- મનોરંજન
કાજોલે કર્યો એવો ફોટો પોસ્ટ કે ફેન્સ પોતાનું હસવાનું નહીં રોકી શક્યા…
Kajol…બોલીવૂડની એક એવી એક્ટ્રેસ કે જ્યારે પણ ઈન્ડસ્ટ્રીની ટેલેન્ટેડ એક્ટ્રેસનું નામ લેવામાં આવે છે ત્યારે કાજોલનું નામ ચોક્કસ આવે છે. પોતાના લાંબા ફિલ્મી કરિયરમાં કાજોલ અનેક અનેક સુપરહિટ ફિલ્મો આપી છે. ફિલ્મોમાં પોતાના કેરેક્ટરથી લોકોને હસાવવાનો મોકો નહીં છોડનાર કાજોલ…
- આમચી મુંબઈ
સૈયદનાના જંગમાં હાઈ કોર્ટના ચુકાદા સામે પિટિશનર અપીલ કરશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દસ વર્ષની લાંબી કાનૂની લડાઈ બાદ બોમ્બે હાઈ કોર્ટ દ્વારા સૈયદના મુફદ્દલ સૈફૂદ્દીનને દાઉદી વહોરા સમુદાયના ધાર્મિક નેતા ‘દાઈ-અલ-મુતલક’ તરીકેના પદને માન્ય રાખીને તેમના કઝીન તાહેર ફખરુદ્ધીનના યોગ્ય અનુગામી હોવાના દાવાને ફગાવી દીધો હતો. ફખરુદ્ધીનની કચેરી દ્વારા…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
ટીએમસીના કૌભાંડોની કિંમત યુવાનો ચુકવી રહ્યા છે: વડા પ્રધાન મોદી
માલદા (પશ્ર્ચિમ બંગાળ): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે પશ્ર્ચિમ બંગાળની તૃણમુલ સરકારની અત્યંત આકરી ટીકા કરતાં કહ્યું હતું કે હાઈ કોર્ટ દ્વારા અપાયેલા આદેશને પગલે શિક્ષણ વિભાગમાં કરવામાં આવેલી 26,000 ભરતીને રદ કરવામાં આવી છે. તૃણમુલ સરકારની કટ એન્ડ કમિશન…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
મહારાષ્ટ્રમાં એક પણ લઘુમતી ઉમેદવાર ન આપવાથી નસીમ ખાન નારાજ
(અમારા પ્રતિનિધિ તરફથી)કોંગ્રેસના નેતૃત્વ હેઠળની મહાવિકાસ આઘાડી (એમવીએ)એ આગામી લોકસભાની ચૂંટણીમાં રાજ્યમાંથી એક પણ લઘુમતી સમુદાયના ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા ન હોવાથી રાજ્યના અનેક લઘુમતી સંગઠનો, કોંગ્રેસના નેતાઓ, કાર્યકરો અને મહારાષ્ટ્ર તેમ જ મુંબઈનો લઘુમતી સમુદાય ભારે નારાજ છે. મહારાષ્ટ્ર એક…
- આમચી મુંબઈ
પત્ની સુનેત્રા બાદ અજિત પવારને મોટી રાહત, વોટને માટે પૈસાની ફરિયાદ પર ક્લિનચીટ
મુંબઈ: ચૂંટણી પંચે અજિત પવારને વોટના બદલામાં ભંડોળ આપવાની એનસીપી (એસપી)ની ફરિયાદ પર ક્લીન ચીટ આપી છે. ચૂંટણી દરમિયાન આચારસંહિતા ભંગની ફરિયાદ ચૂંટણી પંચને મળી હતી. બારામતી લોકસભા ક્ષેત્રમાં મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના કાર્યક્રમમાં ભાષણ આપતી વખતે વાંધાજનક ટિપ્પણી કરવા…
- આમચી મુંબઈ
બોરીવલીમાં મહિલા સાથે બાવન લાખની છેતરપિંડી: જ્યોતિષ સહિત છ સામે ગુનો
મુંબઈ: પુત્રની સુખાકારી અને વ્યવસાયમાં બરકતની ખાતરી આપી મહિલા પાસેથી બાવન લાખ રૂપિયા કથિત રીતે પડાવી છેતરપિંડી કરવા પ્રકરણે બોરીવલી પોલીસે જ્યોતિષ અને તેના પાંચ સાથી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. વિવિધ સમસ્યાઓનો ભય દેખાડી આરોપીએ છ વર્ષ દરમિયાન અંદાજે 23…
- આમચી મુંબઈ
સલમાન ખાનના નિવાસસ્થાન બહાર ગોળીબારની તપાસ છ રાજ્યમાં ફેલાઈ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બોલીવૂડના સુપરસ્ટાર સલમાન ખાનના નિવાસસ્થાન બહાર ગોળીબારના કેસની તપાસ છ રાજ્યમાં ફેલાઈ હોવાથી ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમ આ રાજ્યોમાં મોકલવામાં આવી રહી હોવાનું સૂત્રોનું કહેવું છે. ગોળીબાર કરનારા બન્ને શૂટરને શસ્ત્રો પૂરાં પાડવાના આરોપસર પંજાબથી પકડાયેલા…
- આમચી મુંબઈ
ઘાટકોપરમાં ટેમ્પોચાલકની મારપીટ કરી રૂપિયા પડાવ્યા: ચાર આરોપી ઝડપાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઘાટકોપર વિસ્તારમાં આંબેડકર જયંતીને નામે ફાળો માગ્યા બાદ ટેમ્પોચાલક અને તેના સાથીદારની મારપીટ કરી રૂપિયા પડાવવા અને ધમકી આપવા બદલ પંતનગર પોલીસે ચાર જણની ધરપકડ કરી હતી. આરોપીઓની ઓળખ વૃષભ ઉર્ફે વરુણ ગજાનન અહિરે, સૂરજ ખેરવાર, સાહિલ…
- IPL 2024
ફિન્ચે પણ મજાકમાં કહ્યું, ‘ધોની વાઇલ્ડ-કાર્ડ એન્ટ્રી સાથે વર્લ્ડ કપમાં જોવા મળી શકે’
ચેન્નઈ: જૂન મહિનાના ટી-20 વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમમાં વિકેટકીપર-બૅટરના સ્થાન માટે જોરદાર હરીફાઈ છે. ઇશાન કિશનનો ચાન્સ બહુ જ ઓછો છે, પરંતુ રિષભ પંત તેમ જ સંજુ સૅમસન, કેએલ રાહુલ અને ‘ટૉક ઑફ ધ ટાઉન’ દિનેશ કાર્તિકમાંથી કોઈ એકની…
- ધર્મતેજ
આવતીકાલે છે Vikat Sankashti Chaturthi, આ રાશિના લોકો માટે દિવસ રહેશે Positivityથી ભરપૂર…
આવતીકાલે એટલે કે 27મી એપ્રિલના દિવસે સંકષ્ટી ચતુર્થી છે અને આ દિવસે વ્રત રાખીને ગણપતિ બાપ્પાની પૂજા કરવામાં આવે છે. રાત્રે ચંદ્રમાની પૂજા કરીને અર્ધ્ય આપીને વ્રત ખોલવામાં આવે છે. આ વર્ષે વિકટ સંકષ્ટિ ચતુર્થીનો દિવસ પાંચ રાશિના જાતકો માટે…