- નેશનલ
નેપાળ અને ભારત સરહદ બાદ હવે પાકિસ્તાનમાં પણ ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 4.6ની તીવ્રતા
નવી દિલ્હી : નેપાળ અને ભારત સરહદે ગત મોડી રાત્રે આવેલા ભૂકંપ બાદ હવે પાકિસ્તાન પણ ભૂકંપના આંચકાથી હચમચ્યુ છે. જેમાં મળતી માહિતી મુજબ 1.26 વાગ્યે આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ પશ્ચિમ પાકિસ્તાનમાં હતું. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.6 માપવામાં…
- આમચી મુંબઈ
એઆઈ ઓડિટમાં મુંબઈના નાળાસફાઈ કામગીરીમાં વિસંગતીઓ જણાઈ
મુંબઈ: મુંબઈના નાળાસફાઈની કામગીરીમાં આશરે 40 ટકા અનિયમિતતાઓ એઆઈ ઓડિટમાં સામે આવી હતી જેને પગલે મહારાષ્ટ્રના પ્રધાન આશિષ શેલારે કોન્ટ્રાક્ટરો પાસેથી જવાબદારી માગી હતી. નિરીક્ષણમાં વિવિધ નાળાઓનો સમાવેશ થતો હતો, જેમાં અધૂરા કાર્યો અને ગાળ દૂર કરવાના રેકોર્ડમાં વિસંગતીઓ બહાર…
- નેશનલ
ઉડ્ડયન મંત્રાલયનો મોટો નિર્ણય; 24 એરપોર્ટ આ તારીખ સુધી બંધ રહેશે
નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને ધ્યાનમાં રાખીએ ભારતના મીનીસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન(MCA)એ મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે દેશભરના 24 એરપોર્ટ 15 મેના રોજ સવારે 5:29 વાગ્યા સુધી બંધ રાખવાનો નિણર્ય કર્યો છે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ પુષ્ટિ…
- નેશનલ
પાકિસ્તાનને ચૂપ રહેવાની તક હતી ત્યારે એણે આતંકવાદીઓને છાવરવા યુદ્ધ પસંદ કર્યુંઃ સેહવાગ
નવી દિલ્હીઃ ભારતીય સંરક્ષણ ક્ષેત્રના જવાનોએ પાકિસ્તાનના આતંકવાદી મથકો પર સચોટપણે અને સફળતાથી આક્રમણ કર્યું તેમ જ પાકિસ્તાની લશ્કરને વળતો જવાબ પણ આપ્યો અને તેમના હુમલા સામે 100 ટકા સફળતા મેળવી એ બદલ વીરેન્દર સેહવાગ, વિરાટ કોહલી, રોહિત શર્મા, કે.…
- ગાંધીનગર
ભારત-પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ વધતા ગુજરાત સરકારે લીધા મોટા નિર્ણયઃ કર્મચારીઓની રજાઓ રદ્દ
ગાંધીનગર: ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગ બની રહેલા સબંધો અને સરહદી વિસ્તારોમાં પાકિસ્તાનની નાપાક હરકતોને ધ્યાને લઈ ગુજરાત સહિતનાં સરહદી રાજ્યોમાં હાઇ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે ગુજરાત સરકારે તાત્કાલિક અસરથી રાજ્યના તમામ વિભાગો અને તેમની હસ્તકની કચેરીઓના અધિકારીઓ અને…
- અમદાવાદ
ગુજરાતમાં આરોગ્ય સેવા બનશે વધુ સુદ્રઢ: 542 સામાન્ય એમ્બ્યુલન્સ પણ જોડાશે 108ના કાફલામાં
અમદાવાદ: રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લઈને રાજ્યની 542 જેટલી સામાન્ય એમ્બ્યુલન્સોનું સંચાલન 108 એમ્બ્યુલન્સ સેવાને સોંપવાનો નિર્દેશ કર્યો છે. દર્દીઓને એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ(ઇન્ટર-ફેસિલીટી ટ્રાન્સફર-IFT) ખાતે રેફરલ કરવા તેમજ નજીકના ઇમરજન્સી કેસમાં મદદ કરવા માટે આ તમામ નવીન 542…
- આમચી મુંબઈ
વિલેપાર્લેમાં રસ્તાને કિનારે પાર્ક ટેમ્પો સાથે બાઈક ટકરાતાં બે યુવકનાં મોત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર વિલેપાર્લે નજીક ટાયર પંક્ચર થવાને કારણે રસ્તાને કિનારે ઊભેલા ટેમ્પો સાથે બાઈક ટકરાતાં બે યુવકે જીવ ગુમાવ્યા હતા. વિલેપાર્લે પોલીસના જણાવ્યા મુજબ ગુરુવારની વહેલી સવારે બનેલી ઘટનામાં મૃત્યુ પામેલા બન્ને યુવકની ઓળખ તુષાર…
- ઇન્ટરનેશનલ
ડ્રેગનને રાહતઃ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ ઘટાડીને આટલા ટકા કરવાનો પ્રસ્તાવ મુક્યો
વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજે ચીન પરના ટેરિફ ઘટાડીને 80 ટકા કરવાનો પ્રસ્તાવ મુક્યો છે. આને બંને દેશો વચ્ચેના ટ્રેડ વૉરને ઘટાડવાના પગલા તરીકે જોવામાં આવી રહ્યું છે. બંને દેશો વચ્ચે સપ્તાહના અંતે યોજાનારી બેઠક પહેલા ટેરિફ ઘટાડવા આ…
- નેશનલ
વ્યોમિકા સિંહે પિતાને કહ્યું મમ્મીને ના કહેશો, એ નહીં માને…
હાલમાં જ્યાં જુઓ ત્યાં બસ ઓપરેશન સિંદૂરની ચર્ચા થઈ રહી છે પણ એની સાથે વિંગ કમાંડર વ્યોમિકા સિંહ પણ સૌથી વધુ ચર્ચામાં આવેલું નામ છે. આજે તે ભારતીય સુરક્ષાનો મજબૂત સ્થંભ બની ચૂક્યો છે. તેના સંઘર્ષ અને સમર્પણથી ગાથાઓ આજે…
- આમચી મુંબઈ
ઉચ્ચ શિક્ષિત યુવાનોમાં ગાંજાનું સેવન વધ્યાનો પોલીસનો દાવો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અંધેરી નજીકના ઓશિવરા અને દાદર પરિસરમાંથી ગાંજાના બે તસ્કરની ધરપકડ કરનારી પોલીસે દાવો કર્યો હતો કે ઉચ્ચ શિક્ષિત યુવાનોમાં સારી ગુણવત્તાના ગાંજાના સેવનનું પ્રમાણ વધી રહ્યું છે. ક્રાઈમ બ્રાન્ચની એન્ટિ-નાર્કોટિક્સ સેલ (એએનસી)ના ત્રણ યુનિટે એક દિવસમાં ત્રણ…