- આમચી મુંબઈ
ચૂંટણી વખતે દાદરના શિવાજી પાર્કની ‘લાલ માટી’નો મુદ્દો ગાજ્યો
મુંબઈ: દાદરમાં આવેલા છત્રપતિ શિવાજી પાર્ક મેદાનમાં લાલ માટીની સમસ્યા વર્ષો જૂની છે અને ખાસ કરીને ઉનાળાના તાપ અને ગરમી દરમિયાન ત્યાંના સ્થાનિક રહેવાસીઓને લાલ માટીના કારણે ખાસ્સી સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. મુંબઇ મહાપાલિકાએ પણ શિવાજી પાર્ક મેદાનમાંથી…
- મનોરંજન
શું આમિર ત્રીજી વાર લગ્ન કરશે…જાણો શું કહ્યું અભિનેતાએ
આમિર ખાન ઈન્ડસ્ટ્રીનું ચર્ચાતું નામ છે. તે ફિલ્મો કરે કે ન કરે તેની ચર્ચા ચાલ્યા જ કરે છે. ખાન સરનેમ હોવા છતાં બીજા ખાનથી અલગ આમિરની છાપ છે. આમિર ખાન આમ તો ટોક શો કે એવોર્ડ શોમાં કે રિયાલિટી શૉમાં…
- નેશનલ
હેમંત સોરેન કેસમાં કોર્ટનું મૌનઃ સિબ્બલે કહ્યું ‘જાયે તો જાયે કહાં…’?
નવી દિલ્હીઃ ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેનએ બુધવારે સુપ્રીમ કોર્ટને જણાવ્યુ કે કાળુંનાણું શોધવાના કેસમાં ઈડી દ્વારા કરવામાં આવેલી ધરપકડને પડકારતી તેની અરજી પર વડી અદાલત નિર્ણય નથી આપી રહી. સોરેન તરફથી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલએ જજ સંજીવ ખન્ના અને…
- આમચી મુંબઈ
કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી મંચ પર જ અચાનક બેભાન થઈ ગયા…
મુંબઈ: લોકસભા ચૂંટણી (Loksabha Election 2024) માટે મતદાનનો બીજો તબક્કા માટે મહારાષ્ટ્રમાં જોરદાર ચૂંટણી પ્રચાર થઇ રહ્યો છે અને કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી પણ ઠેર ઠેર પ્રચારસભાઓ ગજાવી રહ્યા છે. જોકે, યવતમાળમાં પ્રચાર સભાને સંબોધતા વખતે ગડકરી અચાનક બેભાન થઇ…
- આમચી મુંબઈ
Mumbaiમાં Dream Home ખરીદવાનું વિચારી રહ્યા છો? પહેલાં આ વાંચી લો…
મુંબઈઃ મુંબઈમાં ઘર ખરીદવું એ દિવસે દિવસે અઘરું થઈ રહ્યું છે. બિઝનેસમેન હોય કે શ્રીમંતો હોય કે પછી નોકરી કરી રહેલો આમ આદમી હોય. દરેક જણ પોતાની યથાશક્તિ પ્રોપર્ટી ખરીદવાનો પ્રયાસ કરે છે પણ હવે માયાનગરી મુંબઈમાં ઘર ખરીદવાનું સપનામાં…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
મોદી પહેલા ગુજરાત આવે છે પ્રિયંકા ગાંધી,જાણો ક્યાંથી મારશે ‘એન્ટ્રી’ ?
લોકસભા ચૂંટણી 2024માં ગુજરાતમાં બે- બે ટર્મથી અજેય ભારતીય જનતા પાર્ટીના વિજય રથને નાથવા કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી લોકસભા છૂટનીના પ્રચારાથે ગુજરાત આવશે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રિય ગૃહમંત્રી જ્યારે સૌરાષ્ટ્રમાં જ્ન્સભા સંબોધતા હશે ત્યારે પ્રિયંકા ગાંધી ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર પર…
- નેશનલ
મુસ્લિમોને OBCમાં સમાવેશ કરવાના કર્ણાટક સરકારના નિર્ણયથી NCBC ખફા, જાણો શું કહ્યું?
કર્ણાટક સરકારે મુસ્લિમોને અનામતનો લાભ મળે તે માટે તેમને અન્ય પછાત વર્ગ (OBC)માં સમાવેશ કર્યો છે. જો કે સરકારના આ પગલાની ટીકા થઈ રહી છે. નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસિસ (NCBC)એ પણ કર્ણાટક સરકારના આ નિર્ણય સામે વાધો ઉઠાવ્યો છે.…
- આમચી મુંબઈ
આ તો બધા ખેડૂત પુત્રોનું અપમાન: ઉદ્ધવ ઠાકરેના નીચ વાળા નિવેદન પર એકનાથ શિંદેનો જવાબ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વચ્ચે હવે શાબ્દિક યુદ્ધ છેડાઈ ગયું છે. ઉદ્ધવ ઠાકરે દ્વારા નીચ તરીકે કરવામાં આવેલા ઉલ્લેખનો જવાબ આપતાં એકનાથ શિંદેએ કહ્યું હતું કે તેઓ મને નીચ કહીને ગાળો…
- નેશનલ
Waiting Ticketની મચમચ છોડો, બધાને મળશે Confirm Ticket…
નવી દિલ્હીઃ અત્યારે વેકેશનનો સમયગાળો ચાલી રહ્યો છે ત્યારે બહારગામ જનારાઓ અને પોતાના વતન જનારા પ્રવાસીઓની સંખ્યા મોટી હોય છે. આવી પરિસ્થિતિમાં કન્ફર્મ ટિકિટ મળવી જરા મુશ્કેલ જ છે. પરંતુ હવે કેન્દ્રિય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ દ્વારા આપવામાં આવેલા સંકેત…
- નેશનલ
મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી લંબાઇ, હવે તે 7 મે સુધી જેલમાં રહેશે
નવી દિલ્હીઃ દિલ્હી લિકર પોલિસી સંબંધિત CBI કેસમાં પૂર્વ ડેપ્યુટી સીએમ અને AAP નેતા મનીષ સિસોદિયાની મુશ્કેલીઓ વધે એવા સમાચાર આવ્યા છે. દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી લંબાવવામાં આવી છે. રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હી લિકર પોલિસી સંબંધિત…