આચારસંહિતાનો ભંગ કરતા હોય છે ત્યારે તાજેતરમાં ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા નીતિન ગડકરી સામે ચૂંટણી પંચે કાર્યવાહી કરવાનો…
- નેશનલ
બંગાળમાં રામનવમીની હિંસા મુદ્દે કોલકાતા HC લાલઘુમ, મમતા સરકારની ઝાટકણી કાઢી
પશ્ચિમ બંગાળમાં રામનવમીના દિવસે થયેલી હિંસાને લઈને કોલકત્તા હાઈકોર્ટે કડક ટીપ્પણી કરી છે, કોર્ટે બંગાળ સરકારને સ્પષ્ટ ચેતવણી આપતા કહ્યું કે તેઓ કે મતદાન ક્ષેત્રમાં લોકસભા ચૂંટણીની મંજુરી નહીં આપે જ્યાં રામ નવમી સમારોહ દરમિયાન કોમી હિંસા જોવા મળી હતી.…
- આમચી મુંબઈ
બોલો, ચૂંટણી પંચે હવે આ લોકોને ફટકારી નોટિસ, જાણો કેમ?
મુંબઈ: શિક્ષકોને ચૂંટણી દરમિયાન ચૂંટણીની ફરજ સોંપવામાં આવતી હોય છે અને આ માટે પહેલા તેમને તાલીમ આપવા માટે તાલીમના કાર્યક્રમો એટલે કે ઇલેક્શન ટ્રેનિંગ કેમ્પ યોજવામાં આવતા હોય છે. જોકે, ચૂંટણી પંચ દ્વારા ગર્ભવતી, નિવૃત્ત થવાના હોય તેવા વૃદ્ધ તેમ…
- IPL 2024
આઇપીએલમાં કઈ ચાર ટીમ પ્લે-ઑફ માટે સૌથી વધુ દાવેદાર? કોણે કેટલી મૅચ જીતવી પડે?
મુંબઈ: આઇપીએલની 17મી સીઝનમાં એક પછી એક ધમાકેદાર મૅચ જોવા મળી રહી છે, નવા-નવા વિક્રમો બની રહ્યા છે અને મોટા ભાગની મૅચો રસાકસીભરી બની રહી છે. ટીમ-સ્કોર્સની સાથે વ્યક્તિગત સ્કોરમાં પણ નવા કીર્તિમાનો નોંધાઈ રહ્યા છે. બધાની નજર પૉઇન્ટ્સ-ટેબલમાં ટોચના…